________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૭.
નહોતી. એકંદર
કઇ બારી નહોતી.
જ. બાર
હતું અને બંધ
જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ-સાધ્વીઓની અવરજવર રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઇ રિવાજ વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંઘાયું હશે ત્યારે નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંકબોલી જવાની પદ્ધતિ હતી.
એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે - - આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોંશિયાર તો હતો પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. જ. પણ એના કાકા શાળામાં શિક્ષક હતા, એટલે તેનો પહેલો નંબર જ વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. થતો, ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલો મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતો. રહેતો.
નંબર વિશેની એવી કોઇ સભાનતા મારા બાળસહજ મનમાં આવી - હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે રસ પડતો.' અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય . રાત્રે તથા શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ દિવસે ઘણુંખરે બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ઘોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.’ ચામાચીડિયાંની બીક લાગતી નહિ.
પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' ' - જે કોઇને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવાં હોય તે બારણું ખોલી
કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને
કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.” ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ ,
અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું
ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે ચોરાઇ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર
મને કહ્યું, “રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઇ, સ્વચ્છ કપડાં અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો કે
છે પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો, સાંકળ વાસવી રહી ગઇ હોય પ્રગટાવીને પ્રાર્થના કરવાની.' તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાંને તાળું આપી. હું સ્થાનક જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ ક્યારેય મારવામાં આવયું નહિ. એવી જરૂર પડતી નહિ. પૂછ્યું, 'દીવો કરી આવ્યો?' '
“હા.' - શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પડી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા
બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.” ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની
“ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.”
કેમ એમ કર્યું?” માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે.
પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાણીમાંથી રાખ આપતા, જે
: એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર તેઓ માથે ચડાવતા.
માંગ્યો.'
- “સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર માગજે. ઘડીકમાં પહેલો અમારું વતન પાદરા ગાયકવાડી રાજ્યના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ધદષ્ટિવાળા, પ્રગતિશીલ આ
અને ઘડીકમાં બીજો એમ ન કરાય.” રાજવી હતા. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ - ફરજિયાતં બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ ધોરણને લોકો “એકડિયું' કહેતા. પછી બીજી ચોપડી', ‘ત્રીજી ચોપડી' અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં અને “ચોથી ચોપડી' એમ ધોરણનાં નામ બોલાતાં. અમારે એકડિયામાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલા કે બીજો નંબર મળે જ વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા હતું. એમને ચકલી જેવું નાક હોવાને કારણે “ચકલી માસ્તર' કહેતા. તેઓ રોજ સવારે રેવાબા એક વાટકામાં ગરમ ઘીમાં પલાળેલી વાટ પોતે પણ પોતાને માટે “ચકલી માસ્તર' તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું.
પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. એમ લાગે છે, કારણ કે પહેલા ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો બાજુના મકાનમાં એક વડીલ ૨હે. તેઓને પણ શ્રી ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટ્યા પછી ઘરે ક્યારેય ભણવાનું માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા