Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 147
________________ ૧૫ તા. ૧૬-૧૨-૯૭ પ્રબુદ્ધજીવન બાંધું ન હું કોઇને, ન કશાથી હું બંધાઉં; એવો જ બીજો એક મંત્ર છે... હણું ન હું કોઈને, ન કશાથી હું હણાઉં, % ણમો ણં વંદણ આનંદ વેઅણ ડારું ન હું કોઇને, ન કશાથી હું ડરું; વંદન થાઓ આનંદ વેદનને જેના ગર્ભમાં, પરમ શિવત્વ, પરમ - સામગ્રી સહ તું આકાશમાંથી એજ રહું, જેથી મુજ કેવળજ્ઞાન પ્રગટાવે. પ્રશાંતભાવ, પરમ પ્રકાશભાવ છે. અનંતા સિદ્ધ ભગવંતો એટલે માત્ર એક જ આનંદઘન તત્ત્વ. તે ભાવે સિદ્ધ ભગવંતને ભાવવાથી જડ તું આકાશને ચેતન હું વંદુ, આશા હૈયે હું તારા સુત” એજ રાખું; નિર્વિકલ્પકતા શીઘ આવે છે. માટે અનંતા સિદ્ધ ભગવંતોને માત્ર એક ચિદાદિત્ય બની ચિદાદર્શ બનું, ચિદાદર્શ બની ચિદાકાશ બનું; આનંદ વેદન રૂપ ચિંતવી મન મગ્ન થઇ જવું, રમમાણ બની જવું. ચિદાકાશ બની ચિદાનંદ વેદું, ચિદાનંદ વેદું, ચિદાનંદ વેદું. “સ”, “ણું”, “મો'.-“ૐ ણમો સં' આ પણ “' પર આધારિત ચિદાનંદને અનુલક્ષીને એક મંત્ર છે... એક સ્વતંત્ર મંત્ર છે. પંચાક્ષરનું ધ્યાન ધરતાં ધરતાં એક દાર્શનિકને વર્ણમાળાના ‘ણ' વર્ણના મહિમાના તથા તેના રહસ્યના દર્શન થયાં. » સહુ આનંદ ચિત્ આનંદ સહુ પ્રત્યેક અંક અને અક્ષરની આકૃતિ હોય છે. ‘ણ'ની આકૃતિ જ “શ”ના મૂળ શબ્દ “સચ્ચિદાનંદ' છે. તો આ વિશ્વમાં સતુ એટલે કે મહિમા સ્વરૂપ છે. અંક અને અક્ષરો (વર્ણ)ની શક્તિ, પ્રભાવ, અર્થ અવિનાશી તત્ત્વ કયું છે? આત્મામાં રહેતી ‘ચિત્ શક્તિ” એ સત્ અને કાર્યસિદ્ધિઓ હોય છે. એ અત્યંત ગુપ્ત અને રહસ્યમય હોય છે. -અવિનાશી તત્ત્વ છે. એ ચિક્તિ જેમાં રહેલ છે તેને તે અનંત રસરૂપ એ ગુપ્ત રહસ્યો સાધકોને સાધનામાં, ધ્યાનમાં, મતિજ્ઞાનના ઉપયોગમાં આનંદવેદન જ આપે છે તે તેનું મહત્ત્વ છે. આમ જેવી રીતે ચિત્ સત્ પ્રાપ્ત થાય છે, એ રહસ્યોનું ઉદ્ઘાટન થાય છે. એ કાંઇ શ્રુતશાસ્ત્રોમાં છે. તેવી રીતે ચિદનું કાર્ય આનંદવેદન એ પરમ સતુ છે. જો ચિનું કાર્ય આલેખાતા નથી. કોઇ પૂર્વના ઋણાનુબંધથી, પ્રકૃષ્ટપુણ્યના ઉદયવાળા આનંદવેદન હોય જ નહિ તો શું હોઈ શકે? બડભાગીને એની સાધનામાં આવાં રહસ્યો ખુલ્લાં થતાં હોય છે અથવા આપણે આત્મા છીએ. પરંતુ વર્તમાનકાળમાં આપણા મૂળ ના છે તો તથાભવ્યતાની યોગ્યતા અનુભવી