________________
જ્યોતિષ વિષે
-
૧ લું.
પ્રકરણ ન્યાતિષ એટલે શુ? તથા હાલના સિદ્ધાંતમત પ્રમાણે જ્યોતિષ સંબંધી કેટલીક બાબતોનું ખરૂં વર્ણન.
૧ ચૈતિષશાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સિહું પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર, વૈદ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર યંત્રશાસ્ત્ર, વગેર્ શાસ્ત્ર છે, તેમ એ પણ એક શાસ્ત્ર છે. સિદ્ધાંત મત પ્રમાણે ગણિત, ભૂગાળ, અને ખગાળ આ ત્રણ ખાખાના પૂર્ણ ત્તાનને ∞ાતિષશાસ્ત્ર કહે છે. એની સહાયતાથી સૂર્ય, ચંદ્ર, મંગળ, ક્ષુષ, ઇત્યાદિ ગ્રહેા તથા એ સિવાય ખીજા વિરાધાર પાયાનું ખરૂં જ્ઞાન મળેછે, એટલે તેઓ શું છે, તેખાનું સૂર્યથી અંતર, તેના ભ્રમણના માર્ગ, મહત્વ, વેગ, ઇત્યાદિ ખાખતો જાણવામાં આવેછે; તેમજ રૂતુભેદ, ભરતીઓટ, ગ્ર ત્યાદિ સ્વાભાવિક ચમત્કારો થવાનું કારણ અનેતે ક્યારે થશે તથા પુંછડીતારા, ખરતાતારા, આકાશ માં હેલાં ધાખાં,ભૂકંપ, પૃથ્વીની ખરી આકૃતિ, તેનું મહત્વ, સ્થિરતારા,નક્ષત્રો, રાશિઆ, વગેર્ મનેર'જક બાબતાનું જ્ઞાન થાય છે, પર ંતુ આ ખાબતેનું ખરૂં જ્ઞાન મેળવવાને સરસ ઊંચાં યંત્રોની સાથે અંકગણિત, ખીજગણિત, ભૂમિતિ, ત્રિણમિતિ, શંકુન્નિ, યંત્રશાસ્ત્ર, ક્ષેત્ર ફળ, અંતરલબ્ધિ, સુયલબ્ધિ વગેરે ચૈાતિષ વિદ્યાના મૂળ પાચ જે ગણિત તેમાં પૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ, અને એ ગણિત સિવાય ચૈાતિષશાસ્ત્ર કેવળ હાથ પગ વગરનું છે; એમ ને કહીએે તા ક્રાંઈ ખોટું કહેવાય નહિ, કારણ કે એની અ દર કાઇ પણ બાબત સાખીતી સિય કબુલ રાખી શકાતી નથી તેથી એ ચેોતિષ ગણિત વગર કેવળ નિરર્થક છે. તાપણુ એ ટલું તા ખરૂં કે તે વિશેના નિયમાનું કથન ગણિત વગર સંપ્રમા– ણથી કપુલ રાખવામાં કોઇ દુરકત નથી.
"
Aho ! Shrutgyanam