________________
તા. ૧૬-૩-૯૭
પ્રબુદ્ધ જીવન
બદલાઈ ગયા છે; એમ માત્ર ‘ઢ' જ એવો અક્ષર છે જે બે હજાર કરતાં આપણે રેલવેમાં પ્રવાસ કરતાં બોલીએ છીએ-“સ્ટેશન આવ્યું', ' યે વધારે વર્ષો પહેલાં, અશોકના શિલાલેખોમાં જે સ્વરૂપમાં મળે છે, “સૂરત આવ્યું'! પણ હકીકતમાં સ્ટેશન કે સૂરત નથીઆવતાં, આપણે એવો ને એવો જ આજે પણ લખાય છે. કોઇના રીઢાપણા માટે આથી જ ત્યાં પહોંચતાં હોઈએ છીએ. વધારે સારી સરખામણી બીજી કઈ હોઈ શકે?
મોટરમાં કે ગાડામાં પ્રવાસ કરતાં ક્યારેક રસ્તો બેમાં ફંટાય ત્યારે 'અનેક પ્રયત્નો છતાં કોઇનું ધાર્યું ન થાય ત્યારે આપણે કહીએ આપણે કોઇને પૂછીએ છીએ-“આ રસ્તો ક્યાં જાય છે?' હકીકતમાં છીએ- એનો ગજ ન વાગ્યો !' આ “ગજ વાગવો' પ્રયોગમાં દરજી કે રસ્તો ક્યાંય જતો નથી. જ્યાં હોય ત્યાં જ પડી રહે છે. જઈએ છીએ તે કાપડિયાનો ગજ નથી. આપણા દિલરૂબા કે સારંગી જેવા તંતુવાદ્યો આપણે-પ્રવાસીઓ! વગાડવા માટે વપરાતું કંઈક ધનુષ્ય જેવું પણ સાંકડું લાંબું સાધનસંગીત એક લગ્ન પ્રસંગે કોઇ ક મહિલાનો ઉલ્લેખ કરતાં અમારાં પરિચિત ક્ષેત્રે ગજ કહેવાય છે. આ ગજ યોગ્ય રીતે વપરાય તો જ સંગીત નીપજે. એક મહિલાએ કહ્યું- “એણે હાથમાં કંગન પહેર્યા હતાં ને એની ત્રીજી આ પરથી ‘ગજ ન વાગ્યો’ એટલે જરાય સારું ધાર્યું પરિણામ ન આવી આંગળીમાં જે વીંટી હતી એ બંનેની ડિઝાઇન કંઈક ઓર જ હતી ' શક્યું.
એમની વાત તો સમજ્યા; પણ જરા વિચાર કરી જોઇએ તો? " આપણે ત્યાં કથાવાર્તા થાય ત્યારે સંસ્કૃતમાં દરેક પ્રકરણનો પ્રારંભ હાથમાં કંગન હોય છે કે કંગનમાં હાથ હોય છે? આંગળીમાં વીંટી હોય “અથ' શબ્દથી થતો હોય છે ને એ પૂરું થાય ત્યારે ‘ઇતિ’ શબ્દ મુકાય છે કે વીંટીમાં આંગળી હોય છે? છે-બોલાય છે. આ પરથી આપણે ત્યાં વ્યવહારમાં ‘પહેલેથી છેલ્લે સુધી એ જે હોય તે ! પણ પ્રયોગ તો હાથમાં કંગન” ને “આંગળીમાં એવા અર્થમાં “અથથી ઇતિ' એવો પ્રયોગ થતો હોય છે.
વીંટીએમ જ થતો રહેશે. રામાયણ ને મહાભારત તો આપણાં અત્યંત આદરણીય મહાકાવ્ય
ઘરની જ વાત લો ને ! નોકર રોજ ઝાડૂ કાઢે છે ને ? પણ વાત. jછોઆ બંને ગ્રંથોની અનેક વિશિષ્ટતાઓ છતાં રામાયણ એટલે સારી કીકતમાં “ઝાડ' કાઢવાની નથી હોતી, કચરો કાઢવાની હોય છે. એવી લાંબી કથા અને મહાભારત એટલે મુખ્યત્વે તો એક જ
મુંબઈ જેવા શહેરમાં ઘણીવાર પુછાય છે-“તમારે ત્યાં નળ કેટલા પરિવારમાં, આપસમાં થયેલા મહાયુદ્ધની વાત ! આ બંને ગ્રંથોનો
વાગે આવે છે?' પણ વાત મૂળ નળની નથી. નળ તો આખો વખત લાક્ષણિક ઉલ્લેખ કરતાં, આપણે ત્યાં બે રૂઢિપ્રયોગો પ્રચલિત થયા છે.
ઘરમાં જ હોય છે. જ્યાં હોય ત્યાં જ હોય છે. સવાલ તો પાણી ક્યારે એણે તો રામાયણ માંડી !'-એટલે વાત ખૂબ જ લંબાવીને કરી. આમાં આડકતરી રીતે એ વાત કંટાળાજનક હોવાનો ઉલ્લેખ પણ થાય છે. અને
આવે છે, એનો જ હોય છે. એને ત્યાં તો મહાભારત શરૂ થયું છે !' એવો પ્રયોગ, ત્યાં થતા
પણ વિદ્વાનો કહે છે ને કે રૂઢિપ્રયોગોમાં શબ્દોના વાર્થ લેવાના કજિયા-કંકાસનો અર્થ દર્શાવે છે.
