Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 171
________________ ૧૫ર ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય વિસ્તાર કરી, કોઇ પણુ વખતે ( બનતાં સી) દરરોજ સમજાવાને મનપર લેશે. તો હું ધારું છું, કે તેઓ એક મટે સુધારે કરી શકશે, એટલું જ નહિ પરંતુ હજારા ગરીબ લેકે, કે જેને પિતાનું ગુજરાન સાધારણ ચત કરવું ઘણું મુશ્કિલ પડે છે, તેઓને એક ખરેખરા લૂટર પાસેથી બચવાને, એક હિંમતની સાથે સમશેર આપી એમ કહેવાય, અગર તેઆ દેશમાંથી લા બે રૂપિઆ ખરાબ રીતે વપરાતા બચાવ્યા; અથવા તે ગરીબને તેટલી રકમ દાન કી પી એમ કહેવાય. માટે આવા પુણ્યના કામમાં દરેક માતાજી અને માસ્તરોએ તન અને મનથી મહેનત કરવી જોઇએ અને હું ધારું છું, કે એ મુજબ જે સઘળા મહેનત લેતો થોડી મુદતમાં તિષ સંબધી વહેમને જડમૂળથી નાશ થાય તેમ છતાં જે હાલમાં ખબર નાશ ન ય છે, તે પણ ઊછરતી પ્રજમાં આવતા જમાનાની અંદર એક મોટો ફેરફાર થયા વગર રહે જ નહિ. તેમજ આ બાબત એ ખાતાના ઉપરીઓને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. અગાઉ તેઓને ઘણા માણસની જરૂર હતી, તેથી વખતે જેવા મળે તેવા ખાતા પરંતુ હવેથી તમ ન થવાને જેમ બને તેમ સંભાળ લેવી જોઈએ, કારણ જે બાબતનું મહેતાછમાં જ્ઞાન ન હોય, અને તેઓ જ વહેમને ગામ હિય તે, તેઓ બીજાના વહેમ શી રીતે દૂર કરી શકવાના માટે હાઈસ્કુલે અને વર્નાકયુલર કાજ જેની ઊંચી કલમોતિયસંબંધી વહેમનું જડ મૂળ કહાડનાર ૧ અંગ્રેજી અને ગુજરાતી શીખવનાર બંને સમજવા ૨ એક વખત એક મહેતા છને મેં શનિવારે હનુમાન ને તલ ચઢાવતાં જે છે, અને ઘણુંખરાઓને સેમવાર કરતા પણ જોયા છે. તેમજ એક ને મંગળવારે ફકત ઘઉંના આટાનો કંસાર કરાવીને જમતાં ખેલો છે. ૩ હું અહીં દિલગિરીથી જણવું છું કે દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને મી હાવને વિચાર હવાપર ઊડી ગયો છે, અને તે ઘણું મોટું થયું છે એવું સમજુ વિદ્વાનોના મનમાં આવ્યા વગર રહેશે નહિ. કારણ કે દેશના લોકોની સ્થિ– નિ આબાદી ભરેલી કરવાને તેને કેળવણી આપી Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178