________________
તરીકે સ્વીકારતા થયા છે.
નિર્ભેળ નિર્દોષતા, થનગનતા તરી
પ્રબુદ્ધજીવન
'તા. ૧૬-૧૦-૯૭ ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી શકાય? તત્ત્વવેત્તાઓ ભલે યુવાનીને અપનાવવાની જરૂર છે; જેથી સંઘર્ષ ટાળી શકાયને સંવાદ સાધી શકાય. કાચું ફળ અને વૃદ્ધત્વને પાકેલું મિષ્ટ રસદાર ફળ ગણતા હોય...પણ “ન હોવું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ' કે અંગ. વાસ્તવિકતા અતિ કપરી છે. હવે તો વૃદ્ધો પણ વૃદ્ધત્વને એક નવા રોગ 'ગલિત પલિત મુંડ દર્શનવિહીન જાતઃ તુંડમુ ! ના નાદથી કાનને ભરી. તરીકે સ્વીકારતા થયા છે. પ્રત્યેક અવસ્થાને પોતાનું આગવું ગૌરવ ને દેવાની કશી જ જરૂર નથી. રોદણાં રચે પ્રશ્નો હલ થતા નથી. સમાજ, મહત્ત્વ હોય છે. બાલ્યાવસ્થાની નિર્ભેળ નિર્દોષતા, થનગનતા સેવાભાવી સંસ્થાઓ કે સરકાર, કરે યા ન કરે પણ વ્યક્તિએ પોતે યૌવનની આભ-આંબતી સ્વપ્નસૃષ્ટિ, પ્રૌઢાવસ્થાની સમતાભરી જીવનની શરૂઆતથી જ પોતાના ભાવિ જીવનનું વાસ્તવિક આયોજન સમજ, વૃદ્ધાવસ્થાની અનુભવ-વૈવિધ્ય ઓપતી પ્રૌઢ (Realistic Planning) કરી રાખવું જોઈએ. કુટુંબના અન્ય સભ્યોને વિચારસરણી-માનવીના સર્વાગીણ વિકાસમાં પ્રત્યેક અવસ્થાની દોષ દેવાનો કશો જ અર્થ નથી. જીવન જીવવાની પણ એક કલા છે ને
અનિવાર્યતા છે જ, બલ્ક આ સર્વનો સુભગ સંવાદ એટલે માનવ શાસ્ત્ર પણ. શરીરવિજ્ઞાન, આરોગ્યશાસ્ત્ર, પોષક આહાર-શાસ્ત્ર, સભ્યતા અને સંસ્કૃતિની આગેકૂચ. વૃદ્ધોએ જમાનાની નિજી ઘરેડમાંથી વૃદ્ધાવસ્થાના કેટલાક રોગો ને એના ઉપચાર વગેરેની પ્રાથમિક માહિતી બહાર નીકળી જડતા ને જક્કીપણાની શૃંખલામાંથી મુક્ત થઇ નવાં ઘરાવનારને ઘણી બધી રાહત રહેતી હોય છે. જમાનાને અનુરૂપ બનવાની થોડીક લવચીકતા (flexibility)
આતથી જ પોતાના ભાવિ જ
ઇચ્છાય એમળતી પણ કરી રહી છે, તો રમળેલા
છે
ની અદાથી સાચવી રાખવાની જઈશું. માટે મળેલાને લઇનનું મૂલ્ય વધે કે જેના દ્વારા
‘નથી-નથી'નો પ્રતિધ્વનિ
પૂ. આચાર્યશ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ એક સનાતન નિયમ છેઃ મળેલી ચીજનો જો સદુપયોગ ન થાય, તમે “નથી નથી' આ જ શબ્દો જો રોફપૂર્વક સંભળાવ્યા કરશો, તો તો એ ચીજની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તેમજ એનો સદુપયોગ થતો તમારા માટે પણ મારી જેમ જ “આપો-આપો'ની યાચના કાકલૂદીભર્યા રહે તો એ ચીજ પુનઃ પુનઃ સુલભ બની રહે છે.
સ્વરે કરવાના દુઃખના દહાડા વહેલા કે મોડા આવ્યા વિના નહિ રહે. આપણને ઘણી ઘણી મૂલ્યવાન ચીજો વારસામાં મળી હોય છે. અને યાચકને શ્રીમંત પાંચપચ્ચીસ રૂપિયાની મદદ કરી શકે, જ્યારે આપણી ઇચ્છા ય એવી જ રહે છે કે, એ ચીજો આપણી પાસે ટકી રહે શ્રીમંતને તો યાચક એવું મૌન-માર્ગદર્શન આપતો હોય છે કે, એનું તેમજ આપણને વારંવાર મળતી પણ રહે. આપણી માન્યતા એવી પણ મૂલ્ય-રૂપિયા-આનામાં અંકિત જ ન થઈ શકે. શ્રીમંતે ગરીબને આપેલા હોય છે કે મૂલ્યવાન ચીજોને છૂટથી આપતા રહીશું, તો એનો પૂરવઠો થોડા દાનનું મૂલ્ય વધે કે જેના દ્વારા શ્રીમંતની શ્રીમંતાઈ ભવિષ્યમાં પણ ખાલી થઈ જશે અને એનાથી આપણે રહિત બની જઈશું. માટે મળેલાને લગભગ સુરક્ષિત બની રહે, એવા ગરીબે આપેલા માર્ગદર્શનનું મૂલ્ય કંજુસની અદાથી સાચવી રાખવા આપણે મથતા હોઈએ છીએ. પણ વધે? આનું પરિણામ વિપરીત આવતું હોય છેઃ મળેલું, મેળવેલું આપણી પાસે “આપો-આપો” આવું બોલવું પડે એ જો મનગમતી ચીજ ન હોય ટકી તો રહેતું નથી, પણ ભવિષ્યમાં એની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તો “નથી-નથી આવો શબ્દોચ્ચાર તો જરાય મનગમતો ન હોવો
માનવને જીવનમાં ઘણી બધી ચીજો મળી હોય છે. એમાંની જ એક જોઇએ. “આપવાની એક પણ તક જે જતી ન કરે, આવી તકને જે ચીજ “સંપત્તિ' છે. માનવ પોતાના ૧૦ પ્રાણ ઉપરાંત આ સંપત્તિને તાકતો ફરે, એના માટે કદી પણ “આપો-આપો' એવું બોલવાનો દહાડો અગિયારમો પ્રાણ ગણતો હોય છે. સંપત્તિ ઉપર એને એટલો બધોનેહ- ન આવે. ‘લો-લોએમ જે કહે, એને પણ બધા “લો-લો' એવી વિનંતિ ઘેલછા હોય છે કે, જેથી ‘અગિયારમા પ્રાણ” તરીકેની હદ બહારની કરે. “નથી-નથી' એમ જે કહ્યા કરે, એના ભાવિજીવનમાં મહત્તા સંપત્તિને આપતાં એને સંકોચ પણ થતો નથી.
“નથી-નથી'ની જ બોલબાલા હોય. માટે યાચકનું ભયંકર ભાવિ જેણે - સંપત્તિ એકનશો હોવાથી માનવને સંપત્તિનો સુકાળ ભાન ભૂલાવી સર્જવું ન હોય, એણે “દાતા' તરીકેના વર્તમાન-સંજોગોને સફળ બનાવી - દે છે. એથી સુકાળમાં ભાન ભૂલો બનેલો માનવ દુકાળથી પીડાતા દેવામાં જરાય ઉણપ દાખવવી ન જોઇએ. 'ગરીબની અવદશાનો વિચાર સુદ્ધાં કરી શકતો નથી. અને આંગણે આપીશું તો આપનારા મળશે અને “ના” પાડ્યા કરીશું, તો ના આવેલા યાચકની માંગણીને તિરસ્કારી નામના નિષ્ઠુરતાપૂર્વક પાડનારાજભટકાયા કરશે! આ જાતની લોકવાયકા પણ આ જ વાતને નથી-નથી”નો જવાબ એવી રીતે વાળે છે કે, જેથી ઘવાયેલા યાચકને સાવ સાદા-સરળ શબ્દોમાં ધ્વનિત કરે છે. હતાશ હૈયે પાછા ફરવું પડે. આજદુખદ ઘટનાને એકસંસ્કૃત સુભાષિતે શ્રીમંતાઈ સાંપડ્યા પછી, સંપત્તિનો સદુપયોગ કરવાની પળ ખૂબ જ સુંદર શબ્દોમાં રજૂ કરી છે:
