Page #1
--------------------------------------------------------------------------
________________
“અહો ! શ્રુતજ્ઞાન” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૮૦ હિંદુ એસ્ટ્રોલોજી
: દ્રવ્ય સહાયક :
પૂજ્ય બાપજી મ. સા. ના સમુદાયના પૂ. આચાર્ય નરરત્નસૂરીશ્વરીજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. સાધ્વીજી શ્રી હર્ષચન્દ્રાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી શ્રી કુંથુનાથસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ વડોદરાના જ્ઞાનદ્રવ્યમાંથી
: સંયોજક :
શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન
હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫
(મો.) 9426585904 (ઓ.) 22132543
સંવત ૨૦૬૯
ઈ. ૨૦૧૩
Page #2
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
પૃષ્ઠ
___84
___810
010
011
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६५ (ई. 2009) सेट नं.-१ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। ક્રમાંક પુસ્તકનું નામ
ता-टी515ार-संपES | 001 | श्री नंदीसूत्र अवचूरी
| पू. विक्रमसूरिजी म.सा.
238 | 002 | श्री उत्तराध्ययन सूत्र चूर्णी
| पू. जिनदासगणि चूर्णीकार
286 003 श्री अर्हद्गीता-भगवद्गीता
प. मेघविजयजी गणि म.सा. 004 | श्री अर्हच्चूडामणि सारसटीकः
पू. भद्रबाहुस्वामी म.सा. | 005 | श्री यूक्ति प्रकाशसूत्रं
पू. पद्मसागरजी गणि म.सा. | 006 | श्री मानतुङ्गशास्त्रम्
| पू. मानतुंगविजयजी म.सा. | 007 | अपराजितपृच्छा
श्री बी. भट्टाचार्य 008 शिल्प स्मृति वास्तु विद्यायाम्
श्री नंदलाल चुनिलाल सोमपुरा 850 | 009 | शिल्परत्नम् भाग-१
श्रीकुमार के. सभात्सव शास्त्री 322 शिल्परत्नम् भाग-२
श्रीकुमार के. सभात्सव शास्त्री 280 प्रासादतिलक
श्री प्रभाशंकर ओघडभाई
162 | 012 | काश्यशिल्पम्
श्री विनायक गणेश आपटे
302 प्रासादमजरी
श्री प्रभाशंकर ओघडभाई
156 014 | राजवल्लभ याने शिल्पशास्त्र
श्री नारायण भारती गोंसाई
352 | शिल्पदीपक
श्री गंगाधरजी प्रणीत
120 | वास्तुसार
श्री प्रभाशंकर ओघडभाई दीपार्णव उत्तरार्ध
श्री प्रभाशंकर ओघडभाई
110 જિનપ્રાસાદ માર્તણ્ડ
શ્રી નંદલાલ ચુનીલાલ સોમપુરા
498 | जैन ग्रंथावली
श्री जैन श्वेताम्बर कोन्फ्रन्स 502 | હીરકલશ જૈન જ્યોતિષ
શ્રી હિમતરામ મહાશંકર જાની 021 न्यायप्रवेशः भाग-१
श्री आनंदशंकर बी. ध्रुव 022 | दीपार्णव पूर्वार्ध
श्री प्रभाशंकर ओघडभाई 023 अनेकान्त जयपताकाख्यं भाग-१
पू. मुनिचंद्रसूरिजी म.सा.
452 024 | अनेकान्त जयपताकाख्यं भाग-२
श्री एच. आर. कापडीआ
500 025 | प्राकृत व्याकरण भाषांतर सह
श्री बेचरदास जीवराज दोशी
454 026 | तत्त्पोपप्लवसिंहः
| श्री जयराशी भट्ट, बी. भट्टाचार्य
188 | 027 | शक्तिवादादर्शः
| श्री सुदर्शनाचार्य शास्त्री
214 | क्षीरार्णव
श्री प्रभाशंकर ओघडभाई
414 029 | वेधवास्तु प्रभाकर
श्री प्रभाशंकर ओघडभाई
___192
013
454 226 640
Page #3
--------------------------------------------------------------------------
________________
824
288
30 | શિન્જરત્નાકર
प्रासाद मंडन श्री सिद्धहेम बृहदवृत्ति बृहन्न्यास अध्याय-१ | श्री सिद्धहेम बृहद्वृत्ति बृहन्न्यास अध्याय-२ श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-३
श्री नर्मदाशंकर शास्त्री | पं. भगवानदास जैन पू. लावण्यसूरिजी म.सा. પૂ. ભાવસૂરિની મ.સા.
520
034
().
પૂ. ભાવસૂરિ મ.સા.
श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-3 (२)
324
302
196
039.
190
040 | તિલક
202
480
228
60
044
218
036. | श्री सिद्धहेम बृहवृत्ति बृहन्न्यास अध्याय-५ 037 વાસ્તુનિઘંટુ 038
| તિલકમન્નરી ભાગ-૧ તિલકમગ્નરી ભાગ-૨ તિલકમઝરી ભાગ-૩ સખસન્ધાન મહાકાવ્યમ્ સપ્તભફીમિમાંસા ન્યાયાવતાર વ્યુત્પત્તિવાદ ગુઢાર્થતત્ત્વલોક
સામાન્ય નિર્યુક્તિ ગુઢાર્થતત્ત્વાલોક 046 સપ્તભીનયપ્રદીપ બાલબોધિનીવિવૃત્તિઃ
વ્યુત્પત્તિવાદ શાસ્ત્રાર્થકલા ટીકા નયોપદેશ ભાગ-૧ તરષિણીકરણી નયોપદેશ ભાગ-૨ તરકિણીતરણી ન્યાયસમુચ્ચય ચાદ્યાર્થપ્રકાશઃ
દિન શુદ્ધિ પ્રકરણ 053 બૃહદ્ ધારણા યંત્ર 05 | જ્યોતિર્મહોદય
પૂ. ભાવસૂરિની મ.સા. પૂ. ભાવસૂરિન મ.સા. પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. વિજયઅમૃતસૂરિશ્વરજી પૂ. પં. શિવાનન્દવિજયજી સતિષચંદ્ર વિદ્યાભૂષણ શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) શ્રી ધર્મદત્તસૂરિ (બચ્છા ઝા) પૂ. લાવણ્યસૂરિજી. શ્રીવેણીમાધવ શાસ્ત્રી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. લાવણ્યસૂરિજી પૂ. દર્શનવિજયજી પૂ. દર્શનવિજયજી સ. પૂ. અક્ષયવિજયજી
045
190
138
296
(04)
210
274
286
216
532
113
112
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી આશાપૂરણ પાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડાર
સંયોજક – બાબુલાલ સરેમલ શાહ
શાહ વીમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન हीरान सोसायटी, रामनगर, साबरमती, महावाह - 04.
(मो.) ९४२५५८५८०४ (ख) २२१३२५४३ ( - भेल) ahoshrut.bs@gmail.com
अहो श्रुतज्ञानम् ग्रंथ भर्णोद्धार संवत २०५५ (६. २०१०) - सेट नं-२
પ્રાયઃ જીર્ણ અપ્રાપ્ય પુસ્તકોને સ્કેન કરાવીને ડી.વી.ડી. બનાવી તેની યાદી. खा पुस्तो www.ahoshrut.org वेवसाइट परथी पए। डाउनलोड sरी शडाशे. પુસ્તકનું નામ
ईर्त्ता टीडाडार-संचा
ક્રમ
055 | श्री सिद्धम बृहद्वृत्ति बृहद्न्यास अध्याय-६ 056 | विविध तीर्थ कल्प
057
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા | 058 सिद्धान्तलक्षगूढार्थ तत्त्वलोकः
059 व्याप्ति पञ्चक विवृत्ति टीका
જૈન સંગીત રાગમાળા
060
061 चतुर्विंशतीप्रबन्ध ( प्रबंध कोश)
062 | व्युत्पत्तिवाद आदर्श व्याख्यया संपूर्ण ६ अध्याय
063 | चन्द्रप्रभा हेमकौमुदी
064 | विवेक विलास
065 | पञ्चशती प्रबोध प्रबंध
066 | सन्मतितत्त्वसोपानम्
ઉપદેશમાલા દોઘટ્ટી ટીકા ગુર્જરાનુવાદ
067
068 मोहराजापराजयम्
069 | क्रियाकोश
-
070 कालिकाचार्यकथासंग्रह
071 सामान्यनिरुक्ति चंद्रकला कलाविलास टीका
072 | जन्मसमुद्रजातक
073 मेघमहोदय वर्षप्रबोध
074
જૈન સામુદ્રિકનાં પાંચ ગ્રંથો
ભાષા
सं
.:
सं
सं
सं
गु.
सं
श्री मांगरोळ जैन संगीत मंडळी
श्री रसिकलाल एच. कापडीआ
श्री सुदर्शनाचार्य
पू. मेघविजयजी गणि
सं/गु. श्री दामोदर गोविंदाचार्य
सं
F
सं
सं
सं
पू. लावण्यसूरिजी म.सा.
पू. जिनविजयजी म.सा.
शुभ.
सं
सं/ हिं
सं.
सं.
सं/हिं
सं/हिं
शुभ.
पू. पूण्यविजयजी म.सा.
| श्री धर्म
श्री धर्मदत्त
पू. मृगेन्द्रविजयजी म.सा.
पू. लब्धिसूरिजी म.सा.
