Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 110
________________ કર ભગ જે થતા ૧૦. પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૧૦-૯૭. પંદર ભેટે સિદ્ધથી કેળળજ્ઞાનની સમજ : પામી જે ભવ્ય જીવો સિદ્ધપદ પામે છે તે સર્વ વલ્કલચિરિ આદિ जिण अजिण तिथ्थऽतिथ्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा । અન્યલિંગે સિદ્ધ કહેવાય. पत्तेय सयंबुद्धा, बुद्बोहिय इक्कणिक्का य ॥ હવે જ્યારે અહીં જૈનદર્શન જ એમ કહે છે કે અન્યલિંગે સિદ્ધ થવાય નવતત્વની આ ગાથામાં સિદ્ધ ભગવંતના પંદર ભેદ બતાવ્યા છે. જે ત્ર છે, ત્યારે એ જૈનદર્શનની જ જવાબદારી થઈ પડે છે કે અન્યલિંગે સિદ્ધ સિદ્ધના આ જે ભેદ બતાડ્યા છે તે સિદ્ધપદ પ્રાપ્તિની પૂર્ણાવસ્થા અર્થાત ” કે કેમ અને કઈ સાધનાથી થવાય તે પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે. કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે જે અવસ્થા હોય છે તે અવસ્થાની અપેક્ષાએ ભેદ એક તો અન્ય લિગે રહેલ સાધક સંન્યાસીને જાતિસ્મરણ જ્ઞાન થતાં ગણાવેલ છે. બાકી તો વાસ્તવિક સિદ્ધિના કોઈ ભેદ નથી અને સિદ્ધમાં ક્ષપકશ્રેણિ મંડાય, વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતાં થતાં વીતરાગ દશાને પણ ભેદ નથી. એટલે સિદ્ધ. સિદ્ધ એક જ ભેદે છે. એટલે કે તે સર્વસિદ્ધ પામી કેવળજ્ઞાન પામે અથવા તો અષ્ટાપદ પર્વત ઉપર સાધના કરી છે. અને તે સર્વની સિદ્ધાવસ્થામાં કોઈ જ ભેદ નથી. સર્વ સિદ્ધનું રહેલાં ૧૫૦૦ તાપસો જેમ ગૌતમસ્વામિ ગણધર ભગવંતથી કેવળજ્ઞાન. કેવળદર્શન. અનંતસુખ, અનંત આનંદ એક સરખા જ સમ પ્રતિબોધિત થઇ કેવળજ્ઞાન પામી સિદ્ધ થયાં તેમ સિદ્ધ થાય. બાકી તો સ્વરૂપ છે. એમાં કોઈ જ તરતમતા કે ભેદ નથી. તો હવે સિદ્ધાવસ્થાની સર્વ આર્યદર્શનો કે જે ત્યાગ, વૈરાગ્ય અને મોક્ષને માને છે તે સવે. પ્રાભિ પર્વેના અને કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયના એ ભેદને જોઈએ. આર્યદર્શનોમાં વીતરાગદશા સુધી પહોંચાડવાની ક્ષમતા છે તે. ૧. જિનસિદ્ધ તીર્થંકર પદ પામીને મોક્ષે જાય તે સર્વ તીર્થકર આર્યદર્શનના સંન્યાસી, પરિવ્રાજક તે તે આર્યદર્શનની સાધના ભગવંત જિનસિદ્ધ કહેવાય છે. વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકર, પ્રક્રિયાથી વીતરાગદશાને પ્રાપ્ત કરી શકે છે. જેમકે યોગ અને સાંખ્ય કહે - વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રે વિહરમાન વીસ તીર્થંકર, પૂર્વે થયેલા અને છે કે પ્રકૃતિ, પુરુષથી પર છે. ૫રમાં રાગ થાય નહિ. પારકાની હવે થનારા તીર્થંકર ભગવંતો કે જેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તીર્થકર ધણિયાણી, બાયડીને પરણાય નહિ. જ્યારે બૌદ્ધદર્શન કહે છે કે સર્વ નામકર્મ જે પૂર્વે બાંધેલ છે વિપાકોદયમાં આવે છે અને કેવળજ્ઞાન ક્ષણિક છે-ક્ષણ ભંગુર છે. લગ્નની ચોરીમાં હસ્તમેળાપ થતાં જ જેનું થતાંની સાથે પ્રથમ દેશના દેવા પર્વક સાધુ-સાધ્વી, શ્રાવક અને મત્સુનિશ્ચિત છે એવી કન્યાને કોઈ મુરતિયો પરણવા તૈયાર થાય નહિ, શ્રાવિકા-રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. અને ત્યારબાદ જ તો બીજી બાજુ વેદાંત કહે છે કે સઘળું મિથ્યા છે, ભ્રમ છે, માયા છે. આયુષ્યકર્મના અંતે ચૌદમા ગુણસ્થાનકને સ્પર્શીને સિદ્ધપદને પ્રાપ્ત કરે 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ વેદાંતનું સૂત્ર છે. જે માયાવી છે, જે છે સર્વ ઝષભદેવ, મહાવીર સ્વામી, સીમંધર સ્વામી આદિ તીર્થંકર વિનાશી છે, જે પૂર્વે હતું નહિ પછી રહેનાર નથી તેવી સ્વપ્ન દશામાં શું ભગવંતો જિનસિદ્ધ કહેવાય છે. લોભાવું? જે કન્યા માયાવી છે. એવી ને એવી રહેનાર નથી. જે દેખાય છે, જેવી દેખાય છે તેમાંથી જોઈ ન હોય એવી થઈ જનાર માયાવી છે, ૨. અજિનસિદ્ધ તીર્થંકરપદ પ્રાપ્ત કર્યા વિના જેઓ સામાન્ય , જે પૂર્વે પત્ની હતી નહિ, ભાવિમાં એ મરી જશે કે કદાચ હું મરી જઈશ, કેવળી ભગવંત થઈને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે તે પુંડરીકસ્વામિ, ગૌતમ- એમ જે વિનાશી છે માયાવી છે, મિથ્યા છે તેવી કન્યા સાથે પણ કોઈ સ્વામિ આદિ ગણધર ભગવંતો, જંબુસ્વામિ, ચંદનબાળા આદિ સાધુ મુરતિયો પરણવા રાજી થશે નહિ. આમ એક એક દર્શનનો એક એક સાધ્વી ભગવંતો અજિન સિદ્ધ કહેવાય. મત જે છે કે “પ્રકૃતિથી પુરુષ પર છે', “સર્વ કાંઈ ક્ષણિક છે', “બ્રહ્મ ૩. તીર્થસિદ્ધ તીર્થકર ભગવંતો, જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ સત્ય છે જગત મિથ્યા માયાવી-વિનાશી) છે' એ મત વીતરાગતાની પ્રથમ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપ પરાકાષ્ટાએ પહોંચાડનાર સશક્ત વિકલ્પ છે. તીર્થની સ્થાપના કર્યા બાદ જે કોઇ ભવ્ય જીવો કેવળજ્ઞાન પામી ન પામી જૈનદર્શન તો સાદુવાદ દર્શન છે. અનેકાન્ત દર્શન છે.જૈનદર્શન સિદ્ધપદને પ્રાપ્ત કરે છે તે સર્વ તીર્થસિદ્ધ કહેવાય. જગતને નિત્ય પણ કહે છે, અનિત્ય પણ કહે છે. ભેદરૂપ પણ માને છે ૪. અતીર્થસિદ્ધઃ 2ષભદેવ ભગવાનની પ્રથમ દેશના ચાલુ હતી, અને અભેદરૂપ પણ માને છે, પર પણ માને છે, વિનાશી, મિથ્યા ને તીર્થની સ્થાપના હજુ થઈ નહોતી અને હાથીના હોદ્દા ઉપર આરુઢ માયાવી પણ માને છે. જૈન દર્શનમાં સર્વ દર્શનના વીતરાગતા તરફ થયેલાં ઋષભદેવ તીર્થંકરના માતા જેઓ પુત્રના વિરહમાં ઝૂરતાં હતાં લઈ જનાર પ્રકલ્પોનો સમન્વય થયેલ છે. અને પુત્રની અસુવિદ્યાઓ અંગે ચિંતિત હતાં તે પોતાના પુત્રને આમ યેન કેન પ્રકારેણ બધાંય દર્શનનું લક્ષ વીતરાગતા તરફ લઈ સમોસરણમાં બિરાજમાન અને અષ્ટ પ્રતિહાર્યોથી શોભિત જોઈને જવાનું જ છે. કાં “પર' સમજીને છોડો, કાં ક્ષણિક સમજીને દૂર ભાગો, પોતાની ચિંતાને, પોતાના વિલાપને વૃથા મોહરૂપ જાણે છે, ક્ષપકશ્રેણિ દુઃખરૂપ સમજીને દૂર રહો, અભાવ સમજીને અલિપ્ત-નિર્લેપ રહો પરંતુ માંડે છે અને વીતરાગ થઈ કેવળજ્ઞાનને પામે છે. અંતકૃત કેવળી છે. રાગ નહિ કરો અને વીતરાગી થાઓ ! વીતરાગી થશો તો સર્વશ એટલે કેવળજ્ઞાન પામવા સાથે જ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધપદ ઉપર ઉ૫ર કેવળજ્ઞાની થશો અને સિદ્ધપદ પામશો. પૂર્ણ બનશો. પરથી દૂર થયેલાં આરુઢ થાય છે. આમ તીર્થની સ્થાપના પૂર્વે જ મરુદેવીમાતા સિદ્ધ થાય સ્વમાં સ્થિર થશો. ભેદમાંથી અભેદમાં જશો. દુઃખવેદનથી છૂટી છે તેથી તે અતીર્થસિદ્ધ કહેવાય. આમ મરુદેવીમાતાની સિદ્ધપદ પ્રાપ્તિ આનંદવેદન માણશો. ક્ષણિક, અનિત્ય, અસત અવસ્થામાંથી સતુ, ભવનથી છે કરણથી નહિ જેમકે કોઈ એક જીવ અવ્યવહાર રાશિમાંથી શાશ્વત, અવિનાશી નિત્ય સ્વરૂપને પ્રાપ્ત કરશો. વ્યવહાર રાશિમાં આવે છે. આ અચ્છેરું છે. ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ : ગૃહસ્થના વેષમાં જે કોઈ ભવ્ય જીવો અ લિગે સિદ્ધ માત્ર જૈનદર્શને કહ્યું છે, કારણ કે જૈન દર્શન કેવળજ્ઞાન પામી અંતકત કેવળી થઈ આયુષ્ય પૂર્ણ થતું હોઈ તરત જ આત્મદર્શન છે. એ જૈનદર્શનની ઉદાત્તતા, વિશાળતા અને સિદ્ધપદે આરૂઢ થાય છે તે ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય. બાકી તો વીતરાગતા-માધ્યસ્થતાનું ધોતક વિધાન છે. છે કોઈ અન્ય દર્શનનું કેવળજ્ઞાન થયા બાદ આયુષ્ય લાંબુ હોય તો તે કેવળી ભગવંત અવશ્ય આવું વિધાન-આવું વલણ ? સાધુવેષ અંગીકાર કરે છે. છતાં સાથે એટલું ય નોંધી રાખવા જેવું છે કે રાજમાર્ગ, ધોરીમાર્ગ ૧. અન્યલિંગ સિદ્ધ : જૈનદર્શન સિવાયના અન્ય દર્શનના તો દશન સિવાયના અન્ય દશનના તો જૈનદર્શને બતાડેલી પ્રક્રિયા છે. આડમાર્ગ, કેડી માર્ગે કેટલાંય વિનો સંન્યાસી, તાપસ કે પરિવ્રાજક આદિ વેષમાં રહેવા છતાં કેવળજ્ઞાન આવે છે તો . છતો કવળશાન આવે! ટૂંકો રસ્તો shortcutપકડતાં ભૂલાંય પડી જવાય. આવા માર્ગે સ્થળ એ પૂર્ણ થતું હોઈ તો વીતર જાન આવું વલ

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148