Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 111
________________ તા. ૧૬-૧૯૯૭ પ્રબુદ્ધજીવન કેટલાં સાધકો મુકામે-મંઝીલે પહોંચે? બહુ અલ્પ. ઘણાં બધાં સાધકો સહેલાઇથી તો રાજમાર્ગે જ પોતાની મંઝીલે પહોંચી શકે-સિદ્ધપદ શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ, હાંસલ કરી શકે ને ! ઇડરની મુલાકાત શાળા, મહાશાળા ને વિદ્યાપીઠમાં ભણી ગણીને સ્નાતક થનારા * વિદ્યાર્થીની સંખ્યા કરતાં શાળા, મહાશાળા, વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઇડરની શ્રી આત્મવલ્લભ વગર મોટા શ્રીમંતનાં છોકરાંઓ જે ઘરે રહી વ્યક્તિગત શિક્ષકો પાસે હોસ્પિટલને આર્થિક સહાય કરવા માટેની યોજના સંઘ દ્વારા થઇ ભણીગણીને સ્નાતક થનારાં વિદ્યાર્થી તો ન ગણ્ય-અલ્પ જ હોય ને ! | હતી. આ યોજનાને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ચરણકરાણાનુયોગના પાલનથી મુક્ત થનારા અનંતા જીવોની | એકત્ર થયેલી રકમનો ચેક ઈડર મુકામે શ્રી આત્મવલ્લભ| સરખામણીમાં ચરણકરણાનુયોગના પાલન વિના મુક્ત થનાર જીવોની | હોસ્પિટલન અપ કરવાના કાર્યક્રમ ડિસેમ્બર ૧૯૯૭ના બીજા કે અનંતની સંખ્યા નાની છે. ત્રીજા અઠવાડિયામાં યોજવાનું વિચાર્યું છે. જે સભ્યો તથા દાતાઓ | આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા હોય તેઓએ પોતાનાં નામ તથા . ૭. સ્વલિંગ સિદ્ધ સાધુવેષમાં, જૈનદર્શનનું ચારિત્ર્ય સ્વીકારી ટેલિફોન નંબર ૫મી નવેમ્બર ૧૯૯૭ સુધીમાં કાર્યાલયમાં નોંધાવી રત્નત્રયીની આરાધના કરી પંચાચાર પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધ પદે દેવાં. જેઓનાં નામ નોંધાયા હશે તેઓને કાર્યક્રમની વિગતો નક્કી પહોંચનારા સર્વ ભવ્ય જીવો સ્વલિંગે સિદ્ધ કહેવાય. | થતાં ફોન પર જણાવવામાં આવશે. ૮. સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રી-નારી જાતિ હોતે છતાં દીક્ષા લઈને | મંત્રીઓ સ્ત્રીવેદે કેવળજ્ઞાન પામી સિદ્ધપદ પ્રાપ્ત કરનારા મલ્લિનાથ, ચંદનબાળા, મૃગાવતીજી આદિ સ્ત્રીલિંગે સિદ્ધ કહેવાય. ૯. પુરૂષલિંગ સિદ્ધ : પુરુષવેદમાં કેવળજ્ઞાન પામી સિદ્ધપદે મેળવનારા ભવ્યજીવો પુરૂષલિંગ સિદ્ધ કહેવાય. સંઘનાં નવાં પ્રકાશનો ૧૦. નપુંસકલિંગસિદ્ધઃ જે જન્મજાત નપુંસક નથી પણ પ્રયોગ કૃિત | સંઘ તરફથી તાજેતરમાં ડૉ. રમણલાલ ચી. શાહના નીચેના બે નપુંસકતા આવી છે એવાં ગાંગેય જેવાં સિદ્ધપદે પહોંચનારાનપુંસકલિગ 1 ગ્રંથો પ્રકાશિત થયા છે: સિદ્ધ કહેવાય. ૧૧. પ્રત્યેક બુદ્ધ સિદ્ધઃ સંધ્યાના પલટાતા ક્ષણિક રંગ આદિ (૧) પ્રભાવક સ્થવિરો ભાગ ૫ નિમિત્તથી સંસારની ક્ષણિકતા-અસારતાને ઓળખી વૈરાગ્ય પામી, કિંમત વીસ રૂપિયા વીતરાગ થઈ કેવળજ્ઞાન પામી સિદ્ધપદ હાંસલ કરનારા કપિલ મુનિ, હનુમાન આદિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય. (૨) સાંપ્રત સહચિંતન ભાગ ૯ ૧૨.