पू. हेमसागरसूरिजी म.सा.
पू. चतुरविजयजी म.सा.
श्री मोहनलाल बांठिया
श्री अंबालाल प्रेमचंद
श्री वामाचरण भट्टाचार्य
श्री भगवानदास जैन
श्री भगवानदास जैन
श्री हिम्मतराम महाशंकर जानी
પૃષ્ઠ
296
160
164
202
48
306
322
668
516
268
456
420
638
192
428
406
308
128
532
376
Page #5
--------------------------------------------------------------------------
________________
075
076
સંગીત નાટ્ય રૂપાવલી
077
1 ભારતનો જૈન તીર્થો અને તેનું શિલ્પસ્થાપત્ય
079
શિલ્પ ચિન્તામણિ ભાગ-૧ 080 बृह६ शिल्प शास्त्र भाग - १
081 बृह६ शिल्प शास्त्र भाग - २
જૈન ચિત્ર કલ્પબૂમ ભાગ-૧
જૈન ચિત્ર કલ્પવ્રૂમ ભાગ-૨
082 ह शिल्पशास्त्र भाग - 3
O83 आयुर्वेधना अनुभूत प्रयोगो भाग-१
084 ल्याए 125
ORS विश्वलोचन कोश
086 | Sथा रत्न छोश भाग-1
0875था रत्न छोश भाग-2
હસ્તસગ્રીવનમ્
088
089
090
એન્દ્રચતુર્વિશનિકા
સમ્મતિ તર્ક મહાર્ણવાવતારિકા
गुभ.
शुभ,
गुभ.
गुभ.
शुभ
श्री साराभाई नवाब
श्री साराभाई नवाब
श्री विद्या साराभाई नवाब
श्री साराभाई नवाब
सं.
श्री मनसुखलाल भुदरमल
श्री जगन्नाथ अंबाराम
शुभ.
शुभ.
शुभ.
शुभ,
गु४.
सं.हिं श्री नंदलाल शर्मा
गुभ.
गुभ.
सं
सं.
श्री जगन्नाथ अंबाराम
श्री जगन्नाथ अंबाराम
पू. कान्तिसागरजी
श्री वर्धमान पार्श्वनाथ शास्त्री
श्री बेचरदास जीवराज दोशी
श्री बेचरदास जीवराज दोशी
पू. मेघविजयजीगणि
पू.यशोविजयजी, पू. पुण्यविजयजी
आचार्य श्री विजयदर्शनसूरिजी
374
238
194
192
254
260
238
260
114
910
436
336
230
322
114
560
Page #6
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
क्रम
272 240
सं.
254
282
466
342
362 134
70
316
224
612
307
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543 - ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०६७ (ई. 2011) सेट नं.-३ प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। | पुस्तक नाम
कर्ता टीकाकार भाषा संपादक/प्रकाशक 91 | स्याद्वाद रत्नाकर भाग-१
वादिदेवसूरिजी सं. मोतीलाल लाघाजी पुना 92 | | स्याद्वाद रत्नाकर भाग-२
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 93 | स्याद्वाद रत्नाकर भाग-३
बादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 94 | | स्याद्वाद रत्नाकर भाग-४
बादिदेवसूरिजी
मोतीलाल लाघाजी पुना | स्याद्वाद रत्नाकर भाग-५
वादिदेवसूरिजी
| मोतीलाल लाघाजी पुना 96 | पवित्र कल्पसूत्र
पुण्यविजयजी
साराभाई नवाब 97 | समराङ्गण सूत्रधार भाग-१
भोजदेव
| टी. गणपति शास्त्री 98 | समराङ्गण सूत्रधार भाग-२
भोजदेव
| टी. गणपति शास्त्री 99 | भुवनदीपक
पद्मप्रभसूरिजी
| वेंकटेश प्रेस 100 | गाथासहस्त्री
समयसुंदरजी
सं. | सुखलालजी 101 | भारतीय प्राचीन लिपीमाला
| गौरीशंकर ओझा हिन्दी | मुन्शीराम मनोहरराम 102 | शब्दरत्नाकर
साधुसुन्दरजी
सं. हरगोविन्ददास बेचरदास 103 | सबोधवाणी प्रकाश
न्यायविजयजी ।सं./ग । हेमचंद्राचार्य जैन सभा 104 | लघु प्रबंध संग्रह
जयंत पी. ठाकर सं. ओरीएन्ट इन्स्टीट्युट बरोडा 105 | जैन स्तोत्र संचय-१-२-३
माणिक्यसागरसूरिजी सं, आगमोद्धारक सभा 106 | सन्मति तर्क प्रकरण भाग-१,२,३
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 107 | सन्मति तर्क प्रकरण भाग-४.५
सिद्धसेन दिवाकर
सुखलाल संघवी 108 | न्यायसार - न्यायतात्पर्यदीपिका
सतिषचंद्र विद्याभूषण
एसियाटीक सोसायटी 109 | जैन लेख संग्रह भाग-१
पुरणचंद्र नाहर
| पुरणचंद्र नाहर 110 | जैन लेख संग्रह भाग-२
पुरणचंद्र नाहर
सं./हि पुरणचंद्र नाहर 111 | जैन लेख संग्रह भाग-३
