________________
Licence to post without prepayment No. 37 વર્ષ: (૫૦) + ૮૦અંક: ૮૦
• તા. ૧૬-૮-૯૭૦
Regd. No. MH / MBI-South / 54 / 97 ૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯:૫૦ વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. ૮૦
તંત્રી રમણલાલ ચી. શાહ
न य वुग्गहियं कह कहेज्जा
--ભગવાન મહાવીર (વિગ્રહ કરાવનારી વાત ન કહેવી)
ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં કહેલું આ વચન ભિખુનાં જે જુદાં જુદાં લક્ષણો આ ગાળામાં આપ્યાં છે તેમાંથી વર્તમાન જગતમાં જ્યારે દુનિયાભરની વાતો એક ખૂણામાંથી બીજા પ્રથમ લક્ષણ વિશે અહીં આપણે વિચાર કરીશું. ખૂણામાં ઘડીકમાં પહોંચી જઈને લોકોને ભડકાવી દે છે અને હિંસાત્મક આમ તો મનુષ્યનો સ્વભાવ બધે જ સરખો છે, છતાં કેટલાંક અથડામણોમાં પરિણમે છે ત્યારે કેટલું બધું ઉપયોગી જણાય છે ! કદંબો. કેટલાક સમાજ, કેટલીક જાતિ કે પ્રજાની ખાસિયતમાં ટેલિકોન, ફેક્સઇ-મેઇલ, ઈન્ટરનેટ, ટી.વી., વિડીયો વગેરે નિંદારસનું પ્રમાણ અને કલેશ કંકાસનું વાતાવરણ વધુ રહે છે. બીજાની આધુનિક માધ્યમો દ્વારા માત્ર ખબર જ નહિ, જીવંત દશ્યો પણ ધરતીનો જરાક નબળી વાત જાણવા મળતાં તરત તેનો પ્રચાર થઈ જાય છે. બીજા છેડે થોડી વારમાં પહોંચાડી દેવાય છે ત્યારે વિગ્રહનાં નિમિત્તો કેટલીક વાર કોઇ વ્યક્તિ કે કટુંબને વગોવવા માટે વાતો ઉપજાવી ઘણાં ઊભાં થાય છે. કુટુંબથી માંડીને જાતિ, સમાજ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે
કાઢવામાં આવે છે. મિથ્યાભિમાન, દ્વેષ અને ઇર્ષા અથવા વેર લેવાની અવારનવાર થતાં છમકલાં આ વાતની સાક્ષી પૂરશે.
વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે વાતનું વતેસર કરતાં તેઓ અચકાતાં લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યને નામે લખવા-બોલવામાં ઘણી છૂટ નથી. લેવાય છે. અસત્ય કથનને કોઈ અટકાવી શકતું નથી. હિસા પ્રેરે એવાં બિલાડીના પેટમાં જેમ ખીર નટકે તેમ કેટલીક વ્યક્તિઓના પેટમાં ઇરાદાપૂર્વકનાં જાહેર ઉદ્બોધનો થતાં રહે છે. પત્રકારો સમક્ષ જુદ જુદે વાત ન ટકે. જરાક કોઇકની કંઇક વાત જાણવા મળે કે તરત ‘હૈં, તમે વખતે ઊલટસુલટી નિવેદનો થાય છે. બોલેલું ફરી જવાય છે. આવી સાંભળ્યું....' એમ કહીને ઘેર ઘેર એવી વાતોને પહોંચતી કરનારો વર્ગ પરિસ્થિતિ સમગ્ર જગતમાં પ્રવર્તે છે. એવે વખતે વાણી ૫રનો સંયમ દરેક સમાજમાં હોય છે. કેમ, શું છે કંઈ જાણવા જેવું ?” “શી નવાજૂની કેટલો બધો ઉપયોગી લાગે છે ! એ સંયમમાં પણ બીજાને હાનિ પહોંચાડે છે ?' ઇત્યાદિ પ્રશ્નો પૂછનારામાંના કેટલાક માત્ર પૂછવા ખાતર જપૂછે. એવી વાત તો ન કહેવામાં જ કેટલું બધું ડાપણ રહેલું છે. અન્યની છે. વાત કરવાની એ એક શૈલી છે. પરંતુ કેટલાક માણસોદુષ્ટ આશયથી ગત વાતો પ્રગટ કરી દેવાથી કેટલા બધા અનર્થો થાય છે તે તો સૌ જાણી જ એવું નવું નવું જાણવાની કોશિષ કરે છે અને બીજાને હલકા પાડવામાં, સમજી શકે એમ છે. સામાજિક સુખ-શાંતિ માટે ઉપયોગી આ વાત ખરાબ ચીતરવામાં, લડાવી મારવામાં એનો ઉપયોગ કરે છે. કોઈના નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક દષ્ટિએ પણ એટલી જ ઉપયોગી છે. ઉત્કર્ષની કે ઉત્તમ સિદ્ધિઓની વાત સાંભળવામાં એમને રસ પડતો ભગવાનનાં વચનોમાં ત્રિકાલિક સત્ય રહેલું હોય છે.
નથી, પણ કોઈકની ખરાબ વાત સાંભળતાં જ તેઓ રાજી રાજી થઈ ' ભગવાન મહાવીરે આ બાબત ભિખુ અર્થાત્ સાધુના એક લક્ષણ જાય છે. પોતાના કહેવાથી જો ક્યાંક લડાઈ-ઝઘડો થાયતો ઊભા ઊભા, તરીકે વર્ણવી છે, પરંતુ વ્યવહારજગતમાં પણ એ એટલી જ ઉપયોગી મનમાં મલકાતા તમાશો જોવાનો નિકૃષ્ટ આનંદ તેઓ અનુભવે છે.
કેટલાક ડરપોક માણસો પોતાની સલામતી ખાતર પ્રગટપણે પોતે દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે:
વાત કરતાં અચકાય છે, પરંતુ કોઇકને નનામો પત્ર લખીને, બનાવટી न य वुग्गहियं कहं कहेज्जा . ફોન કરીને, ખોટા નામે ચર્ચાપત્રો કે નિવેદનો લખીને કે પીળી
પત્રિકાઓ બહાર પાડીને બીજાને લડાઈ મારવાનો પ્રચ્છન્ન આનંદ માણે न य कुप्पे निहुइंदिये पसंते ।
છે. આધુનિક સમયમાં તો ફોટોગ્રાફીની વૈજ્ઞાનિક કરામતો દ્વારા ખોટાં संजमधुवजोगजुत्ते उवसंते
ચિત્રો ઊભાં કરીને પણ બીજાને વગોવવાની તક ઝડપી શકાય છે.
કેટલાક દુભાયેલા, દુણાયેલા, ન ફાવેલા, હતાશ થયેલા કે સ્વભાવથી अविहेडए जे स भिक्खू ॥ .
જ એવી કુટિલતા ધરાવનારા માણસોનું જીવનસ્વપ્ન જ ગુણમત્સરનું (જે વિગ્રહ કરાવનારી વાત નથી કહેતા, જે ક્રોધ નથી કરતા, જે હોય છે. મોટી લીટીને ભૂંસીને નાની ન કરે ત્યાં સુધી એમને જંપ વળતો ઇન્દ્રિયોને વશ રાખે છે, જે સંયમમાં ધ્રુવયોગી છે, જે ઉપશાંત છે તથા નથી. તેમની પાસે સાધ્યની શુદ્ધિ નથી હોતી તેમ સાધનની શુદ્ધિ પણ જે તિરસ્કાર નથી કરતા તે ભિક્ષુ છે.).
નથી હોતી.