Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 60
________________ ૧૨ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૯૭ છાસંયમ કાઉવિ સિરાણિક બોલઈ આપતા રુહિણીજી, એટલે તમે પણ મને મૂકીને સંયમશ્રીની સાથે ભોગ ભોગવવા નીકળ્યા 'શ્રી જિનપદ્રસૂરિએ “સ્થૂલિભદ્ર કાગ'ની રચના કરી તે પછી તરતના કાળમાં આ ફાગુકાવ્યની રચના થઇ છે. ૩૭ કડીના આ કાવ્યનું ભણઈ કોસ સાચઈ કિયઉ નવલઇ ચચઈ લોલ, વિભાજન જિનપદ્રસૂરિના ફાગની જેમ, કથાવસ્તુ અનુસાર ભાસમાં મેં મિલ્લિવિ સંજસિરિહિ જ રાતઉ મુણિરાઉ કરવામાં આવ્યું છે. દોહા અને રોળાની કડીઓમાં કાવ્ય લખાયેલું છે. સ્થૂલિભદ્ર ત્યારે એનો જવાબ આપતાં કહે છે? કાવ્યનો આરંભ કવિ સરસ્વતી દેવીને પ્રણામ કરીને કરે છે. ત્યારપછી વિસમરસ ભરપૂરિયઉ રિસિરાઉ ભણેઇ, કવિએ યૂલિભદ્ર મુનિ થયા તે પૂર્વે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું ચિંતામણિ પરિહરવિ કવણુ પત્થરુ ગિણે. નિરૂપણ બાર જેટલી કડીમાં કર્યું છે. પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરે તિમ સંજસિરિ પરિવએવિ બહુ ઘમ્મસમુwલ છે. એના મંત્રીનું નામ શકટાલ છે. એ નગરમાં વરરુચિ નામના એક આલિંગઈ તુહ કોસ કવણુ પસદંત મહાબલ. પંડિત રોજની ૫૦૦ ગાથાઓ બનાવી રાજાને રીઝવે છે. (મૂળ કથા મુનિ સ્થૂલિભદ્ર સંયમશ્રી માટે દઢ જ છે એમ જણાતાં કોશા એક પ્રમાણે ૧૦૮ ગાથાઓ છે) રાજા એને ઘણું દાન આપે છે. રોજ આ રીતે વિકલ્પ સૂચવે છે કે હમણાં પહેલાં મારી સાથે યૌવન ભોગવી લો અને દાન આપવાથી રાજભંડાર ખૂટી જાય એટલે શકટાલ રાજાને અટકાવે પછી સંયમશ્રી સાથે તમે જોડાજો.” છે. એથી શકટાલને પંડિત વરરુચિ સાથે વેર બંધાય છે. એટલે વરરુચિ પહિલઉ દિવડાં કોસ કરઈ જુવ્રણફલ લીજઇ, પોતાના વિદ્યાર્થીઓને એક દૂહો શીખવે છે કે જેમાં એમ કહ્યું છે કે તયણંતરિ સંજસિરીહિ સુહ સુહિણ રમીજઈ. શકટાલ રાજાને મારી નાંખશે અને પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ સ્થૂલિભદ્ર એનો ઉત્તર આપતાં કહે છે: બેસાડશે.” મુણિ બોલઈ જઈ મઇ લિયઇ તે લિયઉ જ હોઈ, 'રાઉન જાણઈ મુગધ જે તુ સિગડાલ કરેક્ષ્યાં, કવણુ સુ અચ્છઈ ભુવણતલે જો મહામણુ મોહઈ. નંદરાય મારેવિ પાટિ સિરીયઉ પરિઠેસ્ટઇ. આમ કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની પંક્તિઓ સઘન અને વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર બોલાતો આ દૂહો સાંભળી નંદરાજાના સચોટ છે. અહીં ઉચિત શબ્દપસંદગીમાં અને વિચારની તર્કબદ્ધ મનમાં વહેમ જાગે છે. તે શકટાલને મરાવી નાખે તે પહેલાં પુત્ર શ્રીયક રજુઆતમાં કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ થાય છે. પિતાને રાજદરબારમાં એમની સૂચના પ્રમાણે મારી નાખે છે. કોશા અને સ્થૂલિભદ્રના વાર્તાલાપ પછી કામદેવ અને સ્થૂલિભદ્ર રાજાના મંત્રીના પુત્ર હોવાથી યુવાન તેજસ્વી ધૂલિભદ્રને. વચ્ચે થયેલા યુદ્ધમાં ચૂલિભદ્ર પોતાના શુભ ધ્યાન વડે મદનરાજને રાજવારાંગના કોશા સાથે પ્રેમસંબંધ સ્થપાય છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પરાજિત કરી દે છે અને પોતે કામવિજેતા બને છે એ પ્રસંગનું પણ માત્ર જ રહે છે અને એમ કરતાં બાર વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે, બે અલંકૃત પંક્તિમાં કવિ સચોટ નિરૂપણ કરે છે. સ્થૂલિભદ્રના લિભદ્ર જ્યારે પિતાની હત્યાના સમાચાર સાંભળે છે ત્યારે