Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 136
________________ પ્રબુદ્ધજીવન તા. ૧૬-૧૧-૯૭ વ્યતીત કરતાં અંધ વિધવા કંચનબહેન સોમાભાઇ અમીનને ભણવાનો અનેકવાર કહ્યું છે કે, શંકરભાઇ તો પૂ. બાપુની નાકનડી આવૃત્તિ સમાન ખૂબ શોખ પણ ભણવું શી રીતે ? શંકરભાઇને કાને વાત આવી... હતા. ખરેખર શંકરભાઇ શ્રેયાર્થી જ હતા. અતંદ્ર જાગૃતિ એમની કંચનબેનને ભણાવવા માટે જ શંકરભાઇ છોઇલ લિપિ શીખ્યા ને સ્વાભાવિક પ્રકૃતિ હતી. કંચન, કામિની અને કીર્તિથી દૂર રહેવાનો ઉત્સાહથી કંચનબેનને ભણાવ્યાં. કંચનબેન લખે છે : “પરિણામે હું મુક્ત રહેવાનો એમનો જિન્દગીભરનો સભાન પુરુષાર્થ હતો. શ્રી ભગવદ્ગીતાનો પહેલો અને બીજો અધ્યાય વાંચતી થઇ હતી. ચંદ્રકાન્ત ઉપાધ્યાય એમના હાથ નીચે કામ કરતા અધ્યાપક હતા. તે માણસાઈના દીવા જેવી ચોપડી હું વાંચી શકતી હતી. એ તપસ્વી મૂર્તિનાં લખે છે : “એમનો સ્વભાવ હડહડતા વૈરાગી જેવો; ધત કરતોકને દર્શન મનમાં કાયમી સ્થાન પામી ગયાં.' અલગારી ઝોળી ખંખેરીને જેમ ઊભો થાય તેમ પોતાને ભાગે આવેલી - “દાંડી-કચ', મહાભિનિષ્ક્રમણમાં શંકરભાઈ પૂ. બાપુની સાથે જવાબદારી પૂરી કરીને ફળ કે યશ કે માનને ઝોળીમાં ભરવાને બદલે, હતા અને ગાંધીજીનાં અગિયાર વ્રતોનું ચુસ્તપણે પાલન કરી નક્કર એ ઝોળી ખંખેરીને ઝપ કરતાકને શંકરભાઈ ઊભા થઈ જતા. એમના લોકસેવા-દેસસેવા કરી એના સંદર્ભમાં પુ. સુખલાલજી લખે છે: “આખું વ્યક્તિત્વનું આ વિરલ પાસું છે.' શંકરભાઈ, ખરેખર એમના નામ જીવન (૮૦ વર્ષ) એમણે આ રીતે ગાળ્યું પણ એમનામાં મેં ક્યારેય પ્રમાણે (શ+કર)=લોકોનું ભલું કરનાર જ હતા. શંકરભાઇના સેવકપણાનું અભિમાન કે સ્વાતંત્ર્યસૈનિક તરીકેની કોઈપણ ખોટી સેવાપ્રધાન અને તપઃપૂત મધુર વ્યક્તિત્વનો સાચો ને ઇષ્ટ પરિચય તો ખુમારી જોઈ નથી...મેં તો એમને બદ્ધની પરિભાષામાં બ્રહ્મવિહારી એમના અનેક પત્રો દ્વારા થાય છે. “પત્રમર્મર'માં જે ૧૦૨, નાનામોટા તરીકે જ ઓળખ્યા છે.' પત્રો સંગ્રહિત થયા છે તેને ગાંધીશૈલીનો ઘેરો રંગ લાગેલો છે. એ પત્રો કોઈ મિત્ર કે સ્નેહીને ઘરે રહેવા જાય તો તેઓ ઘરનાં ને પડોશનાં નીચે મો. ક. ગાંધીની સહી થઈ હોય તો કોઈને શંકા યે ન થાય અને બધાં જ છોકરાંને ભણાવે. ભરનારની કક્ષા પ્રાથમિકથી માંડી એમ.