पुरणचंद्र नाहर
सं./हि । पुरणचंद्र नाहर 112 | | जैन धातु प्रतिमा लेख भाग-१
कांतिविजयजी
सं./हि | जिनदत्तसूरि ज्ञानभंडार 113 | जैन प्रतिमा लेख संग्रह
दौलतसिंह लोढा सं./हि | अरविन्द धामणिया 114 | राधनपुर प्रतिमा लेख संदोह
विशालविजयजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 115 | प्राचिन लेख संग्रह-१
विजयधर्मसूरिजी सं./गु | यशोविजयजी ग्रंथमाळा 116 | बीकानेर जैन लेख संग्रह
अगरचंद नाहटा सं./हि नाहटा ब्रधर्स 117 | प्राचीन जैन लेख संग्रह भाग-१
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 118 | प्राचिन जैन लेख संग्रह भाग-२
जिनविजयजी
सं./हि | जैन आत्मानंद सभा 119 | गुजरातना ऐतिहासिक लेखो-१
गिरजाशंकर शास्त्री सं./गु | फार्वस गुजराती सभा 120 | गुजरातना ऐतिहासिक लेखो-२
गिरजाशंकर शास्त्री सं./गु | फार्बस गुजराती सभा 121 | गुजरातना ऐतिहासिक लेखो-३
गिरजाशंकर शास्त्री
फार्बस गुजराती सभा 122 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-१ | पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 123|| | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-४ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 124 | ऑपरेशन इन सर्च ऑफ संस्कृत मेन्यु. इन मुंबई सर्कल-५ पी. पीटरसन
रॉयल एशियाटीक जर्नल 125 | कलेक्शन ऑफ प्राकृत एन्ड संस्कृत इन्स्क्रीप्शन्स
पी. पीटरसन
| भावनगर आर्चीऑलॉजीकल डिपा. 126 | विजयदेव माहात्म्यम्
| जिनविजयजी
सं. जैन सत्य संशोधक
514
454
354
सं./हि
337 354 372 142 336 364 218 656 122
764 404 404 540 274
सं./गु
414 400
Page #7
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार संवत २०६८ (ई. 2012) सेट नं.-४
- - -
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम
भाषा प्रकाशक
कर्त्ता / संपादक साराभाई नवाब
महाप्रभाविक नवस्मरण
गुज.
साराभाई नवाब
गुज.
हीरालाल हंसराज
गुज.
पी. पीटरसन
अंग्रेजी
कुंवरजी आनंदजी
शील खंड
133 करण प्रकाशः
ब्रह्मदेव
134 | न्यायविशारद महो. यशोविजयजी स्वहस्तलिखित कृति संग्रह यशोदेवसूरिजी
135 भौगोलिक कोश- १
डाह्याभाई पीतांवरदास
136 भौगोलिक कोश-२
डाह्याभाई पीतांबरदास जिनविजयजी
137 जैन साहित्य संशोधक वर्ष १ अंक - १, २
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
जिनविजयजी
क्रम
127
128 जैन चित्र कल्पलता
129 जैन धर्मनो प्राचीन इतिहास भाग - २
130 ओपरेशन इन सर्च ओफ सं. मेन्यु. भाग-६
131 जैन गणित विचार
132 | दैवज्ञ कामधेनु ( प्राचिन ज्योतिष ग्रंथ)
138 जैन साहित्य संशोधक वर्ष १ अंक ३, ४
139 जैन साहित्य संशोधक वर्ष २ अंक - १, २
140 जैन साहित्य संशोधक वर्ष २ अंक-३, ४
४
141 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-१, 142 जैन साहित्य संशोधक वर्ष ३ अंक-३, 143 नवपदोनी आनुपूर्वी भाग-१ 144 नवपदोनी आनुपूर्वी भाग-२
145 नवपदोनी आनुपूर्वी भाग-३ 146 भाषवति
147 जैन सिद्धांत कौमुदी (अर्धमागधी व्याकरण)
148 मंत्रराज गुणकल्प महोदधि
149 फक्कीका रत्नमंजूषा- १, २
150 | अनुभूत सिद्ध विशायंत्र (छ कल्प संग्रह)
151 सारावलि
152 ज्योतिष सिद्धांत संग्रह
153
१
२
ज्ञान प्रदीपिका तथा सामुद्रिक शास्त्रम्
नूतन संकलन
आ. चंद्रसागरसूरिजी ज्ञानभंडार - उज्जैन
श्री गुजराती श्वे. मू. जैन संघ हस्तप्रत भंडार कलकत्ता
सोमविजयजी
सोमविजयजी
सोमविजयजी
शतानंद मारछता
रनचंद्र स्वामी
जयदयाल शर्मा
कनकलाल ठाकूर
मेघविजयजी
कल्याण वर्धन विश्वेश्वरप्रसाद द्विवेदी
रामव्यास पान्डेय
हस्तप्रत सूचीपत्र
हस्तप्रत सूचीपत्र
गुज.
