________________ તા. 16-9-97 પ્રબુદ્ધ જીવન પાંચો બકરી જુબા કરો,તબ પાવે દિદાર.' વિના પ્રયત્ન સૂતેલા સિંહના મુખમાં આવીને મૃગો પડતાં નથી.” મતલબ કે પાંચ ઇન્દ્રિય રૂપી બકરીઓની કતલ કરવાની સલાહ એવો એક સંસ્કૃત શ્લોક તે વખતે યાદ આવેલો, પણ તે કાળે, ભક્તોના આપે છે. મૈત્રી નિભાવવાની વાત કરતાં કબીર અદભુત દર્શત આપે અનન્યાશ્રયની કલ્પના પણ ક્યાંથી આવે? કબીરની દષ્ટાંત પદ્ધતિનું ઉત્તમ દાંત તો ધોળે દિવસે સૂર્યના નેહ નિભાવન કઠન હય, સબસે નિભત નાહિ પ્રખર પ્રકાશમાં એમનાં પત્ની ‘લોઇ'દીવો ઘરીને પતિ-આજ્ઞાનું પાલન ચઢવો મોમ તુરંગ પે, ચલવો પાવક માંહિ.” કરે છે તે છે જેને કારણે ગૃહસ્થાશ્રમ સ્વીકારવો કે કેમ? એવા એક કુંવારા પૃચ્છકને ઉત્તમ દર્શન મળી રહે છે. મતલબ કે મૈત્રી ટકાવવી એ તો મીણના ઘોડા ઉપર બેસીને - ભગવાન બુદ્ધની વાણી, ભગવાન મહાવીરની વાણી, સત્યવીર અગ્નિમાંથી પસાર થવા બરોબર છે. ખુદાના દરબારમાં વિના રોકટોક સોક્રેટીસની વાણી અને અનુભવી અધ્યાત્મવીર સંત કબીર જેવાની પહોંચી જવા માટે કબીર કહે છે : વાણી સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે અકબર-અશોક જેવા સમ્રાટો “જૈસા પ્રેમ પર નારીસેઐસા હરસે હોય; - કરતાં લોકમાનસ પર તો આ બે-હદના બાદશાહો અને અનહદના સાંઈયાં કે દરબાર મેં, પલ્લા ન પકરે કોય.” ઓલિયાઓનો પ્રભાવ જ ઝાઝો વરતાય છે. કબીરજીની વાણીમાં જ મારી બારેક વર્ષની ઉંમરે, અમદાવાદથી આગગાડીમાં મારે વતન કહીએ તો:જતાં એક ભિખારી પાસેથી આ દૂહો સાંભળી મને આશ્ચર્ય થયેલુંઃ ‘હદમેં રહે સો માનવી, બેહદ રહે સો સાધ; “અજગર કરે ન ચાકરી, પંખી કરે ન કામ; ત, હદ-બેહદ દોનો તજેતાકા મતા અગાધ.” દાસ કબીરા યું કહે, સબકા દાતા રામ.” ક્રાન્તદર્શ આચાર્ય [ રમણલાલ ચી. શાહ તેરાપંથ મહાસંઘના પૂજ્ય પ્રવર ગણાધિપતિ શ્રી તુલસીજી 83 તેમને મળવા આવતા એ છાપાંઓમાં છપાતા તેમના ફોટાઓ પરથી વર્ષની વયે રાજસ્થાનના ગંગાશહેરમાં કાળધર્મ પામતાં જૈન શ્રમણ અમને જાણવા મળતું. સ્વ.