________________
ને યુન તથા કેતુ ૮ મેલ દછે, ને એને તેની આસપાસ ફરતાં આપણાં આશરે ૮ વર્ષ લાગે છે. તથા તેને વ્યાસ પૃથ્વીના કરતાં જ ગણે મોટા છે, તથા એનું મહત્વ પૃથ્વીના મહત્વ કરતાંછ ગણું છે. ઘણું કરીને એ સફેદ રંગને છે. યેથી આ ગ્રહ ઘણો અતરે છે એ ડરને લીધે તેના ઉપર છ ચંદ્ર છે તે ડાકાર - લે ધી કહાડયા, એ મહેલે બીજે ને એ તા ૧૧ માં બનેવારી સને ૧૮૭૭ને રોજ શોધી કાઢયા. અને બાકીના ચાર પણ સન ૧૭૯૦ને સન ૧૭૯૪ની સાલમાં એણેજ શોધી કાઢયાં.
૩૯ યુરોપખંડના જેશીઓને યુરેનસને શોધ લાગ્યા પછી પણ ગણિતમાં છે ડીક કસર આવવા લાગી. તે ઉપરથી સન ૧૮૪૭માં પારિસ અને કેબ્રિજના બે ગણિતવિકોએ એ નિશ્ચય કીધું કે યુરેનસની કક્ષાની પ્રિલીમર એક ગ્રહ છે. આ ઉપરથી કેટલાએક ખગોળ નિરીક્ષા કરનારા ઓ એ તપાસ કીધ9 તે ઉપરથી ખરજ ઉપર કહેલા વિદ્વાનોએ બતાવેલી દિશામાંથી એક ગ્રહ જડ છે. તેનું નામ નાયુન પાડયું છે. આ ગ્રહ સર્ષથી આશરે ૨ અબજ અને ૮૬ ક્રોડ મિલને અંતરે છે, ને સૂર્યની આસપાસ આશરે ૧૪૫ વર્ષમાં ફરી રહે છે. એ ચહનું કદ લગભગ ઘણું કરીને યુરેનસ જેટલું જ છે, ને એના ઉપર: એક ચંદ્ર છે એવું જણવામાં આવ્યું છે,
૩૭ કેતુ વિષે આપણું લોકેના કેવા વિચાર છે, તે આ ગળ લખવામાં આવશે. કેતુ એ શું છે તે નીચે વાંચવાથી દયાનમાં આવશે. . કેટલાક નારા સાથેની આસપાસ એવા લંબળમાં ફરે છે કે તેઓ બીજા ચડો કરતાં સર્યથી ઘણા પાસે આવે છે. તેમાંના કેટલાકને પૂછડી હોતી નથી. ને કેટલાકને એકથી છ સધી પૂછડીએ દીઠામાં આવી છે. તે એને કેતુ કહે છે. તપાસ કરવા ઉપરથી એવું માલૂમ પડયું. કે એવા સેંકડે કેતુઓ જોવામાં આવ્યા છે. જે મહિલા કેટલાક દહાડે, કેટલાક સમુદ્રમાં અને કેટલાએક જંગલમાં દેખાયા હશે, નામીચા નિર્વત્તાએ જે કહી ગયા છે તેઓના કહેવા હ. પર જે ભરૂ સે રાખીએ તો આપણી સૂર્યમાળમાં ૩૫ લાખ કઓ કરી. ગમા હશે. કેપ્લર એવું મત આપે છે.? કે અમુક
Aho ! Shrutgyanam