सं.
सं./अं.
गुज.
गुज.
गुज.
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
हिन्दी
गुज.
गुज.
गुज.
सं./हि
प्रा./सं.
हिन्दी
सं.
सं./ गुज सं. सं.
सं.
हिन्दी
हिन्दी
साराभाई नवाब
साराभाई नवाब
हीरालाल हंसराज
एशियाटीक सोसायटी
जैन धर्म प्रसारक सभा
व्रज. बी. दास बनारस
सुधाकर द्विवेदि
यशोभारती प्रकाशन
गुजरात वर्नाक्युलर सोसायटी
गुजरात वर्नाक्युलर सोसायटी
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
जैन साहित्य संशोधक पुना
शाह बाबुलाल सवचंद
शाह बाबुलाल सवचंद
शाह बाबुलाल सवचंद
एच. बी. गुप्ता एन्ड सन्स बनारस
भैरोदान सेठीया
जयदयाल शर्मा
हरिकृष्ण निबंध
महावीर ग्रंथमाळा
पांडुरंग जीवाजी बीजभूषणदास जैन सिद्धांत भवन
बनारस
श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
श्री आशापुरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
पृष्ठ
754
84
194
171
90
310
276
69
100
136
266
244
274
168
282
182
384
376
387
174
320
286
272
142
260
232
160
Page #8
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक - शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543ahoshrut.bs@gmail.com
शाह वीमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-05.
अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार
क्रम
विषय
संपादक/प्रकाशक
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की स्केन डीवीडी बनाई उसकी सूची। यह पुस्तके www.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं। पुस्तक नाम 154 उणादि सूत्रो ओफ हेमचंद्राचार्य 155 | उणादि गण विवृत्ति
कर्त्ता / संपादक पू. हेमचंद्राचार्य
पू. हेमचंद्राचार्य
156 प्राकृत प्रकाश-सटीक
157 द्रव्य परिक्षा और धातु उत्पत्ति
158 आरम्भसिध्धि सटीक
159 खंडहरो का वैभव
160 बालभारत
161 गिरनार माहात्म्य
162 | गिरनार गल्प
163 प्रश्नोत्तर सार्ध शतक
164 भारतिय संपादन शास्त्र
165 विभक्त्यर्थ निर्णय
166 व्योम वती - १
167 व्योम वती - २ 168 जैन न्यायखंड खाद्यम् 169 हरितकाव्यादि निघंटू 170 योग चिंतामणि- सटीक 171 वसंतराज शकुनम् 172 महाविद्या विडंबना 173 ज्योतिर्निबन्ध 174 मेघमाला विचार 175 मुहूर्त चिंतामणि- सटीक
176 | मानसोल्लास सटीक - १ 177 मानसोल्लास सटीक - २ 178 ज्योतिष सार प्राकृत
179 मुहूर्त संग्रह
180 हिन्दु एस्ट्रोलोजी
भामाह
ठक्कर फेरू
पू. उदयप्रभदेवसूरिजी
पू. कान्तीसागरजी
पू. अमरचंद्रसूरिजी दौलतचंद परषोत्तमदास
पू. ललितविजयजी
पू. क्षमाकल्याणविजयजी
मूलराज जैन
गिरिधर झा
शिवाचार्य
शिवाचार्य
संवत २०६९ (ई. 2013) सेट नं. ५
- -
यशोविजयजी
व्याकरण
व्याकरण
व्याकरण
धातु
ज्योतीष
शील्प
प्रकरण
साहित्य
न्याय
न्याय
न्याय
उपा.
