________________
તા. ૧૬-૩-૯૭
પ્રબુદ્ધ જીવન
-શ્રી
ભવિ
હતું.
ખંભાત જઇને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા. પણ એટલા આ સંજોગોમાં એમને હવે પંન્યાસની પદવી આપવી જોઇએ એમ શ્રી દિવસની ધીરજ કેશવરામને રહી નહિ, એટલે શ્રી શુભવિજયજીએ શુભવિજયજીને લાગ્યું. એટલે શ્રી શુભવિજયજીએ વડોદરામાં સ્થિરતા માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કરી અને શ્રી વીરજવિજયજીને યોગ વહેરાવ્યા તથા વિ. સં. ૧૮૬૦માં કેશવરામને દીક્ષા અઠાર વર્ષની ઉંમરે આપી અને એમનું નામ શ્રી પંન્યાસની પદવી મોટા ઉત્સવ સાથે આપી. શ્રી રંગવિજયજી લખે છેઃ વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી વટપદ્ર માંહે ગયા રે, શુભ ગુરુની સંઘાત; અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ યોગ વેવરાવ્યા સૂત્રના રે, સકલ સંઘની સાખ. . વીરવિજયજીનો ઉમેરો થયો.
પંન્યાસ પદ ગુરુજી દીઈ રે, સંઘ સકલ પરિવાર, વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના વાસક્ષેપ સહુ સંઘ કરે રે, વીર તે દરખિત થાય. સંઘે સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે વડોદરાથી વિહાર કરી તેઓ પાછા અમદાવાદ પધાર્યા હતા. શ્રી જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા દર્શનના અભ્યાસ વીરવિજયજીનો અભ્યાસ ચાલતો જ રહ્યો હતો. એમની લેખનપ્રવૃત્તિ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતી. પણ ચાલુ હતી અને એમની આધ્યાત્મિક સાધના પણ ગુરુ મહારાજના એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી માર્ગદર્શન હેઠળ ચાલુ જ હતી. પોતાના ગુરુ મહારાજની હયાતીમાં જ શભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં એમણે આત્મજ્ઞાન-સ્વરૂપાનુભવજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં.
શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી. અન્નની દીક્ષા લીધા પછી શ્રી શુભ વિજયજીએ પોતાના શિષ્ય શ્રી અરચિ. શ્વાસ રૂંધામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ વીરવિજયને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. શરૂ થઇ ગઇ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના એમણે પોતે અર્ધમાગધી અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જૈન રોજ ગુરવર્ય શ્રી વિજયજી તોંતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને દીક્ષા પર્યાય પાળી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ કરાવી હતી. એ પંડિતોએ સંસકૃતના પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો - રઘુવંશ, એમની પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત કુમારસંભવ, નૈષધીયચરિત, કરાતાર્જનીય અને શિશુપાલવધનો થયું. ગુરુવર્યના વિરહની તેમની વેદના અપાર હતી. પોતાના સારો અભ્યાસ કરાવ્યો તથા છએ દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન હૃદયોદુગાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો કતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે:
ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુપ્તવંત;
શિષ્ય-શ્રી શુભવિજયજી અને શ્રી વીરવિજયજી બંનેના સંસારી નામ સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત.
કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય,
સંસારી ભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ.
પોતાના ઉદ્ગારો નીચે પ્રમાણે વ્યકત કરે છે: અધ્યાપક દેતો વલી, જોઈ બુદ્ધિપ્રકાશ
નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત સ્યા માંહિ; ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ,
આતમઘરમની દેશના રે હાં, કુણ દેઢે હવે અહિં. વીર વિવેકે શીખિયા, અધ્યાપક, ગુરુ પાસ; . પંચકાવ્ય પાકી થયા, ખટ દર્શન વિખ્યાત
. ચાલ્યા મુજને એકલડો રે હાં, ઊભો મેલ્ફી નિરાસ દીક્ષા પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે
ઇણે મારગે બોલાવિયો રે, હાં, પાછી નહિ તસ આશ. જ હંમેશા વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ પડ્રદર્શન અને
આ ભવમાં હવે દેખવો રે હાં, દુલહો ગુરુ દેદાર, કાવ્યાલંકાર સહિત જૈન સૂત્ર સિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની
કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર. બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે ઇ. સ. ૧૮૫૫માં પચીસ વર્ષની શુભવેલી'માં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુભગવંતનો ઉંમરે “પૂલભદ્રની શિયળવેલ” નામની કૃતિની જે રચના કરી છે એમાં
ની જે રચના કરી છે એમાં મહિમા દર્શાવતાં લખ્યું છે: એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યારપછી
એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહોય; , વિ. સં. ૧૮૫૮માં એમણે લગભગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગ્ગરીમેં ન સમાય. પંચકલ્યાણકની પૂજા’ની રચના કરી, જે આજ દિવસ સુધી ગવાય છે. વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ આ બે કૃતિઓ જ વીરવિજયજીની તેજસ્વિતાનો પરિચય કરાવવા માટે ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો પૂરતી છે.
મોતિય થાલ ભરી સદ્ગુરુજીને વધાવો - ખંભાતનો રોકાણ દરમિયાન શ્રી વીરવિજયજીના શિષ્ય નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે. ભાણવિજયજીએ ગુરુ આજ્ઞા લઈને અન્યત્ર વિહાર કર્યો હતો. શ્રી શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શભવિજયજી પોતાના બે શિષ્યો શ્રી ધીરવિજયજી તથા શ્રી શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો. વીરવિજયજી સાથે હજુ ખંભાતમાં રહ્યા હતા. ત્યારપછી અમદાવાદથી શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો વિનતી આવતાં શ્રી શુભવિજયજી પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે, પરંતુ તેનું એક કારણ એ લઈને અમદાવાદ પધાર્યા અને શ્રી ધીરવિજયજી ખંભાતમાં જ રોકાયા. છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા અમદાવાદમાં શ્રી શુભવિજયજી અને વીરવિજયજી લુહારની પોળના હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં શ્રી શુભવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં સ્થિરતા અને એકાત્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર આગમશાસ્ત્રોના જે ગહન અર્થ સમજાવ્યા તેથી શ્રી વીરવિજયજી બહુ અમદાવાદમાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે. હર્ષિત થતા હતા.
ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શ્રી વીરવિજયજીને દીક્ષા લીધાને હવે દસ વર્ષ થઈ ગયા હતા. શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠ્યિાવાડના સ્થળોમાં વિચર્યા એમણે સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન ગુરુ ભગવંત પાસેથી સારી રીતે સંપાદિત પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી કરી લીધું હતું. એમનીસંયમની આરાધના પણ સારી રીતે ચાલતી હતી. ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની
ભવિરાજમાન કરીને વર્ષોનો
એક