Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 120
________________ પ્રબુદ્ધજીવન તા. ૧૬-૧૧-૯૭. અપેક્ષાએ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થતી શકાતું નથી, દશ્વર, કેવળજ્ઞાન--સ્વરૂપ એશ્વર્ય I પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ) એકાકાર : સર્વ શેય કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં કેવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન શેયાકાર રૂપે પરિણમતું નથી પણ પોતે સાકાર-નિરાકાર આદિ પાંચ ભેદથી પોતામાં જ રહે છે. પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે. એક જ કેવળજ્ઞાનની સમજ અવસ્થામાં, એક જ રૂપમાં, એક જ સ્વભાવમાં, એક જ આકારમાં એવું આકાર એટલે આકૃતિ (૧) આકાર હોય તો સાકાર (૨) આકાર ને એવું સદા સર્વદા એકરૂપ રહે છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાન એકાકાર ન હોય તો નિરાકાર (૩) સર્વરૂપ હોય-સર્વનો આકાર લે તો સર્વાકાર છે. છદ્મસ્થ જ્ઞાનીનું જ્ઞાન જેમ શેયમાં ડૂબે છે અને શેય પાછળ તણાય (૪) નિત્ય એક જ આકાર હોય તો એકાકાર અને (૫) કોઈ આકાર જ છે તેમ ન થતાં કેવળી ભગવંતનું કેવળજ્ઞાન જ્ઞાનમાં જ લીન રહે છે. ન હોય-અસર જ ન હોય તો શૂન્યાકાર, આકારની અપેક્ષાએ એટલે કે અર્થાતુ શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે તે અપેક્ષાએ સાકાર, નિરાકાર, સર્વકાર, એકાકાર અને શૂન્યાકાર એ પાંચને સાથે પણ કેવળજ્ઞાન એકાકાર છે. ' લઇ જે કેવળજ્ઞાનને સમજીએ તો જ્ઞાન એ કેવળજ્ઞાન છે કે નહિ તેનું સાકાર : નિરાકાર: ઉપર જણાવ્યા મુજબ કેવળજ્ઞાન એક જ સીકરણ થઇ શકે અને કેવળજ્ઞાનની પરિપૂર્ણતાની સાચી સમજણ રૂપમાં, એક જ આકારમાં એક કાર હોવાથી પણ કેવળજ્ઞાન નિરાકાર થાય. છે. આ જ્ઞાનમાં આકાર બદલાતા નથી અને એક જ આકાર સદા રહે સાકાર કેવળજ્ઞાનમાં સર્વ શેય પ્રતિબિંબિત થાય છે. શેય તેના માટે નિકાર તળી કેવળજ્ઞાન સ્વયં અરપી અમર્ત હોવાથી પોતાના જોયાકારમાં જ્ઞાતા એવાં કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પ્રતિબિબિત શકાતું નથી. દશ્યરૂપ નથી અને અનંત શેય વચ્ચે પણ એક, એતિ, થાય છે. આ અપેક્ષાએ અર્થાતુ શાતાના જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં અનોખ.નિરાળું રહે છે. તેથી પણ તે નિરાકાર છે. નિરાકાર જ્ઞાન એટલે શેયના શેયાકારની અપેક્ષાએ કેવળજ્ઞાન સાકાર છે.વળી કેવળજ્ઞાન એ એક જ સમયે અનાદિ-અનંત વિશ્વ સમગનું દર્શન-જ્ઞાન જે કેવળજ્ઞાન વિશેષ ઉપયોગ હોવાના કારણે સાકાર છે. વળી કેવળજ્ઞાની જ્યાં સુધી છે. તેરમા અને ચોદમાં ગુણસ્થાનકે હોય છે ત્યાં સુધી સદેહે ભૂમિતલ ઉપર સાકારઃશૂન્યાકારઃ સર્વ શેય, જ્ઞાનમાં-કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત વિદ્યમાન હોય છે. એ દષ્ટિએ સયોગી કેવળી અવસ્થા સાકાર હોવાથી , થવા છતાં તે શેયની કેવળજ્ઞાન કે કેવળજ્ઞાની ભગવંતની તે કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનનો તથાભવ્યતાનુસાર જન સહજાનંદાવસ્થા, વીતરાગતા, નિર્વિકલ્પકતા, સર્વજ્ઞતાને કોઇ બાધા સમુદાયને લાભ મળે છે તે અપેક્ષાએ સાકાર છે.' (અસર) પહોંચતી નથી. તેમ પ્રતિબિંબિત થતાં બિષ્યને-શેયને પણ. કેવળી ભગવંત કે કેવળજ્ઞાનથી કોઈ બાધા (અસર) પહોંચતી નથી. નિરાકારઃ સર્વકાળના સર્વક્ષેત્રના સર્વ શેય તેના સર્વ ભાવ સહિત ટકમાં નથી તો કેવળજ્ઞાન શેયથી બાધિત થતું કે નથી તો કેવળજ્ઞાન, કેવળી ભગવંતના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતો કેવળજ્ઞાન કે શેયને બાધા પહોંચાડતું. આ જ કેવળજ્ઞાનની અવ્યાબાધિતતા છે, કેવળજ્ઞાની કોઇપણ શેયના આકાર રૂપે પરિણમતી નથી અને અન્યને કોઇ અન્ય કમમાં ઉમેરો કે શૂન્યને કોઈ અન્ય કમમાંથી બાદ કિવળજ્ઞાન તેમ કવળજ્ઞાની એના એ જ, એવો ને એવા જ રહે છે તે કરો તો શૂન્ય શૂન્ય જ રહે છે અને તે રકમ તેની તે જ રહે છે. આવું જે અપેક્ષાએ, કેવળજ્ઞાન સહજાનંદ સ્વરૂપાવસ્થામાં સદા સર્વદા કેવળજ્ઞાનનું અવ્યાબાધપણું અસર અભાવ છે તે કેવળજ્ઞાન શૂન્યાકાર સ્વરૂ૫રમમાણ જ રહે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાન નિરાકાર છે. ઉપરાંત છે એમ સચિત કરે છે. થર્મોસ કે જેના બે સ્તરની વચ્ચે શૂન્યાવકાશ કેવળજ્ઞાન દેખી શકાતું ન હોવાથી-દશયમાન ન હોવાથી, સ્વયં અરૂપી, કરવામાં આવ્યો છે તેવાં થર્મોસમાં રાખવામાં આવેલ ગરમ કે ઠંડો પદાર્થ અમર્ત હોવાથી, ક્ષાયિક (જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા સય) જ્ઞાન તેવો જ ગરમ કે ઠંડો રહે છે અને તેને બહારના વાતાવરણની ગરમી કે હોવાથી નિરાકાર છે. અનંતા પ્રતિબિંબિત થતાં શેય વચ્ચે અનંતમાં ઠંડકની અસર થતી નથી તેમ થર્મોસમાંના પદાર્થની ગરમી કે ઠંડકની એક જ છે. એ કર્મ નિરપેક્ષ જ્ઞાન હોવાથી અરૂપી છે. બારના વાતાવરણને અસર પહોંચતી નથી. એવું જ અવ્યાબાધપણું ' કેવળજ્ઞાનનું છે. કેવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન એવું ને એવું જ રહે - * સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ દ્રવ્યો અર્થાત્ સર્વ શેય તેના છે અને એનું એ જ રહે છે. As it is for ever તે કેવળજ્ઞાનનું સર્વભાવ સહિત કેવળી ભગવંતના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે શૂન્યાકારપણું છે. તે અપેક્ષાએ કેવળજ્ઞાન સર્વીકાર છે. આમે કેવળી ભગવંતનું કેવળજ્ઞાન | સર્વ કેવળજ્ઞાની ભગવંતો કેવળજ્ઞાનના ઉપયોગથી વિશ્વરૂપ વિશ્વાકાર-વિશ્વમતિ છે. અનંત વચ્ચે એક, પણ પાછો એક અનંત રૂપ વિશ્વમર્તિ છે કારણ કે કેવળજ્ઞાનમાં સમગ્ર લોકાલોક ઝળહળે છે જ્યારે એકોઅનંત છે. અનંતરૂપ પરિણમનમાં અભેદતા છે. (૧) જીવે જીવની આકાશમાં અવગાહના લઈ રહેલાં તેમના આત્મપ્રદેશો એ દેશમૂર્તિ અભેદતા સજાતીય અભેદતા છે. (૨) વિજાતીયદ્રવ્યો પણ પ્રતિબિંબિત છે-દેશાકાશમૂર્તિ છે. થતાં હોવાથી વિજાતીય અભેદતા છે. (૩) સર્વ કાંઇ સમકાળ યુગપદ આમ કેવળજ્ઞાન સાકાર, નિરાકાર, એકાકાર, સર્પાકાર અને પ્રતિબિંબિત થાય છે તેથી કાળ અભેદતા છે. અને (૪) નિરાવરણ થયેલ શૂન્યાકાર છે. માટે જ સ્વયંસિદ્ધ છે. અને સર્વપ્રમાણ છે. કેવળજ્ઞાન જ સર્વ સ્વગુણ પર્યાયો સમકાળ કેવળજ્ઞાની ભગવતના સર્વ આત્મપ્રદેશે પ્રમાણ છે એ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામીજીના સ્તવનમાં સમરૂપ વિદ્યમાન છે. છબસ્થની જેમ અમુક આત્મપ્રદેશે સુખવેદન, : અવધૂત યોગી શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે કે... અમુક આત્મપ્રદેશે દુ:ખવેદન, જુએ કાંઇ, સાંભળે કાંઇ, અને મનમાં વિચારે કાંઇ એવું નથી. કેરીમાંના કેરીનો રસ, છોડું, ગોટલો એવી ભિન્ન નય નિક્ષેપે રે જેહ ન જાણીએ જિહાં પ્રસરે ન પ્રમાણ. ભિન્ન અવસ્થા નથી. પોતે પોતાને પોતામાં રહીને સ્વયંમાં આખા ઘાતકર્મના ક્ષયથી નિષ્પન્ન થતા વીતરાગાદિ ચાર વિશ્વને, સમગ્ર આકાશને સર્વ કાંઈ સાથે સમાવી લે છે, પ્રતિબિંબિત વિધેયાત્મક વિશેષણથી કેવળજ્ઞાનની સમજ : કરે છે, તે વિશ્વ વ્યાપકતા-સર્વવ્યાપીતા છે. એ જ કેવળજ્ઞાની પૂર્ણતત્વખંડિત થતાં ચીજવસ્તુ અનેક ભેદે, અપૂર્ણ સ્વરૂપે, ખંડિત ભગવંતના કેવળજ્ઞાનની અદ્વૈતતા છે. શેય-જ્ઞાન તે કેવળજ્ઞાન સ્વરૂપે પરિણમે છે. જેમ એક અખંડ બોટલ-શીશો તૂટી જતાં સહુથી

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148