- આવ્યા પછી પણ જે સામે ઊભેલા યાચકની જેમ દરિદ્ર જ રહેવા માંગે માણસને “નથી-નથી' એવું કહેવાનો જે અભ્યાસ થઇ પડ્યો હોય છે, એ શ્રીમંત સાચેસાચ વહેલો-મોડો દરિદ્ર બનવાના માર્ગ પર પગરણ છે એ જ અભ્યાસ એક દહાડો એના વિપાકમાં પલટાય છે કે, એણે માંડે છે. શ્રીમંત જો સંપત્તિ સાચવવાના મોહમાં યાચકને ધક્કો મારે છે, આપો- આપો' એવું કહેવાનો વારો આવે છે. “નથી-નથી' આ તો ખરેખર એ કારમી ગરીબાઈને જ નિમંત્રે છે. શ્રીમંત જો સંપત્તિની ધ્વનિનો “આપો-આપો' એ પ્રતિધ્વનિ છે. “નથી-નથી' આ થોડી ઉપેક્ષા કરીને ગરીબને સાચવી લે છે, તો એ ખરેખર સંપત્તિને અને વર્તમાનકાળનો “આપો-આપો' આ ભાવિકાળ છે. ટૂંકમાં પોતાના ભવ્ય ભાવિને આબાદ સાચવી લે છે. આ સંદર્ભમાં દાનના નથી-નથી’નાં વવાયેલાં બીજ “આપો-આપોનો બાવળિયો બનીને માર્ગે સંપત્તિ ઉપરાંત સૌભાગ્યની પરંપરાની પણ સુરક્ષા છે, કંજુસાઇના એવા ડંખે છે કે, જેથી માણસ લોહીલુહાણ બની જાય.
માર્ગે દેખીતી નજીવી સંપત્તિ રહ્યા હોવા છતાં ભાવિ સૌભાગ્યની તો દાતા અને યાચક આ બે વચ્ચેનો સંબંધ વિચારવા જેવો છે. દાતા બેફામ ઉપેક્ષા જ છે. આટલું સમજી લઇએ, તો એ સુભાષિત આપણા તો યાચકને થોડી ઘણી મદદ કરીને બહુ બહુ તો એનો દિવસ સુધારી માટે લેખે લાગી ગયું ગણાય. શકતો હશે, જ્યારે યાચક તો પોતાની મુખમુદ્રા દ્વારા એવું માર્ગદર્શન આ પ્રેરક સુભાષિત નીચે પ્રસ્તુત છે: કરાવે છે કે, જેથી દાતાનું વિશાળ ભાવિ સુધરી જાય. યાચક દાતાને અક્ષર દયેમગર્ત નતિનાસ્તીતિ વત્ પુર | એવું સૂચવી જતો હોય છે કે, મારી પાસે જ્યારે ભંડાર ભર્યા હતા, ત્યારે તવહં હિતેહીતિ વિપરીત[પસ્થિતં . મેંદીનદુખિયાને કશું જ ન આપ્યું, એ પાપનું ફળ હું આજે ભોગવી રહ્યો 2 “નથી-નથી' એમ પૂર્વે બોલાયા બોલ જે બહુ છું. ભૂતકાળમાં મેં ‘નથી-નથી કર્યા કર્યું તો આજે મારે “આપો-આપો' એનો વિપાક બોલાવેઃ “આપો-આપો' ધરી દયા. બોલવાનો વખત આવ્યો છે. હવે આજે ભંડાર ભરેલા હોવા છતાં પણ
નો સદુપયો
જે સામે ઉભેલ
ના વિપાકમાં લેવાથી નથી આ દી ઉપેક્ષા કરીને
માં છે. કારમી
નો વારો આવે છે લટાય છે કે એમ છે, એ શ્રમ
સાચવી
આબાદ સાચ
લે છે. એક છે,
તો