________________ - પ્રબુદ્ધ જીવન તા. 16-10-97 चतुर्धा विनयः प्रोत्कः सम्यग्ज्ञानादिभेदतः / સમ્યગુજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય धर्मकार्ये नरः सोऽर्हः विनयावतपोचितः // છે. જ્ઞાનાચારના આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યગુન્નાનાદિભેદ પ્રમાણે છે. જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે: જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય काले विणए बहुमाणे उवहाणे तह अनिन्हवणे / वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो // આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છેઃ (1) જ્ઞાનવિનય; (2) દર્શનવિનય, (3) ચારિત્રવિનય અને (4) કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહનવપણું, વ્યંજન, અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર ઉપચારવિનય. છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની સવિગત છણાવટ કરવામાં આવી આચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો છે. ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते। ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, ચૂંક तवविणओ य चउत्थो उवयारिओ विणओ // લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ વિશેષાવશ્યકભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું બતાવવામાં આવ્યો છે જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. રોવિયાવિનો નિમિત્તે શા શાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષા, નિંદા, ભર્લ્સના भयविणय मुक्खविणओ विणओ खल पंचहा होई // ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અઘિકું કહેવાનો પ્રયત્ન ન કરવો ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઔપપાતિકસત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે: ઈર્ષાભાવ ન રાખવો જોઇએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ - સત્તવિ વિના પUરે તે નહીં જ થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી णाणविणए, दसणविणए चरित्तविणए, . શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઈને અવળો અર્થ ન કરી मणविणए, वयणविणए, कायविणए, બતાવવો જોઈએ, અર્થ વગરનો વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઇએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની लोगावयारविणए / આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઇએ. (વિનય સાત પ્રકારનો છે, જેમ કે (1) જ્ઞાનવિનય, (2) દર્શનવિનય, (3) ચારિત્રવિનય, (4) મનવિનય, (5) વચનવિનય, - જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થકરોએ (6) કાયવિનય અને (7) લોકોપચારવિનય. આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની શાન-શાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. - દષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપદેશપ્રાસાદ”માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છેઃ ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः / વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि / / ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી નુકશાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી વગેરે પ્રકારનો વિનય આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશમનો પ્રત્યે, છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય પણ સમજી લેવાનો છે. પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી શાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિનયેન કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, શોખ - એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહિ. એવી વિદ્યાનું મૂલ્ય ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને ઓછું છે. વિનય વિનાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દષ્ટાન્ત એ લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંતર પ્રકારમાં માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય ોય તો હૃદયમાં અને ચિત્તમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એક સાથે પણ છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે, અનુમાન સાચાં પડે છે, સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે અને