Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 105
________________ તા. 16- 17 " પ્રબુદ્ધજીવન પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેવિકી બુદ્ધિનાં દષ્યન્તો ચેઈઅ જિન પ્રતિમા કહી, કથાગ્રંથોમાં જોવા મળે છે. સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ વિદ્યા પ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી ચતુર નર, સમજો વિનયપ્રકાર જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય, જિમ લહીએ સમકિત સાર. છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હૃદયપ્રેમ બહુમાન; હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે, તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં - આશાતનાની હાણ. કહ્યું છે: પાંચ ભેદ એ દસ તણોજી विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ / વિનય કરે અનુકૂળ, अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स // સીંચે તે સુધારસેજી, વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ ધર્મવૃક્ષનું મૂલ. દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવશ્યકચૂર્ણીમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. ' અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે: આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं / છે, એટલું જ નહિએ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि / / પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે છે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવા વિશે શાસ્ત્રકારો असासायणा ये भती, बहुमाणे तह य वन्नसंजलणा। ચાર પ્રકાર બતાવે છેઃ . तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना // - (1) વિનય હોય પણ બહુમાન ન હોય, એ માટે શ્રીકૃષ્ણના પુત્ર કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છેઃ પાલકકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે. - (1) અરિહંત અથવા તીર્થકર, (2) સિદ્ધ, (3) કુલ, (4) ગણ, (2) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું (પ) સથ, ક્રિયા, (7) ધમ, (8) શાન, 9i) શાના, (10) દષ્ટાન્ત આપવામાં આવે છે. આચાર્ય, (11) ઉપાધ્યાય, (12) સ્થવિર અથવા વડીલ સાધુ અને (3) વિનય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા (13) ગણિ. : કુમારપાળનું દષ્ટાન્ત આપવામાં આવે છે. ' આતેરનો વિનય પણ (1) ભક્તિ કરવાવડે, (2) બહુમાન કરવા (4) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક - 2 વડે, (3) ગુણસ્તુતિ કરવા વડે તથા (4) આશાતના કે અવહેલના ન * કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો મહારાજાની દાસી કપિલાનું દાન્ત આપવામાં આવે છે. દર્શન વિનયને સમ્યકત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનય કુલ બાવન પ્રકારનો વિનય થાય. ગુણનો સમકિત સાથે ગાઢ સંબંધ છે. સમકિતના 67 બોલમાં સહાણા, આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેને શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ઘર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનય થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છેઃ (1) અરિહંત, (2) સિદ્ધ, (3). ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ આચાર્ય, (4) ઉપાધ્યાય અને (5) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય એનો ના વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રત શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (માદિ દસ પ્રકારનો યતિધર્મ). પ્રવચન ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્ર (એટલે સંઘ) અને દર્શન (એટલે સમકિત તથા સમકિત) એ પાંચ વિનય છે અને પાત ત પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય વારગાવન' પ્રકારનો વિનય ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ વિનય પાંચ પ્રકારે મેળવવી, ગુમિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક કરવાનો છે. (1) ભક્તિથી એટલે કે હદયની પ્રીતિથી. (2) ઘર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ બહુમાનથી, (3) પૂજાથી, (4) ગુણપ્રશંસાથી અને (5) અવગણ કરવું, પરીષહો સહન કરવા ઈત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય ઢાંકવાથી તથા આશાતના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને છે. ' તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કલ પચાસ પ્રકારે વિનય થયો જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત ઉપરાંત કોઇક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ થયેલું સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા થાય છે. સમકિતના 67 બોલની સક્ઝાયમાં ઉપાધ્યાય શ્રી ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની . યશોવિજયજી મહારાજે કહ્યું છે: શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી :અરિહંત તે જિન વિચરતાજી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિકતપ કરનારની ઇર્ષ્યાન કરવી કે દ્વેષભાવ ધારણ ? કર્મ ખપી હુઆ સિદ્ધ; ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન *

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148