न्याय
भाव मिश्र
आयुर्वेद
पू. हर्षकीर्तिसूरिजी
आयुर्वेद
ज्योतिष
पू. भानुचन्द्र गणि टीका
ज्योतिष
पू. भुवनसुन्दरसूरि टीका शिवराज
ज्योतिष
ज्योतिष
पू. विजयप्रभसूरी रामकृत प्रमिताक्षय टीका
ज्योतिष
भुलाकमल्ल सोमेश्वर
ज्योतिष
भुलाकमल्ल सोमेश्वर
ज्योतिष
भगवानदास जैन
ज्योतिष
अंबालाल शर्मा
ज्योतिष
पिताम्बरदास त्रीभोवनदास ज्योतिष
काव्य
तीर्थ
तीर्थ
भाषा
संस्कृत
संस्कृत
प्राकृत
संस्कृत/हिन्दी
संस्कृत
हिन्दी
संस्कृत
संस्कृत / गुजराती
संस्कृत/ गुजराती
हिन्दी
हिन्दी
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत / हिन्दी
संस्कृत/हिन्दी
संस्कृत / हिन्दी
संस्कृत
संस्कृत
संस्कृत
संस्कृत/ गुजराती
संस्कृत
संस्कृत
संस्कृत
प्राकृत / हिन्दी
गुजराती
गुजराती
जोहन क्रिष्टे
पू. मनोहरविजयजी
जय कृष्णदास गुप्ता
भंवरलाल नाहटा
पू. जितेन्द्रविजयजी
भारतीय ज्ञानपीठ
पं. शीवदत्त
जैन पत्र
हंसकविजय फ्री लायब्रेरी
साध्वीजी विचक्षणाश्रीजी
जैन विद्याभवन, लाहोर
चौखम्बा प्रकाशन
संपूर्णानंद संस्कृत युनिवर्सिटी
संपूर्णानंद संस्कृत विद्यालय
बद्रीनाथ शुक्ल
शीव शर्मा
लक्ष्मी वेंकटेश प्रेस
खेमराज कृष्णदास सेन्ट्रल लायब्रेरी
आनंद आश्रम
मेघजी हीरजी
अनूप मिश्र
ओरिएन्ट इन्स्टीट्यूट
ओरिएन्ट इन्स्टीट्यूट
भगवानदास जैन
शास्त्री जगन्नाथ परशुराम द्विवेदी पिताम्बरदास टी. महेता
पृष्ठ
304
122
208
70
310
462
512
264
144
256
75
488
226
365
190
480
352
596
250
391
114
238
166
368
88
356
168
Page #9
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७१ (ई. 2015) सेट नं.-६
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
यह पुस्तकेwww.ahoshrut.org वेबसाइट से भी डाउनलोड कर सकते हैं।
क्रम
विषय
|
भाषा
पृष्ठ
पुस्तक नाम काव्यप्रकाश भाग-१
| संपादक / प्रकाशक पूज्य जिनविजयजी
181
| संस्कृत
364
182
काव्यप्रकाश भाग-२
222
183
काव्यप्रकाश उल्लास-२ अने ३
330
184 | नृत्यरत्न कोश भाग-१
156
185 | नृत्यरत्र कोश भाग-२
___ कर्ता / टिकाकार पूज्य मम्मटाचार्य कृत पूज्य मम्मटाचार्य कृत उपा. यशोविजयजी श्री कुम्भकर्ण नृपति श्री कुम्भकर्ण नृपति
श्री अशोकमलजी | श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव श्री सारंगदेव
248
504
संस्कृत
पूज्य जिनविजयजी संस्कृत यशोभारति जैन प्रकाशन समिति संस्कृत श्री रसीकलाल छोटालाल संस्कृत
श्री रसीकलाल छोटालाल संस्कृत /हिन्दी | श्री वाचस्पति गैरोभा संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत/अंग्रेजी | श्री सुब्रमण्यम शास्त्री संस्कृत श्री मंगेश रामकृष्ण तेलंग गुजराती मुक्ति-कमल-जैन मोहन ग्रंथमाला
448
188
444
616
190
632
| नारद
84
| 244
श्री चंद्रशेखर शास्त्री
220
186 | नृत्याध्याय 187 | संगीरत्नाकर भाग-१ सटीक
| संगीरत्नाकर भाग-२ सटीक 189 | संगीरत्नाकर भाग-३ सटीक
संगीरनाकर भाग-४ सटीक 191 संगीत मकरन्द
संगीत नृत्य अने नाट्य संबंधी 192
जैन ग्रंथो 193 | न्यायबिंदु सटीक 194 | शीघ्रबोध भाग-१ थी ५ 195 | शीघ्रबोध भाग-६ थी १० 196| शीघ्रबोध भाग-११ थी १५ 197 | शीघ्रबोध भाग-१६ थी २० 198 | शीघ्रबोध भाग-२१ थी २५ 199 | अध्यात्मसार सटीक 200 | छन्दोनुशासन 201 | मग्गानुसारिया
संस्कृत हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
422
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा
304
श्री हीरालाल कापडीया पूज्य धर्मोतराचार्य पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य ज्ञानसुन्दरजी पूज्य गंभीरविजयजी एच. डी. बेलनकर
446
|414
हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा हिन्दी