ગીતાર્થ ગુરુ ભગવંતો સાધકોને સ્વરૂપથી, છકી જઈને તદ્દન ઊંધી-ઊલટી દિશામાં છીએ. આપણી જે ગુમ રાખવાના પ્રતાપૂર્વક આવો વિશિષ્ટ રહસ્યો પ્રગટ કરતાં હોય પ્રોપર્ટી Property-આપણો જે ગુણધર્મ જ્ઞાન છે તેના વિહોણા કદી છે. પણ થયા નથી. આપણું તે જ્ઞાન પ્રતિક્ષણે સુખની જ ઇચ્છા કરી રહ્યું છે. . નમસ્કારમંત્રના પંચ પરમેષ્ઠિના પાંચે પદો ‘ણ'થી શરૂ થઈ “ણ'થી તો સદ્ એવાં ચિદ્રને પણ કોની અપેક્ષા છે? કોની આવશ્યકતા છે? * અંત પામે છે, જેમકે ણમો અરિહંતાણ, ‘ણમો સિદ્ધાણં'.. નમસ્કાર સર્વથા દુઃખના અંતની-દુખાન્તની અને અનંત રસરૂપ સુખવેદનની, 0 મહામંત્રમાં ચૌદ (૧૪) વખત “ણ' વર્ણ પ્રયોજાય છે. એ ચૌદ પૂર્વના ૬ માટે સતનું પણ સતુ વેદન છે. અને તે વેદનમાં પણ વેદનના ત્રણ ભેદ સૂચનરૂપ, ચૌદ ગુણસ્થાનકના નિર્દેશરૂપ કે ચૌદ રાજલોક પાર કરી સુખવેદન, દુ:ખવેદન, અને આનંદવેદનમાંથી જે અવિનાશી અને જવાના ભાવ જવાના ભાવરૂપ કેમ ન હોય ! મુત્થણે અર્થાતુ શક્રસ્તવ સૂત્રમાં પણ અનંત સુખ છે જેને આનંદ કહીએ છીએ તેની જ ઇચ્છા કરે છે. એટલે ? પચાસ (૫૦) વખત “” વર્ણ પ્રયોજાયેલ છે. ૫૦ એટલે પાંચની સતું એવાં જ્ઞાનને પણ સતુ આનંદની જરૂર છે માટે છેલ્લું સૂત્ર આ સંખ્યા. પાંચ જ્ઞાન; પંચમ ગતિ, પંચ પરમેષ્ઠિ સૂચક હોઈ શકે. સચ્ચિદાનંદને બદલે મંત્ર રૂપ “ૐ સહુ આનંદ ચિત્ આનંદ સ’ મૂકેલ નમુત્યુસંમ” સૂત્રનો પણ આગવો મહિમા છે, જે એક જ સૂત્ર ઉપર છે. સચ્ચિદાનંદ શબ્દમાં આનંદ એક વાર આવે છે. આ મંત્રમાં આનંદ લલિત વિસ્તરા' નામનો મહાન ગ્રંથ લખાયેલ છે. તીર્થકર બે વાર આવે છે. આનંદ શબ્દની પૂર્વમાં “સદ્-સતુ' મૂકીને ઉત્તરમાં પછી પરમાત્માની દેશના માગધી ભાષામાં હોય છે અને આગામો તથા પૂર્વે પણ “સત’ શબ્દ પ્રયોજેલ છે. આનંદ શબ્દની પર્વે સન. અને પછી પણ માગધી ભાષામાં લખાયેલ છે. માગધી ભાષામાં “ણ' વર્ણનો. ઉત્તરમાં ‘ચિત્’ શબ્દ કેમ પ્રયોજ્યા? “ચિ મૂકીને પાછું છેલ્લે આનંદ ઉપયોગ વારંવાર આવે છે. સતુ કેમ મૂક્યું? કારણ કે ચિદ્ર સાથે આનંદનો અભેદ સંબંધ છે. ચિદ્ર “ણ'માં ૐ ની આકૃતિનાં દર્શન છે અને ૐ પ્રણવ બીજ છે. વળી એટલે પરમજ્ઞાન જે અદ્વૈત છે, જ્યારે ચિત્ત જેમાં ત’ બેવડાય છે તે તો . અનુનાસિક છે તેથી બિંદુ રૂપે માથે ચઢાવાય છે અને તે વિકૃતિ છે અને તે ઇચ્છા-વિચારણાનું