________________ પ્રબુદ્ધ જીવન તા. 16-9-97 વૃક્ષને સ્પર્શવું એટલે... || ડૉ. ગુલાબદેઢિયા મૂળ તત્ત્વો પાંચ છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આપણે અંગારદઈએ. વૃક્ષ પ્રાણવાયુ છે. જેની પાસે જે હોય તે દે. વૃક્ષને પાંચે તત્ત્વોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. મનુષ્ય એ પંચ તત્ત્વોની બનાવટ ખુલાસાવાળી જગા જોઈએ. પોતાની અગણિત પર્ણનાસિકાથી એ છે. અહીં બનાવટ શબ્દનો અન્ય અર્થ અભિપ્રેત નથી. મનુષ્યમાં આ શ્વસનક્રિયા કરે છે. પવન પણ પાંદડે આવી બેસે છે. હીંચકો ખાય છે. તત્ત્વો આરોપિત ભલે કરેલાં છે પણ એ શોધવાં પડે. શોધવા માટે વધુ ફૂલગલીમાં લટાર મારે છે. વૃક્ષ એને પુષ્પગંધની ભેટ ધરે છે. સુગંધ વિચારવું પડે. તર્ક જોડવો પડે. વાતને થોડી અગમ્ય પણ બનાવવી પડે. હવાનો શૃંગાર બને છે. પર્ણ ડોલે છે તે જોઈ પવનની પ્રતીતિ કરીએ જે ન સમજાય તેને અઘરું બનાવી દેવું એ સહેલું છે. છીએ. વૃક્ષ એ પંચ તત્ત્વોનું ખરું વારસદારપણું જાળવે છે. વૃક્ષમાં તો એ આકાશ સાથે વૃક્ષને ધરતી જેવો જ આત્મીય સંબંધ છે. વૃક્ષની દષ્ટિ મૂળ પંચ ભૂતો ઝટ દેખાડી પણ શકાય છે. મનુષ્યમાં જે તત્ત્વો અગોચર હંમેશાં ગગનગામી હોય છે. એ આકાશ તરફ ગતિ કરે છે, ધરતીમાં છે, તે વૃક્ષમાં તો ગોચર છે, સન્મુખ છે, સ્પર્શવગાં છે. મૂળિયાં રાખીને, માનવીને આકાશ ગમે છે. ત્યાં એ ઊડવા ઇચ્છે છે. મનુષ્યમાં પૃથ્વી તત્ત્વ ક્યાં શોધીશું? એ તો પૃથ્વીથી, જમીનથી પણ આકાશ માનવીને નિહાળવાની વસ્તુ નથી લાગતી. વૃક્ષ આકાશ અળગો રહેવા ઈચ્છે છે. એનું ચાલે તો એ ધરતી પર પગ ન ધરે, એને નીચે જ ઊભું રહે છે. એને અન્ય છાપરા કે છત્રની ટેવ નથી. આકાશ ઘરતીની ધૂળ નથી ગમતી, આપણે ધૂળમાં રમીરમીને મોટા થયા છતાં સાથે કોઈ અંગત વાત કરવી હોય તો વૃક્ષ પોતાના એલચી પંખીઓને કંઈ ન થયું. આજના બાળકોને ઘુળની એલર્જી થઈ જાય છે. શહેરનો આકાશમાં મોકલે છે. પંખીઓ ખરેખર તો આકાશ અને વૃક્ષના માણસ તો ધરતી ને માટીથી અલગ રહેવા પ્રયત્ન કરે છે. એનો પગ સંદેશવાહક છે, ખેપિયા છે, હલકારા છે. વૃક્ષ પ્રતિદિન પ્રાત:કાળે ધરતીને સીધેસીધો નથી સ્પર્શી શકતો. વચ્ચે પાદત્રાણા આવે છે. પંખીઓને ટહુકા આપે છે. સંધ્યાકાળે એ ટહુકા પાછા માગે છે. પ્રત્યેક વૃક્ષને