એ. આશ્ચર્ય પણ. એમાં એક પણ શબ્દ બિનજરૂરી કે નિરર્થક નથી. સ્વચ્છ સુધીની હોય તો પણ વાંધો ન આવે. એમને બધા જ વિષયો ફાવે. વહેતા ઝરણા જેવી ભાષા-શૈલી છે અને વિચારો પણ પારદર્શક અને અંગ્રેજી અને ગણિતમાં એમની અભુત વ્યુત્પત્તિ. મિત્ર કે સ્નેહીને ત્યાં જ પરિપક્વ. સીધા હૃદયમાંથી સ્રવેલીએ વાક-ઝરણી છે. શ્રેયાર્થીની વાસણ માંજવા કે કપડાં ધોવા પણ બેસી જાય. ઘંટી હોય તો પાંચ શેર. કલમમાંથી પ્રગટે એવી એ સરસ્વતી છે. દશ શેર દળી પણ નાખે, દરરોજ એક હજાર વાર સતર નિયમિત શંકરભાઈના એક આશ્રમવાસી મિત્રમાં સેવક તરીકેનું સક્ષ્મ કાંતવાનું જ, તાવ હોય તો પણ કાંતતા જાય ને વિદ્યાર્થીને ભણાવતા અભિમાન હતું અને એને કારણે એમને સાબરમતી, વઢવાણ કે જાય. અંગ્રેજી રાજ્યકાળના આઈ.સી,એસ.ની જેમ શંકરભાઈ પણ સેવાગ્રામ આશ્રમોના મંત્રીઓ સાથે અને અન્ય કાર્યકર્તાઓ સાથે સતત અનેક દેશીય વિદ્વત્તા ધરાવતા અધ્યાપક હતા. એમને મન કોઈપણ કામ સંઘર્ષ થયા કરતો હતો. તેઓ ડુમસથી તા. ૧૬-૬-૯૭ના પત્રમાં લખે નાનું નહોતું. બ્રિટીશ રાજ્યના સિવિલિયનોને યાદ કરી શ્રી ગુલામ છેઃ- તમે જેને પ્રેમ ગણો છો તેને હું ખોટો મોહ ગણું છું.' પ્રેમ તો હારતો રસૂલ કરેલી શંકરભાઇ માટે લખે છે: “શંકરભાઈ એક ક્ષણે ઓફિસમાં જ નથી. મોહ તો હાર્યા જ કરે. નિઃસ્વાર્થ પ્રેમભક્તિએ જુદી ચીજ છે. બેઠા બેઠા નામુ લખતા હોય તો બીજી ક્ષણે ગોશાળામાં મળમૂત્ર તમારા સ્વાર્થી મનને તે દેખાય જ નહીં. દયારામે પેલું નથી ગાયું કે :હઠાવવામાં હાજર હોય. એટલામાં બૂમ પડે કે રસોડામાં લોટ કેળવનાર “તુજ સંગ કોઈ વૈષણવ થાય તો તુ વૈષ્ણવ સાચો, કોઈ નથી; રસોડું સવાસો માણસોનું. કોની માએ સવાશેર સૂંઠ ખાધી તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો.' હોય કે તેટલા લોકોનો લોટ કેળવે ! પણ આંખ ઊંચી કરીને જુઓ તો આ કસોટીમાંથી પસાર થાઓ. તમારા સંગથી એકેય વૈષ્ણવ થયો ગુપચુપ ઢીંચણ ઊંધો નાખી બે મુઠીઓ વાળી શંકરભાઇ લોટ સાથે કુસ્તી ? એ તપાસો. જિંદગી આખી તમને પોતાને સાચા ઠેરવવામાં જ ગઈ. કરી રહ્યા હોય ત્યાં જાણવા મળે કે આજે ફાનસ સાફ નથી (ત્યારે હજીયે તેમાંથી જાગી શકાય છે. સાચી તડપન થવા દો. “ભરતવિરહ આશ્રમમાં વીજળી નહોતી) તો વાટકીમાં પાણી અને બાજુમાં રાખ લઈ યાદ કરો. જ્ઞદુ નિસે પ્રાણ ફોર I સેવકને પાયામાં નમ્રતા. શંકરભાઈ ફાનસના ગોળા સાફ કરતા હોય. આશ્રમમાં અપરિગ્રહનું જોઈએ જ. વિનય, નમ્રતા હોય તો જ સેવક થવાય. અને નમ્રતા એટલે વ્રત હોવા છતાં તે નિશાચરોના આગમનથી મુક્ત નહોતું, શંકરભાઈ કોઈપણ “હું” મનમાં ઊભું થઇ બોલે છે તે બોલતું બંધ થઈ જાય. આપણા એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ટમટમિથું ફાનસ લઇ ચોકી કરતા દરેકમાં ઘણાં “હું જુદે જુદે વખતે ફેણ માંડી ખડા થઈ જાય છે...