Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 29
________________ Licence to post without prepayment No. 37 Regd. No. MH / MBI-South / 54 / 97 ૦ વર્ષ: (૫૦) + ૮૦ અંક: ૩૦ ૦ તા. ૧૬-૪-૯૭૦: ૦૦૦શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર UGહુ ૦૦૦પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ ૫૦ વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦૦ તંત્રી રમણલાલ ચી. શાહ आयंकदंसी न करेइ पावं - --ભગવાન મહાવીર આતંકદર્શી પાપ નથી કરતો ભગવાન મહાવીરે કહ્યું છે કે સાયંક્રવંશી વારે પાવા નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટા પાપ તરીકે (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત સ્વામિદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી ગાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માત. આજકાલ આતંક શબ્દ બહુ પાdવનિ સાઃ તિ–સ્વાભિદ્રોહા, વઘો વઢવધતિ | વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ દુનિયાભરમાં પ્રસરી ગઇ છે. મુખ્ય પ્રકાર બતાવી, એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, છેઃ રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, પૃથ્રેષ્વષ્ણાનં મન નિષ્પવિન્દનમ્ | સમજનારો, દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ ઓછા છે. આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ મિથ્યા અભિનિવેશ એ ત્રણે માનસિક પાપકર્મ છે.). કરતાં અટકી જાય છે. ' पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः ।। જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપે માણસને સુખદુઃખ (કઠોર વચન, અસત્ય, ચાડીગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.) પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઇ ને કોઇ અl/નામુનિ હિંસા વૈવાવિધાનતઃ | કર્મ બંધાતું ન હોય, પરંતુ સાચા અમલ જીવો નવાં ભારે કર્મ ઓછાં ધાંછે. છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા પરવારીપસેવા ૫ શારીરં ત્રિવિણં મૃતમ્ II જીવોનાં ઘાતી અને અઘાતી કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં (ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી કર્મો હળવા પ્રકારનાં અને નહિવતું બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે. કહેલાં છે.) પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમકે મi જૈન ધર્મમાં “આવશ્યક સૂત્રમાં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે વમ પાપમાં (અશુભ કર્મને પાપ છે), પતિથતિ નરસિદ્વિતિ પાપને બતાવવામાં આવ્યા છે : (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસયતિ પતતિ વા पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । પાપં . (જ જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.) कोहं माणं मायं लोभं पिज्ज तहा दोसं ॥ હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરસ્ત્રીગમન એ कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે: परपरिवायं माय-मोसं मिच्छत्तसल्लं च ॥ ब्रह्महत्या सुरापानं स्तेयं गुवैगनागमः । આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છેઃ महान्ति पातकान्याहुः संसर्गश्चापि तै सहः ॥... (૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય)(૩) અદત્તાદાન હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાલહત્યા અને (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છિ), (૬) ક્રોધ, (૭) ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ,

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148