ધરતી વગર કલ્પી શકો ? ઘરતી એની જનની છે. એ ઉખાન a 5 પંખી નભ સાથેની એકાદ ખાનગી વાત તો વૃક્ષને સંભળાવે જ છે. વૃક્ષ ધરતીપુત્ર છે, ભૂમિપુત્ર છે. એ પાર્થિવ છે. ક્ષિતિજ પણ એ જ છે. એ છે 5 ડોલી ડોલીને હા-ના નો સંકેત કરે છે. તાપ, ચાંદની, વર્ષા અને ઝાકળ ધરતી ઉપર જ આજીવન ઊભું રહે છે. ધરતીને વળગીને રહે છે. એનો જ નભયાવ૫તનું વૃત આચમન કરે છે. અંશ ધરતીની અંદર રહે છે. ધરતી એની અન્નદાતા છે, એ પૃથ્વીપુત્રમાં વિશાળતા, ઉદારતા અને નિર્લેપતા એ આકાશ તત્ત્વનાં ગુણવિશેષ પૃથ્વીતત્ત્વ તો હોય જ ને ! એ માતાના ખોળામાં ઊભું રહે છે માટે એને છે. એ ગુણ વૃક્ષને વારસામાં મળ્યાં છે. શિશિર-વસંતમાં કાર્ય કરવું પણ અન્ય કોઈના આધારની, ટેકાની જરૂર નથી રહેતી. કોઇ વૃક્ષે ધૂળથી અચલ નિર્લેપ રહેવું એવું વૃક્ષને આકાશ સિવાય કોણ શીખવી શકે? બચવા બૂટ-ચપ્પલ પહેર્યો છે કે ! કોઈ વૃક્ષને ધૂળની એલર્જી થયાનું વૃક્ષ વચાડથી અલપઝલપ આકાશ કદી નિરખ્યું છે ! એ સુખ કેવું સાંભળ્યું છે ! તો પછી? નકશીદાર હોય છે ! મનુષ્યમાં પાણી તત્ત્વ તો છે જે એ સ્વીકારવું પડે. એને પાણી વગર પંચતત્ત્વો વૃક્ષમાં 2 સંતાકૂકડી રમ્યા કરે છે. પૃથ્વી અને આકાશ ચાલતું નથી. માનવી પાણી પીએ છે, પણ બીજ કંઇ પીવા મળે તો બન્ને પ્રત્યે વૃક્ષને ભારોભાર આકર્ષણ. પાણી પણ પંડમાં રાખવું અને પાણીને પસંદ નથી કરતો. માણસ તો પાણી બતાવવા જાય છે પણ પછી હુતાશન પણ સમાવવું. આકાશ પેઠે સ્થિર અચળ રહેવું અને પવનસંગ પાણીમાં બેસી જાય છે. વૃક્ષ માટે પાણી એ જ જીવન છે. એ પાણી પીએ ડોલવું. મૂળ પાણી ભણી દોટ મેલે તો શાખા પ્રકાશ ભણી વળે. એમને છે, પાણી ખાય છે. મૂળ એ જ કાર્ય કરે છે. વૃક્ષમાં રસ રૂપે પાણી તત્ત્વ એ કોણ શીખવતું હશે? હોય છે. મૂળથી ફળ સુધી પાણી ફરતું રહે છે. એ નાતો વૃક્ષના મૃત્યુ અગ્નિ તત્ત્વ પૃથ્વી પર પહેલો મુકામ વાંસ અને અરણીમાં કર્યો બાદ પણ અતૂટ રહે છે. એ પાણી પર ત્યારે તરી શકે છે, જ્યારે પીવું , હશે. એ ઘસાય ત્યારે અગ્નિ આળસ મરડે છે. ચકમકમાં અગ્નિ ખરો, જોઈએ ત્યારે એણે પાણી પેટ ભરીને પીધું હોય છે. પણ એ પરાવલંબી. વાંસ ને અરણીમાં સ્વાવલંબી. વૃક્ષમાંથી પાણી ગયું કે કાષ્ટ બની જાય છે. ત્યારે અગ્નિ તત્ત્વ એને કાષ્ટ રૂપે વૃક્ષ પાણી પર તરે અને અન્યને તારે. અગ્નિના અંકમાં બાળી શકે છે. વૃક્ષ અગ્નિ તત્ત્વ લઈને ઊભું તો હોય છે. સૂર્ય એને રોજ અગ્નિ બની ઝળહળે. પછી રાખની પછેડી ઓઢી સૂઇ જાય. થોડું થોડું અગ્નિ આપતો હશે. કાષ્ટ અગ્નિને પોતાની જાત સમર્પી દે વૃક્ષના વિરોધાભાસ પણ વૃક્ષશાહી છે!તાપ લેવો પણ છાંયો દેવો. છે. ત્યારે એ પોતે આગનાં વાઘાં ધારણ કરે છે. છેલ્લે રાખ જેટલા શેષ ઉન્નત-ઉદગ્રીવ બનવું પણ સફળ થયે નમ્ર બની ઝૂકવું. થતાં એને આવડે છે. ક્યારેક તો કોઇનો જઠરાગ્નિ શાંત કરવા કાષ્ટને ભૌતિકશાસ્ત્ર કહે છે કે કોઈ પદાર્થ નાશ નથી પામતો પણ પોતાને અગ્નિમાં શાંત થઇ જવું પડે છે ઈધણ રૂપે. માનવીમાં અગ્નિ પરિવર્તન પામે છે. વૃક્ષમાંથી પાણી તત્ત્વ ગયું કે એ લાકડું થયું. લાકડું તત્ત્વ તો ભરપૂર છે જ. જે ક્રોધ રૂપે આજીવન દર્શન દીધા કરે છે અને બળે ત્યારે ઘણો ભાગ અગ્નિ બની જાય, રાખ પાણીમાં કે ધરામાં જઈ સ્વ અને પરને દઝાડે છે. આવા અગ્નિ તત્ત્વવાળા માનવીના મૃત દેહને ઠરે. ધૂમ્રસેર આકાશમાં વિલીન થાય . વૃક્ષના પંચ તત્ત્વો આમ મળતાં દાહ દઈએ છીએ ત્યારે એનું સ્વજન કોણ બને છે? ‘તારી ભેળાં બળશે ને વિખેરાતાં દેખાય છે. વનનાં લાકડાં'.. માનવીને પંચ મહાભૂતનું પૂતળું તો કહે છે પણ વૃક્ષ એ પંચ તત્ત્વનું વાયુ તો વૃક્ષમિત્ર છે. વૃક્ષની રગેરગમાં વાયુ છે. એ પવનની સંગ સજીવન રૂપ છે. એક વૃક્ષને હું સ્પણું છું ત્યારે આકાશ, પાણી, પૃથ્વી, ઝૂમે છે. ડોલે છે. મનુષ્યની જેમ શ્વાસોચ્છવાસ કરે છે. ભાષા બનાવનાર વાયુ અને અગ્નિને સ્પર્શી રહ્યો છું. આમ તો પાંચે તત્ત્વો એકમેકના હંમેશાં પોતાના પક્ષમાં શબ્દો ઘડે છે. વૃક્ષ શ્વસે તે “અંગારવાયુ' ને થોડાઘણા વિરોધી, પણ વૃક્ષમાં સૌ વૃક્ષ બનીને રહે છે. આપણે શ્વસીએ તે “પ્રાણવાયુ' ! પરંતુ ન્યાય તો અહીં પણ છે જ વળી. ન : જીટર માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંય મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ (પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી. રોડ, ફિોન -3820296, મુદ્રણસ્થાન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, 19, ખડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૮. લેસરટાઈપસેટિગ " છે. 1 tbsiીય 250: Me ek E 'Pa