Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 96
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-9-97. સમકાલ યુગપદ અક્રમિક જ્ઞાન હોય છે. શેય પદાર્થને જાણવા જવું તેનું છે, અસ્તિત્વરૂપ છે, મૂર્ત, અમૂર્ત, જડ, ચેતન સર્વ સચરાચર શેયરૂપ નામ જ વિકલ્પ. વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પકતા અવિનાશી છે. પદાર્થ છે તે એ જ્ઞાનમાં જણાય છે. સર્વનું જ્ઞાન જેને છે તે સર્વજ્ઞ છે. જોવા-જાણવા નહિ જવું પરંતુ દેખાય-જણાય એ કેવળજ્ઞાનની સહજતા “સર્વજ્ઞ’ શબ્દની પસંદગી યથાયોગ્ય છે. “સર્વજ્ઞ” શબ્દપ્રયોગ જે રીતે છે. નિદ્રામાં-ખાસ કરીને થિણદ્ધિ નિદ્રામાં સંકલ્પ-વિકલ્પ વિના સહજ જૈનદર્શનમાં પ્રયોજાયો છે તે અન્યત્ર જોવામાં આવતો નથી. અન્યત્ર ભાવે નિદ્રિત વ્યક્તિ જેમ સ્વયં સંચાલિત સંચાર કરે છે-બોલે છે-ચાલે “ત્રિકાળજ્ઞાની' શબ્દ પ્રયોજાય છે. અગાઉ જણાવ્યા મુજબ સર્વજ્ઞ તો છે તેમ કેવળી ભગવંત તીર્થંકર-અરિહંત પરમાત્મા જાગૃત અવસ્થામાં ત્રિકાળજ્ઞાની હોય જ છે, પરંતુ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ હોય પણ ખરા અને એટલે કે ઉજાગરદશામાં સંકલ્પ-વિકલ્પ રહિત થઈ, ઉપયોગ મૂક્યા ન પણ હોય. તેમ કેવળજ્ઞાની માટે “અનંતજ્ઞ” શબ્દપ્રયોગ પણ કર્યો વિના સહજભાવે ત્રણે યોગથી ક્રિયા કરે છે. એના પરમ વિશુદ્ધ સ્વરૂપમાં નથી, કારણ કે અનંતના અનંત ભેદ હોય છે. (જેમ કે બે રકમની જે જ્ઞાન નિર્વિકલ્પ, એકમેવ, અદ્વિતીય, અદ્વૈત, અભેદરૂપ છે, તે જ્ઞાન સંખ્યાના ભેદ 10 થી લઈ 99 સુધી હોય; ત્રણ આંકડાની સંખ્યા 100 એના સાવરણ અશુદ્ધ સ્વરૂપમાં આવરણને કારણે અનેક ભેદ અને થી લઈ 999 સુધી હોય.) અનંત એટલે સર્વ એવો અર્થ નથી થતો. અનેક વિકલ્પવાળું હોય છે. એ ઉત્પાદ અને વ્યય પામ્યા કરે છે અને પણ સર્વમાં અનંતનો સમાવેશ થઈ જાય છે. તેથી જ તે સંસારરૂપ છે. - રાગના સર્વથા નાશથી બારમા ગુણસ્થાનકે પ્રગટતી વીતરાગતા આત્માના શુદ્ધ સ્વરૂપનો જેણે અનુભવ કરવો હોય એણે સંકલ્પો- એ આત્માનો પ્રથમ મોક્ષ છે. અજ્ઞાનના સર્વથા નાશથી તેમાં વિકલ્પો છોડી દેવા જોઈએ. નિર્વિકલ્પ ધ્યાન-સમાધિનો અનુભવ કરવો ગુણસ્થાનકે પ્રગટતી પૂર્ણ જ્ઞાનાવસ્થા-કેવળજ્ઞાન એ આત્માનો દ્વિતીય જોઇએ. પૌગલિક-ભૌતિક સુખ ભોગવવા માટે પૌગલિક દુન્યવી મોક્ષ છે. સયોગી કેવળી અવસ્થાને અંતે ચૌદમા ગુણસ્થાનકના છેડે