Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 123
________________ તા. ૧૬-૧૧-૯૭ પ્રબુદ્ધજીવન પુદ્ગલદ્રવ્યના સર્વ ભાવોનો નિષેધ કરી જ્ઞાન અને આનંદ ઉમેરી પહોળા કરી સાગરની વિશાળતાનો ખ્યાલ આપવા જેવી બાલીશ ચેષ્ટા દેતાં પરમાત્મ સ્વરૂપ-સિદ્ધ સ્વરૂપ બુદ્ધિપ્રત્યક્ષ થશે. એથીય આગળ છે. પરંતુ જે અલખ છે, ન સમજાય એવું છે તેનો કોઇક રીતે પણ ખ્યાલ આકાશાસ્તિકાય-આકાશદ્રવ્યને દષ્ટિ સન્મુખ રાખી એમાં જો જ્ઞાન અને આવે, કંઇક તેની કલ્પના આવે તે હેતુથી ઉપમા આપી સમજાવવાનો આનંદનો ઉમેરો કરી દઇશું તો પણ પરમાત્મ સ્વરૂપ-સિદ્ધસ્વરૂપ બુદ્ધિ-પ્રયત્ન થાય છે. પરમાત્મા કેવળી ભગવંત-સિદ્ધ ભગવંત-અરિહંત - પ્રત્યક્ષ કરી શકાય એમ છે, કારણ કે આકાશમાં બધું જ છે. અરૂપીપણું, ભગવંત સૂર્ય જેવાં તેજસ્વી છે કે સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, ચંદ્ર અક્ષયપણું-અગુરુલઘુપણું, અવ્યાબાધપણું, સર્વવ્યાપકતા આદિ જે જેવાં શીતળ છે કે ચંદ્રથી પણ અધિક શીતળ છે, સાગરથી અધિક ગંભીર જીવમાં-આત્મામાં છે તે આકાશમાં છે. ચેતનત્વ-વેદનત્વ-પ્રકાશકતા છે, સિંહથી પણ શૂરવીર છે, મેરુથી ય અધિક અડગ-દઢ છે, ગંધ હસ્તિ અર્થાત્ જ્ઞાન અને આનંદ આકાશમાં નથી. જેવાં છે, સારથિ સમાન છે, કમલ સમાન નિર્લેપ છે, આદિ જે કહીએ છીએ તે સર્વ ઉપમા વિશેષણો છે. આત્મપ્રદેશ એ દ્રવ્ય તત્ત્વ છે જ્યારે ઉપયોગ એ ભાવ તત્વ છે. આત્મપ્રદેશ અધિષ્ઠાતા (આધાર) છે જ્યારે ઉપયોગ એ આધેય છે. પહેલાં ઉપયોગશુદ્ધિ અર્થાત્ ઉપયોગમુક્તિ છે, જે ચાર ધાતિકર્મના ક્ષયે કરી સિદ્ધ થાય છે અને આત્માના વિધેયાત્મકગુણોની ઉપલબ્ધિ થાય છે. પછીના ક્રમે આત્મપ્રદેશની શુદ્ધિ થાય છે અર્થાત્ આત્મપ્રદેશની મુક્તિ થાય છે જે ચાર અઘાતિ કર્મોની સર્વથા નિર્જરા થયેથી થાય છે અને આત્માના નિષેધાત્મક ગુણોની ઉપલબ્ધિ થાય છે. સ્વરૂપ વિશેષણ-ઉપમા વિશેષણ-ઉપકારી વિશેષણમહિમા-અતિશય-પ્રભાવ વિશેષણથી કેવળજ્ઞાનની સમજ કેવળજ્ઞાની ભગવંતનું સ્વરૂપ સમજવા એમને જુદાં જુદાં પ્રકારના વિશેષણથી નવાજવામાં આવે છે, કે જેથી એમને, એમના સ્વરૂપને કેવળજ્ઞાનને સમજી શકાય અને સમજાવી શકાય, એમની વિશિષ્ટતાને વિશેષણો વડે સ્પષ્ટ કરી શકાય જેથી આદરભાવ, અહોભાવ, પૂજ્યભાવ, ભક્તિભાવનાં પૂર ઉરસાગરે ઊમટે અને એમના જેવાં થવાના ભાવ જાગે-એમના માર્ગે પગરણ મંડાય. વિશેષણો મુખ્યત્વે ચાર પ્રકારના છે. (૧) સ્વરૂપ વિશેષણો (૨) ઉપમા વિશેષણો (૩) ઉપકારી વિશેષણો અને (૪) મહિમા વિશેષણ પ્રભાવ વિશેષણ-અતિશય વિશેષણ. સ્વરૂપ વિશેષણ : સ્વરૂપ વિશેષણોના પાછા બે પેટા ભેદો છે. એક તો વિધેયાત્મક સ્વરૂપ વિશેષણો જે ચાર ઘાતિકર્મના નાશથી નિષ્પન્ન થાય છે અને બીજાં નિષેધાત્મ સ્વરૂપ વિશેષણો જે ચાર અઘાતિકર્મના નાશથી નિષ્પન્ન થાય છે. એ વિષે વિગતે અગાઉ વિચારી ગયાં છીએ. વિશેષણોને સ્વરૂપ વિશેષણો કહ્યાં છે. કારણ કે તે વિશેષણો કેવળી ભગવંતના સ્વરૂપને સમજાવનારા અને ઓળખાવનારા વિશેષણો છે. કેવળીભગવંત વીતરાગ છે, નિર્વિકલ્પ છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતચારિત્ર્ય, અનંતસુખ, અનંતવીર્યના લબ્ધિઓના ઘણી છે, પૂર્ણકામ છે આદિ જે કહીએ છીએ તે સર્વ કેવળી ભગવંતના વિધેયાત્મક સ્વરૂપ વિશેષણો છે. ‘સાગર વર ગંભીર, ધીર, સુરગિરિ સમ જેહ ઔષધિપતિ સમ સૌમ્ય ક્રાંતિ, વર ગુણ ગણ ગેહ...' (ચૈત્યવંદન) ‘ચંદેસુ નિમ્મલયરા આઇએસ અહિયં પયાસયરા સાગરવરગંભીરા...’ (લોગસ્સનામસ્તવ સૂત્ર ‘પુરિમુત્તમાણં, પુરિસ-સીહાણ, પુરિસ-વ૨-પુંડરિયાણં, પુરિસવર-ગંધ-હત્થીણું'' (નમ્રુત્યુર્ણ-ક્રસ્તવ સૂત્ર) ‘વિમલસસિ-કલાઈરેઅ-સોમં, વિતિમિર-સૂરકરાઈરેઅ-તેઅં, તિઅસવઇ–ગણાઇરેઅ-રૂવં,ધરણીધરપ્પવરાઇરેઅ સારું,’ (અજિતશાંતિ સ્તવન) આવા ઉપમા વિશેષણોથી પરમાત્મ ભગવંતના સ્વરૂપના ગુણગાન સ્તવનોમાં, સ્તુતિમાં, સૂત્રોમાં ઠેર ઠેર ગાયાં છે. ઉપકારી વિશેષણો : કેવળી ભગવંતો-અરિહંત ભગવંતો તીર્થંકર ભગવંતોએ આપણાં ઉપર જે જે ઉપકાર કર્યા છે તે ઉપકારને કહેનારા વિશેષણો ઉપકારી વિશેષણો કહેવાય છે. જેમ કે... ‘આઇગરાણં, તિત્યયરાણું...લોગ-હિયાણું, લોગ-પઇવાણું, લોગપદ્દોઅગરાણં, અભયદયાણું, ચખ્ખુદયાણં, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણં, ધમ્મદયાણું, ધમ્મદેસયાશં, જિણાણું જાવયાણું, તિન્ના તારાયણ, બુદ્ધાણં બોઘાણં, મુત્તાણું મોઅગાણું...' (નમુન્થુણં સૂત્ર) પણમામિ તે ભવ-ભય-મૂરણ ! જગ-સરણા ! મમ શરણું......' (અજિતશાંતિ સ્તવન) આવાં આવાં ઉપકારી વિશેષણોથી ભગવંતને ઠે૨ ઠે૨ સ્તુતિ, સ્તવનો, આવશ્યક સૂત્રો આદિમાં નવાજેલ છે. એમાં ય જિણાણું જાવયાણં' વિશેષણ શક્રસ્તવમાં જે પ્રયોજેલ છે તે તો કમાલ જ છે. ભગવંતને એવું કહીને ભગવાનનો મહિમા ગાયો છે કે હે પ્રભુ ! હે ‘અપ્પડિય વર નાણ દંસણ ધરાણં'; ‘સવ્વનુણં, સવ્વ-તીર્થંકર દેવાધિદેવ ! આપ જીતેલા છો અને આપ જીતાડનારા છો | દરિસીણં'; આદિ વિધેયાત્મક સ્વરૂપ વિશેષણોથી ભગવંતની સ્તવના પ્રભુ ! જો જીતેલા હોય તો તે હરાવનારા હોઇ શકે, જીતીને જીતાડનારા શક્રેન્દ્ર દ્વારા ‘શક્રસ્તવ’-‘નમુન્થુણં સૂત્ર'માં કરવામાં આવેલ છે. કેવી રીતે સંભવે ? કેમકે જીત તો હંમેશા હાર સાપેક્ષ જ હોઈ શકે ! અહીં આ ઉપકારી વિશેષણનું તાત્પર્ય એ છે કે હે તીર્થંકર ભગવંત | આપે ઇન્દ્રિયો ઉપર, કષાયો ઉપર વિજય મેળવ્યો છે. આપે ઇન્દ્રિયોને જીતી લીધેલ છે તેથી જીતેન્દ્રિય એવાં આપ જિનેન્દ્ર છો ! જિનેશ્વર ભગવંત છો. એ ઇન્દ્રિયોને આપે જે રીતે જીતી છે તે રીત, તે માર્ગ અમને પણ બતાડી આપે અમને પણ જીતાડાનારા-ઇન્દ્રિયો ઉપર જીત મેળવનારા બનાવ્યા છે. એવાં હે ! જીતનારા અને જીતાડનારા જિનેશ્વર ભગવંત આપને નમસ્કાર થાઓ ! અમને પણ આપ જેવાં જ પરમાત્મા બનવાનો માર્ગ બતાડનારા અને આપ જેવા જ સ્વરૂપાનંદી - આત્માનંદીસચ્ચિદાનંદી - સહજાનંદી બનાવનારા આપ અમારા નિષ્કારણ નિસ્વાર્થ-નિષ્કામ ઉપકારી છો ! તરણ તારણહાર છો ! ખાડો ખોદો એટલે બાજુમાં ખાડાના કિનારે માટીનો ઢગલો- ટેકરો થાય જ. ભૂમિ સમતલ નહિ રહે. પરંતુ આપ પરમાત્માની ખૂબી એવી છે કે પોતે કોઇને હરાવ્યા વિના જીત્યા છે અને અન્યોને જીતાડનારા પણ આપ જ પરમાત્મા છો ! એમની જીત આંતરિક છે. તેઓ આંતરશત્રુને જીતનારા છે. માટે જ વીતરાગ પરમાત્મા કદી કોઇના વાદિ કે પ્રતિવાદિ હોતા સિદ્ધ પરમાત્મા સ્વરૂપી છે, અનામી છે, અમૂર્ત છે, અગુરુલઘુ છે, અવ્યાબાધ છે, અવિનાશી, અક્ષર-અક્ષય, અજરામર છે, અશરીર છે, અક્રિય છે, અણાહારી છે, અવિકારી છે, અખંડ છે, અભંગ છે, અભેદ છે, અદ્વૈત છે, અસ્યાદ્ છે, નિરંજન છે, નિરાકાર છે, નિર્ગુણ છે, નિરાલંબન છે આદિ જે કહીએ છીએ તે સર્વ સિદ્ધભગવંતના નિષેધાત્મક સ્વરૂપ વિશેષણ છે. ‘સિવમયલ-મરૂઅ-મણંતમય-મવ્વાબાહમપુણરાવિત્તિ' આદિ નિષેધાત્મક સ્વરૂપ વિશેષણોથી ભગવંતની સ્તવના શકેન્દ્રે ‘શક્રસ્તવ’માં કરેલ છે. ઉપમા વિશેષણ : કેવળી ભગવંતના સ્વરૂપને ઉપમા આપીને ઓળખાવવામાં આવે છે. આવી ઉપમા દ્વારા અર્થાત્ અન્યની સાથે સરખાપણું છે તેની ઉપમા આપીને ભગવંતના સ્વરૂપને કહેનારાં જે વિશેષણો છે તે ઉપમા વિશેષણો છે. વાસ્તવિક તો પરમાત્મ સ્વરૂપ નિરુપમ છે. એટલે કે ઉપમા આપી શકાય એવું નથી. ભગવદ્ સ્વરૂપને ઉપમા આપવી એટલે સૂર્યને દીવો દેખાડવા જેવી અને બાળકને બે હાથ

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148