________________
૭૪
તિથિગ્મા વિષે
દિવસ સુધી તેની કળા ક્ષીણ થતી જણાયછે,એટલે તેના પ્રકાશવાળા ભાગ ઓછે થતુ જાયછે, અને આખરે અમાંસ અર્થા ચાગ કાળે ચદ્ર કાંઈ પણ દેખાતા નથી. (એટલે એને પ્રકાશમાન ભાગ કાંઈ પણ દેખાતા નથી.) એ પ્રમાણે ચ'દ્ર યાગ કાળમાંથી નીકળીંને ૨૯ દિવસે પાછે ચૈાગ કાળમાં છે,અને તેટલી મુદતમાં ઉપર કહ્યુ તે પ્રમાણે ચંદ્રની પંદર ઊતરવી અને પંદર ચઢતી મળી ૩૦ કળાચ્યા દેખાયછે. તેથી દરબૅંક કળામાં ૬૦કરતાં કાંઇક ઓછીપડી સુધી પ્રકાશ જાયછે.(દરએક ભાગન હદમાં ૬૦ કરતાં ઓછી ઘડી સુધી પ્રકાશ રહે છે.)અને સ્મેટલે। વખત થયા પછી ખીજી કળા (ભાગ)માં પ્રકાશ માલૂમ પૐ છે. આજે એક પછી ખીજી કળા (ભાગ)માં જે પ્રકાશનું દેખાવું તેને તિથિ કહે છે, પેહેલી કળા એ પડધે,બીજી એ ખી જ, અને એ પ્રમાણે અાગળ નામ આપેલાં છે. ઉપર કહ્યું. કે કળા ૬૦ કરતાં ઐછી ઘડી સુધી દેખાય છે તેને લીધે તિથિમાં હમેશ વધઘટ આવેછે.આ થવાનું કારણ ઞજ કે દરખૈક દિવસ ૬૦ ઘડીના હાયછે, અને ચંદ્રની એક કળા ૬૦ કરતાં આછા પડી દેખાવાન; તેથી એક દિવસની અંદર એક કળા પૂરી થઇને ખીજીને સ્મારભ થવાને, અને તૈયી જે પેહેલે દિવ સે એક કળા જે વખતે પૂરી થઇ હતી, તે કરતાં ખીજે દિલસે ખીજી વહેલી થઇ રહેવાની; અને એમ કરતાં આખરે લગભગ ઓગણત્રીસ દિવશમાં ત્રીસ કળા પૂરી થવાની, તૈયા એક દિવસમાં કળાઞા જણાઇ ચૂકશ; આવી રીતે જે ખનેછે તેને ક્ષયાતિથિ કહેછે, અને તેથીજ કેટલીક વખત આપણા નીઓ એમ કહેછે, કે આજે ખારસ ઉપર તેરસ, આદમઉ પરામ વગેરે છે. 'ચાંગમાં પડવે ને મંગળવાર ૧૮ ઘડી ને ૩૨ પળ લખેછે, તેના અર્થ એટલેાજ, કે મંગળવારને ૬હારે પડવે એટલે ચંદ્રની પેહેલી કળામાં ૧૮ ધડી અને ૩૦ ૫. મે ખરાખર પ્રકાશ દેખાઇ રહેશે, અને ત્યાર પછી ખીજ થશે કળા (ભાગ) માં પ્રકાશ દેખાવા માંડશે; પણ જો પૂનમ( પ્રતિચેાગકાળ) પછીની પડવે હાય, તા એમ સમજવું કે ચંદ્રની પૂર્ણ કળામાંથી ઊતરતી એક ઓછી થતી કળામાં
એટલે બીજી
Aho ! Shrutgyanam