પ્રાપ્ત સુખનાં સાધનોની પ્રાપ્તિ કરીને જ્યારે તેનો ભોગવટો કરીએ છીએ ત્યારે થતી અયોગી-અદેહી-અશરીરી સિદ્ધાવસ્થા એટલે પ્રદેશમુક્તિ એ. તે ભોગ્ય પદાર્થ-સાધનની પ્રાપ્તિ સંબંધના સંકલ્પ-વિકલ્પ છોડી દઈએ આત્માનો તૃતીય મોક્ષ છે. પ્રથમ મોહમુક્તિ છે. દ્વિતીય ઉપયોગમુક્તિ છીએ. ત્યારે તે ભોગ્યપદાર્થના ભોગવટાની ક્ષણિક તૃપ્તિ અનુભવી છે અને તૃતીય પ્રદેશમુક્તિ છે. માટે જ પરમાત્મા વીતરાગ છે. પરમાત્મા શકીએ છીએ. તે જ પ્રમાણે આત્મસુખ-આત્મસંવેદન-આત્માનંદની સર્વજ્ઞ છે અને પરમાત્મા નિરંજન-નિરાકાર-નિર્વિકલ્પ છે. અર્થાત્ અનુભૂતિ માટે પણ સંકલ્પ-વિકલ્પ રહિત થઈ આત્મામાં લીન બની કેવળજ્ઞાની વીતરાગ છે, કેવળજ્ઞાની સર્વજ્ઞ છે અને કેવળજ્ઞાની જઇને સંતૃત થવું જોઇએ કે જેને આપણે ધ્યાન-સમાધિ તરીકે ઓળખીએ નિર્વિકલ્પ છે. છે. જ્ઞાનનો આપણો ઉપયોગ જે પ્રવાહથી નિત્ય છે તેને સ્થિતિથી સ્થિર આમ જ્યારે જ્ઞાન (1) વીતરાગ જ્ઞાન હોય (2) નિર્વિકલ્પક જ્ઞાન કરવો તે નિર્વિકલ્પકતા છે. હોય અને (3) સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થનું તેના સર્વ ગુણ. સિદ્ધાંત એ છે કે... પર્યાય સહિતનું અર્થાત્ સર્વનું જ્ઞાન હોય-સર્વજ્ઞતા હોય ત્યારે જ તેવું મતિજ્ઞાનાવરણીય કર્મ જેને હોય તેને મતિજ્ઞાન હોય જ! જ્ઞાન પૂર્ણજ્ઞાન, પરમજ્ઞાન, ચરમજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાન કહેવાય. શ્રુતજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને શ્રુતજ્ઞાન હોય જ! આવા જ્ઞાનમાં જ સમગ્રતા,પરિપૂર્ણતા હોય. લાયોપથમિક અવધિજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને અવધિજ્ઞાન હોય જ! . કેવળજ્ઞાન થવાથી જે જ્ઞાન હોય તે વીતરાગજ્ઞાન, નિર્વિકલ્પજ્ઞાન, લાયોપથમિક મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને સર્વજ્ઞ જ્ઞાન હોય જ ! જ્ઞાનમાં વીતરાગતા જણાય છતાં જાણેલામાં કોઈ મન:પર્યવજ્ઞાન હોય જ ! પ્રયોજન નહિ. જેમકે દર્પણ પ્રતિબિંબ પોતામાં ઝીલે પણ દર્પણને જ્યારે કેવળજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને કેવળજ્ઞાન સત્તામાં મ પ્રતિબિંબથી કોઈ પ્રયોજન નહિ. જ્ઞાનમાં નિર્વિકલ્પકતા એટલે જાણવા અર્થાતુ અપ્રગટ હોય જ! જે માત્ર કેવળજ્ઞાનાવરણીયકર્મના સર્વથા ક્ષયે છે. ન જાય પરંતુ જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ ઝળહળે. જ્ઞાનમાં સર્વશતા એટલે 15 જ પ્રગટ થાય! આમ કેવળજ્ઞાનાવરણીયકર્મનો ઉદય અને ક્ષય છે પરંતુ એક સમયમાં એકી સાથે સમકાળ-યુગ૫દ સર્વ કાંઈ જણાય. ક્ષયોપશમ નથી. વીતરાગતા, નિર્વિકલ્પકતા, સર્વજ્ઞતા એ ત્રણે સાથોસાથ જ હોય, આ ત્રણેનો આનંદ એ જ આત્માનો સહજાનંદ અને એ જ આત્માની મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અંશે અરૂપી જ્ઞાન છે, જે ક્ષયોપશમથી શુદ્ધાવસ્થા-સ્વરૂપાવસ્થા-સહજાવસ્થા ! ઉઘાડવાનું છે. અવધિ-મન:પર્યવ જ્ઞાન પણ અંશે અરૂપી જ્ઞાન છે, જે પણ ક્ષયોપશમથી ઉઘાડવાનું છે. જ્યારે કેવળજ્ઞાન સવશે અરૂપી જ્ઞાન છે કેવળજ્ઞાન સરળ, સહજ, સતત અને સર્વોપરી છે. જે ઘાતકર્મોના સર્વથા ક્ષયથી ઉઘાડવાનું છે. કેવળજ્ઞાનનો ‘સરળ' ઉપયોગ એટલે ભેદભાવ વગરનો ઉપયોગ મતિજ્ઞાન વધે અને વિકસે તે માટે શ્રુતજ્ઞાન છે. પરંતુ શ્રુતજ્ઞાન જે અધિકારિતા-વીતરાગતા-શુદ્ધતા છે. કેવળજ્ઞાનનો ‘સહજ’ ઉપયોગ નીકળે છે મતિજ્ઞાનમાંથી. મતિજ્ઞાનાવરણીય કર્મ એ વિકલ્પ આવરણ એટલે બીજાના ટેકા વિનાનો સ્વાધીન ઉપયોગ. એ સ્થિતિ છે. એ છે. જ્યારે મોહનીયકર્મ એ વિકાર આવરણ છે. જ્યાં વિકલ્પ હોય, જ્યાં સમગ્રતા-સવગિતા-સહજતા-સ્વાભાવિકતા-અક્રમિકતા છે. જે વિકાર હોય ત્યાં આવરણ હોય જ! વિકલ્પમાં ચિત્રામણ હોય છે જ્યારે નિર્વિકલ્પકતા છે. કેવળજ્ઞાનનો સતત ઉપયોગ એટલે કેવળજ્ઞાનનો નિર્વિકલ્પકતામાં પ્રતિબિંબ હોય છે, જે સ્વાભાવિકતા-સહજતા હોય સાદિ-અનંત ઉપયોગ. એ ઉપયોગવંતતા છે, સાતત્ય છે, નિત્યતા છે. (સાકરની મીઠાશ સદા સર્વદા સતત સાકરની સાથે હોય છે. એવી સાકર છે, અક્રમિક હોય છે. નથી હોતી કે સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મીઠી સર્વજ્ઞતાઃ હોય અને બાકીના કાળમાં મોળી હોય.) કેવળજ્ઞાન સદા સર્વદા સર્વકાળ ' જ્ઞાન, વીતરાગ જ્ઞાન હોય તથા જ્ઞાન, નિર્વિકલ્પક જ્ઞાન હોય અનતકાળ સુધી ઉપયોગવત હોય છે. કેવળજ્ઞાનની સર્વજ્ઞતા એ એટલું જ પૂરતું નથી. પરંતુ જ્ઞાન વીતરાગ અને નિર્વિકલ્પ હોવાની સાથે કેવળજ્ઞાનની સવોપરિતા છે. એ શક્તિ છે. એ સર્વ વ્યાપકતા છે. એ સાથે જ્યારે સર્વનું જ્ઞાન હોય ત્યારે જ તે જ્ઞાન પૂર્ણજ્ઞાન કેવળજ્ઞાન હોય જ્ઞાતસત્તા છે. એ જ્ઞાનશક્તિ છે. છે. પૂર્ણજ્ઞાનતત્ત્વ એટલે કેવળજ્ઞાન જે એવું જ્ઞાન છે કે જે કાંઈ ભાવરૂપ (ક્રમશઃ) --- -

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148