પરમાનંદભાઈ સાથે તેમણે આવા પ્રશ્નોની પરંપરાને એક મહાન તેજસ્વી આચાર્ય ભગવંતની ખોટ પડી છે. છણાવટ કરી હતી. ગણાધિપતિ શ્રી તુલસીજીનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે બીજી એક વાર આચાર્યશ્રી જ્યારે મુંબઇ પધારેલા ત્યારે એમની તેરાપંથના આચાર્ય તરીકે એમને લગભગ છ દાયકા જેટલા દીર્ઘ સમય નિશ્રામાં એક વિદ્વદ્દગોષ્ઠીનું આયોજન થયેલું. એમાં ભાગ લેવા માટે સુધી ઉચ્ચત્તમ અનોખું સ્થાન ભોગવવા મળ્યું અને એથી જ તેઓ બિકાનેરથી પધારેલા શ્રી અગરચંદજી નાહટા ત્યારે મારા ઘરે ઊતરેલા કેટલાંક ભગીરથ કાર્યો કરવા ભાગ્યશાળી બન્યા. ' અને એમની સાથે હું પણ વિદ્ધગોષ્ઠીમાં ગયો હતો. ચર્ની રોડ પરના પૂજ્ય શ્રી તુલસીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સમગ્ર એક સરકારી મકાનમાં નીચેના ખાલી વિશાળ ખંડમાં આ વિદ્વદ્દગોષ્ઠી ભારતમાં કુલ એક લાખ કિલોમિટર કરતાં વધુ અંતરનો પાદવિહાર યોજવામાં આવી હતી. એ વખતે કોઈ સામાજિક વિષયની નહિ, પણ કરી, ભારતનાં વિવિધ ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી, અણુવ્રત આંદોલન દ્વારા શાસ્ત્રીય અને સાહિત્યિક વિષયોની વિચારણા થઈ હતી. તે વખતે પૂ. ભારતીય પ્રજામાં વિશેષતઃ જૈનોમાં માનવતા, માનવ એકતા, આચાર્યશ્રીની વિદ્ધપ્રતિભાનો સરસ પરિચય થયો હતો. ' જીવદયા, વ્યસનમુક્તિ ઇત્યાદિ પ્રકારનું સમાજોપયોગી મૂલ્યવાન કાર્ય કોઈપણ ધાર્મિક પંથ કે નાના મોટા સંપ્રદાયમાં જો એક જ મુખ્ય કર્યું અને એથી જ એમને વિવિધ પદવીઓ ઉપરાંત ઇન્દિરા ગાંધી એકતા વ્યક્તિની આજ્ઞા ખટપટ, પડકાર કે વિખવાદ વિના સહર્ષ પ્રવર્તતી હોય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તો એ સંપ્રદાય સંગઠિત થઇને ઘણું સંગીન કાર્ય કરી શકે છે. ખ્રિસ્તી ઈ.સ. ૧૯૧૪માં રાજસ્થાનમાં લાડનૂમાં જન્મેલા શ્રી તુલસીજીએ રોમન કેથોલિક સંપ્રદાયમાં નામદાર પોપની આજ્ઞા મુજબ બધાં કાર્યો અગિયાર વર્ષની વયે શ્રી કાલુગણિજી પાસે દીક્ષા લીધી હતી. પંચ- થાય છે. ઈસ્માઈલી ખોજાઓમાં આગાખાનનું સ્થાન પણ એવું જ છે. મહાવ્રતધારી, સર્વવિરતિમય જીવનના આરંભમાં જ કિશોર વયે કેટલાક હિંદ અને અન્ય ધર્મના સંપ્રદાયોમાં પણ એવું જોવા મળે છે. શાસ્ત્રાભ્યાસ સાથે એમણે વીસ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ કરીને તેરાપંથને એ રીતે આચાર્ય શ્રી તુલસીના પ્રખર નેતૃત્વનો લાભ દીર્ધકાળ પોતાના ગુરુ મહારાજને અને સમગ્ર સમુદાયને પોતાની તેજસ્વિતાની માટે મળ્યો છે. એટલે જ એ સંપ્રદાયમાં આટલી બધી પ્રગતિ સધાઈ છે. પ્રતીતિ કરાવી હતી. એથી જ ગુરુવર્ય શ્રી કાલુગણિજીએ પોતાના આચાર્યશ્રી તુલસીજીએ પોતાના વતન લાડનૂમાં જૈન વિશ્વઉત્તરાધિકારી તરીકે આચાર્યપદ માટે શ્રી તુલસીજીની યોગ્ય જ પસંદગી ભારતીની સ્થાપના કરાવીને એને એક યુનિવર્સિટીની કક્ષા સુધી કરી હતી. શ્રી તુલસીજી શાસ્ત્રજ્ઞાન અને મૌલિક ચિંતનશક્તિ ધરાવવા પહોંચાડવાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. એમણે ગૃહસ્થ અને સાધુની વચ્ચે ઉપરાંત સારા વ્યાખ્યાતા, લેખક અને મધુર ગાયક હતા. સોળ વર્ષની સમણસમણીનો વર્ગ સ્થાપીને વર્તમાન કાળની આવશ્યકતા પૂરી ઉંમરથી અધ્યાપન કાર્યમાં લાગી ગયેલા શ્રી તુલસીજીએ બાવીસ વર્ષની સિ વર્ષના કરવામાં દીર્ધદષ્ટિમય ક્રાન્તિકારી કાર્ય કર્યું છે. પોતાની હયાતીમાં જ યુવાન વયે તેરાપંથના આચાર્યનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. આચાર્યપદનો ત્યાગ કરી યુવાચાર્ય શ્રી નથમલજીને આચાર્યપદે આરૂઢ - પૂ. આચાર્ય શ્રી તુલસીજીને મળવાનું સદ્ભાગ્ય મને તેઓ કરવામાં એમણે ઉદાર પ્રણાલી સ્થાપી છે. પ્રેક્ષાધ્યાનની શિબિરોના મુંબઈમાં પધાર્યા હતા ત્યારે મળ્યું હતું. તે પછી મળ્યું નહોતું. ચારેક આયોજન દ્વારા એમણે અનેકના જીવ. આયોજન દ્વારા એમણે અનેકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. દાયકા પહેલાં તેઓ જ્યારે મુંબઈમાં પધાર્યા હતા ત્યારે સ્વ. એમણે સાંપ્રદાયિક સંકુચિતતા છોડી દઈને ઉદાર વિચારસરણી પરમાનંદભાઈ કાપડિયા મને તેમની પાસે લઇ ગયા હતા. તેઓ સિક્કાનગરમાં એક સ્થળે બિરાજમાન હતા. ત્યારે મારી ઉંમર ઘણી અપનાવી હતી અને એથી જ ઘણાં વર્ષ પહેલાં એક વિદેશી પત્રકારને નાની હતી અને આચાર્યશ્રીનું નામ પણ એટલું બધું જાણીતું ન હતું. તે મુલાકાત આપતી વખતે એમણે મૂર્તિના આલંબનની ઉપયોગિતા વખતે વિવિધ રાજકીય નેતાઓ સાથે તેમની મુલાકાત ગોઠવાતી અને કેટલીક અપેક્ષાએ સ્વીકારી હતી. એમણે જૈન, હિંદુ, મુસલમાન વચ્ચેના તેમની સાથે વિવિધ સામાજિક પ્રશ્નોની છણાવટ થતી. સાધુસમાજ શું ભેદભવો ભૂલીને સૂત્ર આપ્યું હતું, “ઇન્સાન પહેલે ઈન્સાન, ફિર હિંદુ કરી શકે, સામાજિક નેતાઓ અને સંસ્થાઓ શું કરી શકે તથા સરકાર યા મુસલમાન.” - hકે કે જેથી સમાજ વધુ સ્વસ્થ અને સમૃદ્ધ થાય એની મીમાંસા, આવા મહાન જ્યોતિર્ધર આચાર્યપ્રવરનું સ્થાન જૈન શ્રમણ *"માં શ્રી મોરારજી દેસાઇ, એસ. કે. પાટીલ વગેરે પરંપરામાં સ્મરણીય બની રહેશે !