તે પણ ઘૂમી રહ્યા હોય. પછી તે શિયાળાની પૂનમ હોય કે ચોમાસાની બધાંને નાગ્યે જ છૂટકો...કાળી નાગ સહસ્ત્ર- ૧૦૦૦ - ફેણો ફેંકવે. અંધારી ઘોર મેઘલી રાત હોય.” ઘણાંએ એમને ‘કર્મયોગી', “તપસ્વી તે બધા ફૂંફાડા બંધ થઈ, વાણીમાં સમાઈ જાય ત્યારે મૌન આવે. મોઢે મૂર્તિ', “યુવાન ડોસા' કહ્યા છે તે, સર્વથા સાર્થક છે. શ્રી છગનલાલ બોલવાનું બંધ કરવું એ તો મૌનની શરૂઆત કહેવાય. રાત-દિવસ મન જોષીએ તેમને “સ્વરાજ્ય-સાધનાના મૂક લોકસેવક' કહ્યા છે તો બાબા બોલ્યા જ કરે છે તે બોલતું વિરમી જાય એ સ્થિતિ સાધો. હળીમળીને બલવંતસિંહે એમને “ચલતાફરતા આશ્રમ” કહ્યા છે. શ્રી નાનુભાઈ - બધા જીવ સાથે રહેવા માટે તો નમ્રતા જોઇએ જ. ઝીણામાં ઝીણા જીવને બારોટે “જંગમ વિદ્યાપીઠ' કહ્યા છે, તો શ્રી જયંતિલાલ વ્યાસે ‘નમ્રતાના પણ અવગણી શકાય જ નહીં. પૂજારી અને અપરિગ્રહી' કહ્યા છે. આ બધામાં મને ડેનિયલની વાત ખૂબ સ્પર્શી ગઇ છે, અને એ સ્વાનુભવ અને તલનાદષ્ટિથી લખે છે એટલે પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, એમાં સત્યની રોચકતા પણ છે. ડેનિયલ લખે છે: “સર્વોદય સંમેલનમાં મારાં નયણાંની (અંતર આંખની) આળસ રેન નિરખ્યા હરિને જરી.” કામ કરતો હોવાથી મેં ઘણા મહાન માનવીઓને જોયા છે, એમની સાથે “નમ્રતાના સાગર' યાદ કરો.' વાતો કરી છે, કેટલાંકની સાથે થોડું ઘણું કામ કરવાનો મોકો મળ્યો છે. શંકરભાઇના એક મિત્ર એમના સ્વમાન પર થયેલા હુમલાથી વિનોબાની સાથે પણ ઘણીવાર મળવાનું થયું છે. વિનોબાજી હંમેશ ઘેવાંપૂવાં થઈ ત્રણેક પત્રો લખે છે...તેનો તા. ૭-૬-૬૬ના રોજ મનથી ઉપર ઊઠવાની વાત કરતા હોય છે. અસુબ્ધ ચિત્ત હોવું જોઈએ, અમદાવાદથી પ્રત્યુત્તર પાઠવતાં લખે છે : “આપણા વિકાસની નજરે મન જ ન હોય એવી સ્થિતિએ પહોંચવું વગેરે વાતો ઘણી સાંભળી છે. આવાં અપમાન કે ઘા કે હુમલા-આપણા શરીર ઉપરના કે મન ઉપરના પરનું સમાજની વચ્ચે રહીને કામ કરતી, કાકા (શંકરભાઈ) સિવાય ઉદારતાથી ક્ષમા આપવાથી-એટલે કે મનથી માફ કરવાથી ક્ષમાવવાથી એવી બીજી કોઇ વ્યક્તિ મેં જોઈ નથી.” શંકરભાઈની સાથે કામ કરતી આપણે શાંતિ તરફ આગેકૂચ કરીએ છીએ. બાપુજીને દક્ષિણ આફ્રિકામાં અનેક વ્યક્તિઓ - એમના મિત્રો-શિષ્યોએ મારી સાથેની વાતચીતમાં પોલીસે ધક્કો મારી પાડી નાખ્યા અગર પેલા મુસલમાન ભાઈએ

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148