હોતા જ નથી. એમાં તો કહેવું કશું ને સમજવું કશું-એમ જ હોય ! આ તો આપણે ત્યાં વિકસેલા રૂઢિ-પ્રયોગોની વાત થઇ. પણ આવા રૂઢિ-પ્રયોગો તો કહેવતોની જેમ ઐતિહાસિક અસર હેઠળ પણ પ્રવેશતા [શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે આ લેખ મોકલાવ્યો તે પછી થોડા દિવસમાં હોય છે. “કમર કસવી’ પ્રયોગ આપણે ત્યાં મુગલ શાસન હેઠળ પ્રવેશેલી જ હૃદયરોગના હુમલાને કારણે ૭૫ વર્ષની વયે એમનું અવસાન થયું ફારસી ભાષાના વ્યાપક પ્રસારનું પરિણામ છે. મૂળ ફારસી પ્રયોગ છે. સ્વ. રૂપારેલ છેલ્લાં કેટલાંક વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન' માટે વખતોવખતે ' છે-“કમર કશીદન' ! જો કે હવે આપણે સંસ્કૃત “કટિબદ્ધ' પ્રયોગ પણ લેખ મોકલતા રહ્યા હતા. સ્વ. રૂપારેલ મારા ગાઢ વડીલ મિત્ર હતા. પ્રચલિત કર્યો છે-એ પછીની વાત થઇ.
આઝાદી પૂર્વેનાં વર્ષોમાં તેઓ ઝેવિયર્સ કોલેજમાં અમારાથી આગળ કેટલાંક વર્ષોથી આપણે ત્યાં ગુનો થતાં દરમિયાન જ પકડાઇ અભ્યાસ કરતા હતા. એક જમાનામાં પ્રવૃત્તિ સંઘ નામની સંસ્થાના જનાર માટે રંગે હાથ પકડાયો' એવો પ્રયોગ પ્રચલિત થયો છે. આમાં સૂત્રધાર તરીકે એમણે મુંબઈના સંસ્કારજગતને પોતાની તેજસ્વી “રંગે હાથ' શબ્દો જ એ ગુજરાતી ન હોવાનું કહી દે છે. આમ તો આ પ્રવૃત્તિઓથી સમૃદ્ધ કર્યું હતું. કવિસંમેલનોનું એક ઉચ્ચ વિશિષ્ટ ધોરણ પ્રયોગનું મૂળ અંગ્રેજી-Caught red handed-માં છે. હકીકતમાં આ એમણે સ્થાપ્યું હતું. ભિન્નભિન્ન ભાષાઓના નિષ્ણાત એવા એમણે વર્ષો રંગે હાથ” પ્રયોગ આપણે ત્યાં-અલબત્ત અંગ્રેજી પરથી પણ-બંગાળી સુધી આકાશવાણી પરથી હિંદીના પાઠો શીખવ્યા હતા. યોગ્ય તક અને અસર હેઠળ થયેલા હિંદી પ્રયોગમાંથી અપનાવાયો છે. બંગાળીમાં યોગ્ય ક્ષેત્ર એમને મળ્યાં હોત તો આથી પણ ઘણી મોટી સિદ્ધિઓ તેઓ રાંગા' એટલે 'લાલ' થાય છે. આ અસર તળે Red એટલે લાલ એટલે દાખવી શક્યા હોત ! સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. કે (બંગાળી) રાંગા જે હિંદીમાં રંગા થયું; આમાં Red handedનું તંત્રી ] હિંદીમાં “રંગે હાથ” થયું છે ને એ સીધું એવા જ સ્વરૂપે આપણે ત્યાં અપનાવાયું છે.
અસ્થિ સારવાર કેન્દ્ર રૂઢિપ્રયોગોમાં વાચ્યાર્થ-માત્ર શબ્દાર્થ લેવાનો નથી હોતો, એ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. | વાત સ્વીકાર્યા પછી યે કેટલાક રૂઢિ-શ્રયોગો આપણે ત્યાં એવા યે છે ને
પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે એટલા પ્રચલિત છે કે એમનો વાચ્યાર્થ તપાસતાં હસી જ દેવાય.
સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, એક જાપાનીને હું ગુજરાતી શીખવતો હતો. એકવાર વાંચ્યું- “એના
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ પગમાં સફેદ મોજાં ને કાળા બૂટ હતાં.' વાંચતાં એ હસી પડ્યા ને હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦ પૂછયું- “મોજાં ને બૂટ પગમાં હોય કે મોજાં ને બૂટમાં પગ હોય ?' 00૪, (ફોન : ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
વાત તો ખરી હતી. પણ આપણે ત્યાં તો એમ જ બોલાય કે પગમાં આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-00 મોજાં” ને “પગમાં બૂટ' !-રૂઢિ પ્રયોગ છે ને !
થી ૫-૦૦ ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, આપણાં ઘરમાં મા, બહેનો, ભાભીઓ ઘઉં વીણવા બેસે છે ને? ઝાલાવાડનગર, સી, ડી, બરફીવાલા માર્ગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), ખરું કહેજો-એ લોકો તો ઘઉંમાંથી કાંકરાં જ વીણે છે ને? છતાં બોલાય મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર છે- ઘઉં વીણે છે !'
વિના મૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે કોઈવાર સાંભળીએ છીએ-નોકર લોટ દળાવવા ગયો છે !'
| તેવી વિનંતી છે. બોલો ! “લોટ' જ હોય તો એને દળાવવાની શી જરૂર પડી? વાત
જયાબહેન વીરા
નિરુબહેન એસ. શાહ હકીકતમાં ઘઉં કે અન્ય કોઇ અનાજ દળાવવાની જ હોય છે ને?
સંયોજક
ડૉ. ધનવંત ટી. શાહ " માનદ્ મંત્રીઓ