________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭
Sir, the late Subramania Bharati was a man on whose tongue the Goddess Saraswati can honestly કાર્યવાહક સમિતિ ૧૯૬-૯o. be believed to have dannced the dance of patriotism..
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા બુધવાર, If he had been born in any other country of the world except india, the man would have been made the
| તા. ૨-૭-૧૯૯૭ના રોજ સંઘના કાર્યાલયમાં મળી હતી જેમાં Poet Laureate of the country. would have been given | ૧૯૯૬-૯૭ના વર્ષ માટે કાર્યવાહક સમિતિની નીચે પ્રમાણે રચના honoures and titles by the Government which knows કરવામાં આવી હતી.' how to respect to the feelings of the people, and
હોદ્દેદારો would have lived and died among the most honoured of the nation.
પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ સાહેબ..સ્વર્ગસ્થ સુબ્રહ્મણ્ય ભારતી એવી વ્યક્તિ હતા કે જેમની જિવા પર દેવી સરસ્વતીએ સ્વાભિમાનનું નૃત્ય કર્યું હશે એમ યોગ્ય
ઉપ-પ્રમુખ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ રીતે માની જ શકાય. ભારત સિવાય બીજા કોઈ દેશમાં એમણે જન્મ મંત્રીઓ: શ્રીમતી નિરૂબેન સુબોધભાઇ શાહ ધારણ કર્યો હોત તો તેમને દેશના રાજકવિ બનાવાયા હોત.
ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ લોકલાગણીનો પડઘો કેમ પાડવો એ જાણનાર સરકારે એમને માનમરતબાથી નવાજેશ કર્યા હોત અને તે રાષ્ટ્રના અતિ પ્રતિક્તિોમાં કોષાધ્યક્ષઃ શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ ઝવેરી એમનું આજીવન સ્થાન હોત.'
સભ્યોઃ ડૉ. શ્રી રમણલાલ ચીમનલાલ શાહ - સુબ્રહ્મણ્યમ ભારતીનાં કાવ્યો વિષે કેફિયત કરનાર એસ.
શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ સત્યમૂર્તિએ એ જ પ્રવચન દરમ્યાન ભારતીની કાવ્ય પ્રતિભાને
પ્રો. શ્રીમતી તારાબહેન રમણલાલ શાહ ભાવભરી અંજલિ આપી છે, જેમાં તમિળ સાહિત્યમાં ભારતીની પ્રતિષ્ઠાનું ગૌરવ કર્યું છે. સત્યમૂર્તિએ કહ્યું:
કુ. વસુબહેન ભણશાલી I have no doubt, that so long as a single Tamilian
શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ lives, these songs will remain the priceless heritage
શ્રી સુબોધભાઈ મોહનલાલ શાહ of the Tamil race'.
કુ, મીનાબહેન શાહ " - મને શંકા નથી કે જ્યાં સુધી એક પણ તમિળી હયાત હશે ત્યાં
શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ સુધી આ ગીતો તમિળ પ્રજાનો અમૂલ્ય વારસો બની રહેશે.
શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ ભારતીની કવિતા માત્ર તમિળ દેશનો જ નહિ પણ સ્વતંત્ર
શ્રી નેમચંદ મેઘજીભાઇ ગાલા ભારતનો પણ અમૂલ્ય વારસો છે.
શ્રી ગાંગજીભાઈ શેઠીયા તમિળ દેશમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં સુબ્રહ્મણ્ય
શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઇ ભાલ ભારતીની છબિ ન હોય.
શ્રી વી. આર. ઘેલાણી તમિળ ચિત્રપટોમાં ઘરોના દશ્યોમાં ભારતીની છબિ અચૂક જોવા
શ્રી નટુભાઈ પટેલ મળે.
શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા ભારતીના જીવનકાળ દરમ્યાન આઝાદ ભારતનું સપનું સાકાર ના થયું, એક સ્વપ્નદાની અદાથી ભારતીએ એક કાવ્યમાં ગાયું:
કૉ-ઓપ્ટ સભ્યોઃ શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ હે પ્રભુ ! આઝાદીના પાકને
શ્રીમતી રમાબેન જયસુખભાઈ વોરા સિંચ્યા અમ આંસૂથી,
શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કોઠારી સૂકાવા દઈએ એને હવે?
શ્રીમતી રમાબેન વિનોદભાઇ મહેતા આ તારી કેવી કરુક્યા?
કુ. યશોમતીબહેન શાહ પ્રાણ નીચોવી-પીલી કાઢેલા ધૃતથી રાખ્યો પ્રજવલિત દીપ
પર્યુષણ વ્યાખ્યાનમાળા આઝાદીનો 'હવે ઓલવવા દઈએ?
સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા શનિવાર, તા. અમે ખોઈ નાખેલું અણમોલ મોતી
૩૦મી ઓગસ્ટ ૧૯૯૭થી શનિવાર, તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૯૭ ગયું જડી અમને,
સુધી એમ આઠ દિવસ માટે રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી એને ફરી એકવાર હવે ગુમાવીએ?
બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી)માં ડૉ. રમણલાલ ચી. શાહના ગુમાવી શકાય?
પ્રમુખપદે યોજવામાં આવી છે. રોજ બે વ્યાખ્યાનો રહેશે તથા જીવનભર ઝઝૂમનાર એક શૂરવીર યોદ્ધાનો નાની વયે માત્ર ૩૯મે | ૭-૩૦ થી ૮-૩૦ સુધી ભક્તિસંગીત રહેશે. વર્ષે દેહાંત થયો.
આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ હવે પછીના ભારતી તમિળ-પ્રજા, ભારતવાસીઓના હૈયામાં ધબકે છે, શ્વસે | અંકમાં પ્રગટ કરવામાં આવશે.
સર્વને પધારવા વિનંતી છે. ભારતીને જય ભારતી:
મંત્રીઓ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધી મુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪00 008. ફિોન : ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૧૮, ખડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,