કેન્દ્ર અને સ્મૃતિનું સંગ્રહ સ્થાન નિર્વિકલ્પકતાસૂચક છે; તેમ માથે ચઢવાય છે એ અપેક્ષાએ પવિત્ર અને છે. માટે “ચિ અને ચિત્ત' શબ્દનો ભેદ સમજી લેવો જરૂરી છે. સર્વોચ્ચ છે. અનંતા સિદ્ધ ભગવંતો અશબ્દ છે માટે મૌન છે. “ણ' મૌન સૂચક - જો ચિદૃશક્તિ, ચિભાવ, પ્રકાશ તત્ત્વ હોય નહિ તો કદી વેદન છે. “ણ' પંચ પરમેષ્ઠિપ્રધાન છે. “પણ” નાણ-જ્ઞાન-કેવળજ્ઞાન, હોય જ નહિ. માટે ‘ચિત્અને ‘વેદન’ પરસ્પર અભેદ છે. આનંદ પ્રકાશભાવ સૂચક છે. કેવળજ્ઞાનના પ્રગટીકરણથી નિષ્પન્ન થતાં વેદનનું ‘ચિદ લક્ષણ છે. સ્વક્ષેત્રે આનંદ વેદનનું ‘ચિ’ જે લક્ષણ છે તે જ્ઞાનાનંદ, સ્વરૂપાનંદ, આત્માનંદનું જે વેદન, અનુભાવન છે તે જ ‘ચિદુ’નું લક્ષ્ય કહો કે કાર્ય કહો તો તે આનંદવેદન છે. માટે આ “આનંદ વેઅણ'ને વંદન આ મંત્રથી કરવામાં આવે છે કે જે આનંદ મંત્રરૂપ સૂત્ર મૂક્યું છે. વેદનથી. જીવ અનાદિથી વિખૂટો પડી ગયો છે અને પળે પળે જેને તે આ અંગેના જીવનાનુભવના વ્યવહારિક દષ્ટાંત લઇએ. આપણી ઝંખી રહ્યો છે. સહરાના રણનો તૃષાતુર જેમ પાણીને ઝંખે છે એમ ગમે તે પરિસ્થિતિ હોય આપણે શાંતિ અને સખ જ ઇડીએ છીએ. આનદન ઝખી રહેલ જીવને કેવળજ્ઞાન પ્રગટ થતાં જ આનંદ વેદનની ભોજન-ભોગસામગ્રી જે થાળમાં પીરસાઈ છે તે વિધ વિધ વાનગીઓને 3 અનુભૂતિ થતાં તૃપ્તતા, સંતુપ્તતા, સંતુષ્ટતાનું વદન થાય છે, બત્રીસે કોઠે પહેલાં તો જોઈએ-જાણીએ છીએ અને પછી જીભ ઉપર મૂકતા-કોળિયો દિવા થાય છે, રોમે રોમે, આત્માના એક એક પ્રદેશે જે આનંદ, આનંદ લેતાં વેદના થાય છે ત્યારે વેદન પ્રધાન બને છે અને શેયનું જ્ઞાન ગૌણ થાય છે, જ્ઞાન અને આનંદની જે અભેદ વ્યાપ્તિ થાય છે તે આનંદને આ બને છે. નાકથી વાસ-સુવાસ-સગંધ લઇને પહેલાં તેને જાણી 85) મેત્રમાં નમસ્કાર કરવામાં આવેલ છે. અને પછી માણીએ છીએ ત્યારે જાણવાનું ગૌણ અને માણવાનું પ્રધાન આ મંત્રના, આયંબિલ કે એકાસણનું તપ કરવાપૂર્વક અઢાર બની રહે છે. એ જ પ્રમાણે કાનથી સંગીત સાંભળવાના વિષયમાં તેમ દિવસનું મૌન ધારણ કરી શક્ય તેટલા અસંગ એકાન્તમાં રહી એક લાખ આંખથી સૌદર્ય દર્શન, ત્વચાથી ભુલાયમ સ્પર્શદિ બાબત ઘટે છે. જાપ જપીને થતી અનુભૂતિ માણવા જેવી છે. (સંકલનઃ સૂર્યવદન ઝવેરી) (ક્રમશઃ) ન કરી પરસ

Loading...

Page Navigation
1 ... 145 146 147 148