એમને મારવિજયના પ્રસંગે દેવો પણ પુષ્પવૃષ્ટિ કરે છે. સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. રાજા તરફથી એમને મંત્રી થવા માટે અઈ બલવંતુ સુ મોહરાઉજિણ નાણિ નિધાડિઉં, નિમંત્રણ મળે છે, પરંતુ તેઓ એનો અસ્વીકાર કરે છે અને દીક્ષા લઇ ઝાણખડગ્નિણ મયણસુભડ સમરંગણિ પાડિG. મુનિ બને છે. આટલી ઘટનાઓનું કવિ હલરાજે આરંભની કડીઓમાં કુસુમવુકિ સુર કરઈ તુઢિ હુઉ જયજયકારો. સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. ધન ધનુ એહુ જ યૂલિભદ્ર જિણિ જીત મારો. | કવિ હલરાજે સ્થૂલિભદ્ર-કોશાના પૂર્વ પ્રણયજીવનનો જ્યાં નિર્દેશ આ રીતે કોશાને ઘરે ચાતુર્માસ ગાળવા માટે આવેલા મુનિ કર્યો છે ત્યાં ફાગુકાવ્યના સ્વરૂપની દષ્ટિએ વસંતવર્ણન માટે અને સ્થલિભદ્ર પરાજિત થતા નથી. પરંતુ પોતાના શીલની સવાસથી શૃંગારરસનિરૂપણ માટે અવકાશ હોવા છતાં એમણે એ પ્રમાણે કર્યું કોશાના જીવનને પરિવર્તિત કરી નાખી, એને પ્રતિબોધ પમાડે છે. નથી, કારણ કે જેન સાધુકવિ તરીકે તેઓ શીલ- સંયમનો મહિમાં જ આથી જ ચૂલિભદ્રનો મહિમા ઘણો મોટો ગણાય છે અને જૈનોમાં તેઓ ગાવા ઇચ્છે છે. પ્રાતઃ સ્મરણીય તરીકે વંદાય છે. ચારિત્ર અંગીકરી રહ્યઉ એ તહિ ધ્યાન ધરે, ઉપમા, ઉન્મેલાદિ અલંકારોથી મઘમધતું, રવાનુકારી લયબદ્ધ નયલોગ સહૂ બુઝવઈ એ પણિ મૌન કરેઇ; પંક્તિઓથી રસિક બનેલું, શીલ અને સંયમનો મહિમા ગાતું આ સુહગુરુ સિરિ સંભૂતિવિજય તહિ ચલણે લાગઇ, ફાગુકાવ્ય આપણાં ફાગુકાવ્યોમાં એક મહત્ત્વની કૃતિ તરીકે આદર પામે એવું છે. બે કર જોડી યૂલિભદ્ર આલોયણ માગઇ. ૨, હલરાજપૂત “સ્થૂલિભદ્ર ફાગુ દીધા લીધા પછી ગુરુ શ્રી સંભૂતિવિજય સાથે સ્થૂલિભદ્ર પાટલીપુત્ર સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં કવિ હલરાજપૂત “સ્થૂલિભદ્ર પધારે છે. ગુરુ સંભૂતિવિજય પાટલીપુત્રમાં ચાતુર્માસ માટે રોકાય છે ફાગુ' એક મહત્ત્વની કૃતિ છે. (આ કૃતિ પ્રકાશિત થયેલી છે. એનું કે 3 ત્યારે સંયમની ઉગ્ર આરાધના કરનારા એમના શિષ્યો પોતાની સંપાદન ડૉ. કનુભાઈ શેઠે કર્યું છે.) આ ફાગુની રચના કવિએ મેદપાટ નિર્ભયતાની કસોટી કરે એવાં સ્થળે રહેવા માટે ગુરુની આજ્ઞા માગે છે. (મેવાડ)ના આઘાટ નામના નગરમાં વિ. સં. ૧૪૦૯માં વૈશાખ સુદ કોઈ કૂવા કાંઠે, કોઇ સાપના દર પાસે, તો કોઇ સિંહની ગુફા પાસે રહી તેરસના દિવસે કરી હતી. એ વિશે એમણે પોતે જ કાવ્યમાં અંતે નિર્દેશ આરાધના કરવા ઈચ્છે છે. ચોથા સ્થૂલિભદ્ર ચોથા બ્રહ્મચર્ય વ્રતની કસોટી કર્યો છે. આઘાટ નગરમાં ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું.. થાય એ માટે પોતાની પૂર્વપ્રેમિકા કોશાના ઘરમાં રહેવાની આજ્ઞા માગે, એ પાર્શ્વનાથ પ્રભુના કૃપાપ્રસાદથી પોતે આ રચના કરી છે એવો ઉલ્લેખ છે. પણ એમણે કાવ્યની અંતિમ કડીમાં નીચે પ્રમાણે કર્યો છે. એક ભણઈ હું કંઆ-કંઠિ, બીજઉં બિલ વિસહરિ ચઉદ સઇ વિક્રમ સમઈ નઉકઈ સંવચ્છરિ, ત્રીજઉ ઈક ચિતિ વીનવઈ મો સીહ પણ ઉઘરિ ચઉથઉ ચઉથ વ્રત ધરવિ માંગઈ ગુરુ પાસે, વૈશાખ સુદ તેરમિ એહુ ફાગુ નવલિ કરઇ; યૂલિભદ્ર મુનિવર ઇમ ભણઈ મો કોસ આવાસિ. મેદપાટ આઘાટ નરિ, શ્રીપાસ-પ્રસાદો, સ્થૂલિભદ્રનું પુનરાગમન થતાં હર્ષઘેલી બનેલી, કામકલામાં ચતુર કીય કવિત હલરાજ ભણઈ અસ્થિ મનિ આણંદો. એવી કોશા વિવિધ શણગાર સજીને ચિત્રશાળામાં આવે છે, પટોળું,

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148