सुखसागर ज्ञान प्रसारक सभा संस्कृत/गुजराती | नरोत्तमदास भानजी
409
476
सिंघी जैन शास्त्र शिक्षापीठ
444
संस्कृत संस्कृत/गुजराती
श्री डी. एस शाह
| ज्ञातपुत्र भगवान महावीर ट्रस्ट
146
Page #10
--------------------------------------------------------------------------
________________
श्री आशापूरण पार्श्वनाथ जैन ज्ञानभंडार
संयोजक-शाह बाबुलाल सरेमल - (मो.) 9426585904 (ओ.) 22132543. E-mail : ahoshrut.bs@gmail.com
शाह विमळाबेन सरेमल जवेरचंदजी बेडावाळा भवन
हीराजैन सोसायटी, रामनगर, साबरमती, अमदावाद-380005. अहो श्रुतज्ञानम् ग्रंथ जीर्णोद्धार - संवत २०७२ (ई. 201६) सेट नं.-७
प्रायः अप्राप्य प्राचीन पुस्तकों की डिजिटाइझेशन द्वारा डीवीडी बनाई उसकी सूची।
पृष्ठ 285
280
315 307
361
301
263
395
क्रम
पुस्तक नाम 202 | आचारांग सूत्र भाग-१ नियुक्ति+टीका 203 | आचारांग सूत्र भाग-२ नियुक्ति+टीका 204 | आचारांग सूत्र भाग-३ नियुक्ति+टीका 205 | आचारांग सूत्र भाग-४ नियुक्ति+टीका 206 | आचारांग सूत्र भाग-५ नियुक्ति+टीका 207 | सुयगडांग सूत्र भाग-१ सटीक 208 | सुयगडांग सूत्र भाग-२ सटीक 209 | सुयगडांग सूत्र भाग-३ सटीक 210 | सुयगडांग सूत्र भाग-४ सटीक 211 | सुयगडांग सूत्र भाग-५ सटीक 212 | रायपसेणिय सूत्र 213 | प्राचीन तीर्थमाळा भाग-१ 214 | धातु पारायणम् 215 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-१ 216 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-२ 217 | सिद्धहेम शब्दानुशासन लघुवृत्ति भाग-३ 218 | तार्किक रक्षा सार संग्रह
बादार्थ संग्रह भाग-१ (स्फोट तत्त्व निरूपण, स्फोट चन्द्रिका, 219
प्रतिपादिक संज्ञावाद, वाक्यवाद, वाक्यदीपिका)
वादार्थ संग्रह भाग-२ (षट्कारक विवेचन, कारक वादार्थ, 220
| समासवादार्थ, वकारवादार्थ)
| बादार्थ संग्रह भाग-३ (वादसुधाकर, लघुविभक्त्यर्थ निर्णय, 221
__ शाब्दबोधप्रकाशिका) 222 | वादार्थ संग्रह भाग-४ (आख्यात शक्तिवाद छः टीका)
कर्ता / टिकाकार भाषा संपादक/प्रकाशक | श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य गुजराती श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती | श्री माणेक मुनि श्री शीलंकाचार्य | गुजराती श्री माणेक मुनि श्री मलयगिरि | गुजराती श्री बेचरदास दोशी आ.श्री धर्मसूरि | सं./गुजराती | श्री यशोविजयजी ग्रंथमाळा श्री हेमचंद्राचार्य | संस्कृत आ. श्री मुनिचंद्रसूरि श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती | श्री बेचरदास दोशी श्री हेमचंद्राचार्य | सं./गुजराती श्री बेचरदास दोशी आ. श्री वरदराज संस्कृत राजकीय संस्कृत पुस्तकालय विविध कर्ता
संस्कृत महादेव शर्मा
386
351 260 272
530
648
510
560
427
88
विविध कर्ता
। संस्कृत
| महादेव शर्मा
78
महादेव शर्मा
112
विविध कर्ता संस्कृत रघुनाथ शिरोमणि | संस्कृत
महादेव शर्मा
228
Page #11
--------------------------------------------------------------------------
________________
HINDU ASTROLOGY.
146er
BY
Pitamberdas Tribhovandas Mehta.
SECOND EDITIG
Ahmedabad:
Printed and published by Pitamberdas T. Mehta at the
HITECHHU PRESS.
1877.
PRICE ONE RUPEE.
(All rights reserved.)
Aho! Shrutgyanam
Page #12
--------------------------------------------------------------------------
________________
હe sessessesses
f
ज्योतिष विषे.
a ; ଝ
"ગ્રંથ.
Set SEX 8 t? T
પીતાંબરદાસ વિભૂવનદાસ મહેતા.
ଝ ଝ ଝ ଝ
o
બીજી આવતી.
ଝ ଝ ଝ ଝ
369t & 166 67
ହି? ୧୪
ખાડીઆમાં અમરતલાલના મહાદેવમાં પિતાના હિતેચ્છુ પ્રેસમાં પિતાંબરદાસ ત્રિભૂવદસ મહિલાએ છાપી પ્રસિદ્ધ કયી.