સ્વયંબુદ્ધસિદ્ધઃ સંધ્યારંગ આદિ નિમિત્ત વિના, ગુરુ આદિના કિંમત પચીસ રૂપિયા ઉપદેશ વિના, જાતિ સ્મરણ જ્ઞાન વિના પોતાની મેળે વૈરાગ્ય પામી, આ બંને ગ્રથો સંઘના કાર્યાલયમાંથી મળી શકશે. વીતરાગ થઈ, સિદ્ધપદે પહોંચનાર સ્વયંબુદ્ધ સિદ્ધ કહેવાય. ૧૩. બુદ્ધ બોધિતસિદ્ધ-બુદ્ધઃ ઉપદેશ પામીને-બોધથી બોધિત થઈ મંત્રીઓ બુદ્ધ સિદ્ધ થનારા સાધકો બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. ૧૪. એક સિદ્ધ એક સમયે એક જ જીવ સિદ્ધ થાય છે તે એક સિદ્ધ કહેવાય. નેત્રયજ્ઞ ૧૫. અનેકસિદ્ધઃ એક સમયમાં એકથી અધિક જીવો એક સાથે સંઘના ઉપક્રમે, પ્રો. તારાબહેન રમણલાલ શાહની આર્થિક મોક્ષે જાય તે અનેકસિદ્ધ કહેવાય. ઉત્કૃશ એક સાથે ૧૦૮ જીવો એક સહાયથી સ્વ. ધીરજબહેન દીપચંદ શાહના સ્મરણાર્થે શનિવાર, જ સમયે મોક્ષે જાય છે. ઋષભદેવ ભગવાન સાથે તેમના પુત્રો અને તા. ૪થી ઓક્ટોબર ૧૯૯૭ના રોજ ધોળી ડુંગરી (તા. ૮ પૌત્રો મોક્ષે ગયાં છે. વાડાસિનોર) મુકામે નેત્રયજ્ઞ ચિખોદરાની આંખની હોસ્પિટલ આમ પૂર્વાસ્થાની અપેક્ષાએ મુખ્ય બે જ ભેદ બતાવ્યા છે. બાકી દ્વારા યોજવામાં આવ્યો હતો. મોતિયાના ૭૭ ઓપરેશન થયાં. તો સર્વજ્ઞ કેવળી ભગવંતોના પણ મુખ્ય બે ભેદ છે. તીર્થસિદ્ધ એટલે કે હતાં. આ પ્રસંગે સંઘના પ્રમુખ, મંત્રીઓ તથા અન્ય હોદેદારો જિન-તીર્થકર સર્વજ્ઞ કેવળી અને અજિન-સામાન્ય સર્વજ્ઞ કેવળી. તેમ અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નેત્રયજ્ઞના શ્રુતકેવળીના પણ મુખ્ય બે ભેદ છે. નિયમા તદ્ભવ મોક્ષગામી ભગવંત ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતાં. ડૉ. પાસે ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરનારા ગણધર ભગવંતો | રમણીકલાલ દોશી (દોશીકાકા)એ તથા હોસ્પિટલના સ્ટાફના ગણધર શ્રુતકેવળી અને ભણીગણીને સામાન્ય શ્રુતકેવળી થનારા સભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓએ નેત્રયજ્ઞના આયોજન માટે બદ્રબાહ સ્વામી આદિ કે જેઓ તદ્ભવ મોક્ષગામી હોય જ એવો નિયમ ભારે જહેમત ઉઠાવી હતી. નથી. મંત્રીઓ (ક્રમશઃ)

Loading...

Page Navigation
1 ... 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148