SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તા. 16-1-97 પ્રબુદ્ધજીવન तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ। આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया // સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના दंडसत्थपरिजुण्णा असब्भवयणेहि य / પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.' कलुणा विवन्नछंदा खुप्पिवासाए परिगया // આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુઃખી છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ? ત્યારે ભગવાને ઇન્દ્રિયોની વિકલતાવાળા, દડતથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમ વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા એવાં સ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર એવાં દુઃખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) . વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમાં બતાવવાની સાથે વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા અવિનયનાં કેવાં કેવાં માઠાં ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. મુનિ વગેરે ઘણાનાં દર્શન આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગણ અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. વિનય વડો સંસાર'માં એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ઘવત્ર ગ્રંથમાં કહ્યું છે: યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ વિળ 1 સંઘના 24 તિરથ રામમં સંવંતિ | મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ ગૃહસ્થ પંડિતને વંદન વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઇ. હવે શ્રાવક પંડિત સાધુ જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દષ્ટિએ જ્યારે પ્રકારો મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં . બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દષ્ટિએ આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવ વિનય એવા બે પ્રકારો અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને બતાવવામાં આવે છે. દ્રવ્ય વિનયને બાધ વિનય અને ભાવ વિનયને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી અને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહિ, પણ તે જ વખતે તેઓ - અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. મનોમન ભાવથી ‘આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી વંદન : શ્રી લક્ષ્મીસૂરિ ઉપદેશપ્રાસાદમાં કહે છે: " કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાવું છું, એમના बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः / / કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય?' એવો तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः // ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના હોય. પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ બાધા અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દષ્ટિએ ચાર પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો ભાંગા બતાવવામાં આવે છે: . પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે', (1) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવાનમાં આવે છે તે (2) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. , વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં (3) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઇ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કલિંગી છે, કગરુ છે તેઓના પ્રત્યે અંતરથી (4) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ વગેરેનો ઉપકાર માનવો, તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના વિનયભાવ ન હોવો જોઇએ. ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, કેવળ નિશ્ચય નયની દષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા આવે છે. વર્ગ માં કહ્યું છે : ગા-વંજ-પિત્ત વિનો ત્તિ . પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં, શાનવિનય, દર્શન વિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકારવિનયના, તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના છે. ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દષ્ટિએ વિનય ચાર પ્રકારનો કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે જ્ઞાનદર્શનવરિત્રોપવા અથવા લwાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો શાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દાન્ત આપવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનયચાર પ્રકારનો . કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, બતાવ્યો છે:
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy