Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 101
________________ Licence to post without prepayment No. 37 વર્ષ: (50) +80 અંક: 100. - તા. 16- 1970 Regd. No. MH/MBI-South / 54 / 97 000 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી 1989:50 વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. 8000 તંત્રી રમણલાલ ચી. શાહ विनयमूलो धम्मो ST એટલે અવરોલીનભના અર્થ થાય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈ પણ એક (4) Twifધ૬ નીર્વત્તિ વિનયઃ | લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂને ઘમો તરીકે ગુણાધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનય ગુણની મીમાંસા વિવિઘ દૃષ્ટિથી વિનય- - કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો (5) રત્નત્રયવસુ વીર્યવૃત્તિ વિનયઃ | છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસના ચણતરના પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ મોરપી નમવાનો ભાવ તે વિનય. ફળની પ્રાપ્તિ માટે વિનયગુણ જીવમાં હોવો અનિવાર્ય મનાયો છે. (6) વાવ-જિવનને વિનઃ | ‘દ્વાત્રિશદ્ધાત્રિશકા'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે: કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः / (7) વિશિષ્ણ વિવિધ વા નો વિનયઃ | अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् // વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. વિનય કર્મોનું ત્વરિત વિનયન કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ વિવું નતિ વર્મમ તિ વિનયઃ | ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે એમ જ્ઞાનીઓ કહે છે. 'જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત તેનો નાશ કરે છે તે વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ+ન. વિનય. નય’ શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, विनयति क्लेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः / સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય આઠ પ્રકારનાં કલેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય. વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે વિશેષપણે સારું વર્તન'. એનો બીજો અર્થ થાય છે સારી રીતે દોરી જવું', “સારી રીતે अनाशातना बहुमानकरणं च विनयः / રક્ષણ કરવું', જીવન-વ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઇ, કૃતજ્ઞતા, નિર્મળતા, જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે ને નિદભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ધનિષ્ઠ રીતે સંકળાયેલા છે. પ્રતિ મૂરુજુતા વિંના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં સાચો વિનય વશીકરણનું કામ કરે છે.. નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ નપ્રયોજતાં પ્રત્યેકપદ સાથે નમો શબ્દ જોડાલાયો છે. આરાધક જીવમાં (1) વિશેન નયતીતિ વિનયઃ I. નમસ્કારનો ભાવ, વિનયગુણ દઢ થાય તે માટે ફરી ફરીને નમો પદતેમાં જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ નમસ્કાર છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. રહેલું છે. નવકારમંત્રમાં પદને નમસ્કાર છે અને પદમાં રહેલા ગુણોને જાય તે વિનય. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં (2) વિનીયતે–અપનીય વન ન સ વિના ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પોતાના કરતાં નીચેના જેના દ્વારા કર્મન વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ પદવાળી વ્યક્તિને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય કરવામાં આવે છે તે વિનય. - ભગવંત પણ નમો ઉવજ્ઞાયા પદ બોલે અને નમો ટોપ સવ્વસાતુ (3) પૂજ્યેષુ માતઃ વિનઃ | પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે પૂજ્યો પ્રત્યે આદર એ વિનય. છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે.

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148