________________
જ
કરે છે.
એ
કે
છે
જે
W
, જે કરતા. પાટ ઉપર તે ભગવાનની વાણું અને પ્રભાવના જ હેવી જોઈએ એવી તેમની માન્યતા હતી.
આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આચાર્ય શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજની વ્યાખ્યાનશીલી ઉપર જણાવેલ શાસનમાન્ય મર્યાદાનું પૂરેપૂરું જતન કરનારી છે. તેઓ વ્યાખ્યાનમાં કોઈપણ વાત રજુ કરે તો તેનું એક વાક્ય પણ શાસ્ત્રવચનના આધાર વિનાનું નહિ મળે. આથી તેમના વ્યાખ્યાનમાં અનેક
શ્લોકનું પ્રાચર્ય જોવા મળે છે. તેમના વ્યાખ્યાનમાં લોકરંજક લાંબી કથાઓ નથી, હાસ્યના જ ટુચકાઓ નથી, રાજદ્વારી વાતેથી શ્રોતાઓને ઉત્તેજિત કરવાની વાણું નથી કે જુદા જુદા પ્રશ્નો પૂછી શ્રોતાઓને પાંડિત્ય દર્શાવવાનું આછકલાપણું નથી. તેમના વ્યાખ્યાનમાં પદાર્થોના લક્ષણની વ્યાખ્યા મળશે. વ્યાખ્યાના સમર્થનમાં ટુંકા દષ્ટાન્તો મળશે. તેની પૂર્તિમાં અન્ય દર્શનકારેના પર આધારે મળશે. ટંકશાળી વચનોના મૌક્તિક અને ગુરુપરંપરાનો અનુભવ તેમના વ્યાખ્યાનમાં જોવા મળશે.
ઉપર જણાવેલ બધાં લક્ષણે પ્રસ્તુત પ્રકાશિત કરે થતા “દિસૂત્રનાં પ્રવચનો’ નામના ગ્રંથમાં આપણને
ી
ક છે
પર
રહે
કે
જ
૧૫
88 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8
8 8 8 8 8 8