સને ૧૮૭૭-સંવત ૧૯૩૩
ଓ ୧୪୬ ୧
કિમત ૧ રૂપિયે.
68 6
a 9 Saફ વાત ફરી રડી 9
.
Aho ! Shrutgyanam
Page #13
--------------------------------------------------------------------------
________________
સૂચના
આ ગ્રંથના ત્રીજા પ્રકરણમાંથી ફળના નિષેધ વિષેનું વર્ણન વાંચતી વખતે વાંચનાર પહેલા પ્રકરણમાં જે ગ્રવિષે સ્પષ્ટ વર્ણન કર્યું છે તે તથા બીજા પ્રકરણમાં તિથિ, વાર, નક્ષત્ર,
ગ,કારણ, લગ્ન, રાહુ યા કેતુ વિષેનું ખરું વર્ણન કર્યું છે તે પર્ફે દયાનમાં રાખીને તે પ્રકરણમાં જે ફળો કહેલા છે તે શાથી થાય છે અથવા તે આપનાર શું છે તેને સારી પેઠે વિચાર કરે તે વીતે કહેવું કેટલું બેટું છે તે સ્પષ્ટ ધ્યાનમાં આવશે. તેમજ તવી જાતનાં બીજાં કહેલાં ફળ એક એકથી કેવાં ઊલટ છે, તથા એવી એકજ બાબત ઉપર જુદાં જુદાં કેટલાં ફળે કહેલો છે; એ સઘળું સારી રીતે ધ્યાનમાં રાખીને ત્રીજા પ્રકરણમાં કહેલો નિષેધ વાંચવાથી બરાબર સમજાશે.
Aho ! Shrutgyanam
Page #14
--------------------------------------------------------------------------
________________
રાવમાહાદુર ભોળાનાથ સારાભાઈ
અને
રાવસાહેબ મહીપતરામ રૂપરામ.
તમા ને મિત્રો ગૂજરાતી ભાષામાં નવા ગ્ર`Ùા ખ
હાર પડતા જોવાને ઈંતેજાર અને હરેક સુધારાના કામને ચાહનાર વગેરે સારા કામ સારૂ બંનેમાં મળતા ગુણથી સારી રીતે મિત્ર તાની ખીલેલી નિશાનીઓ માલૂમ પડવાથી આપના સ્નેહાંકીત ગ્રંથ કતાએ આપનાં નામ ઍની સાથે જોડી રાખવાને વા જખી ધાર્યુ છે.
આપના સેવક ગ્રંથ હતાં.
Aho! Shrutgyanam
Page #15
--------------------------------------------------------------------------
________________
ઊપાધ્ધાત
r
ચેાતિષ વિદ્યા એટલે ભૂગાળ અને ખગેાળ સંબંધી જ્ઞાનનો ખી વિદ્યા, તે ઘણી ચમત્કારી અને સર્વ લેાકાને ઉદ્ઘ "ચોગની છે. તે ઉપર કેટલાક કાળથી શુકન, મુહૂર્ત, અને ભ વિષ્ય જોવાના ઢાંગ ચાચા, તેથી ત્રણા લેાક વહેમી થઇ ગયા અને તેના ભણનારા પણ દિવસે દિવસે ખરી વિદ્યાને શોધ મૂકીઈને અવળાજ વિચારમાં ચઢી ગયા છે. માટે ખરી વાત કેટલી છે અને ખેાટી વાત કેટલી છે, એ આ ગ્રંથમાં સર્વ લા કાના હિતને વાસ્તે મે' જણાવી છે.
ભૂતને વળગાડ ઝઝા લાડાને હેય તા ભૂત નારાઓનું ગુજરાન ચાલે, અને એ ખાને ભ્રાહ્મણોને તેથી તેમને પણ કાયદા ખરા, પણ ઘણા લોકોને એથી જાહાન માલનું નુકશાન થાય માટે એવા વહેમ ૬નીઆમાંથી નીકળી જાહ્ન ય તો ઘણા લોકોને સુખ થાય, ને ભૂત કહાડનાર ભૂવા જતિ લેરાગી અને બ્રાહ્મોને તા પરમેશ્વર ખીન્ન સારા ધંધામાંથી પોષને સાફ આપશે. તેમજ જથૈતિષમાંની ઠગાઇની વાતા નીકળી નય તા તૈયી કેટલાક જોશીબાવાની પ્રજાને પ્રથમ તે નુકશાને ખરૂં પણ ઘણા લાશને કાયા થાય અને તેમની ને તેા કાઇ ખીજા સારા ધધાય અથવા ચેતિષ સંબંધી જ્ઞાન વાળા ધધાયાં રે લાભ થશે. જેમ ગ ગાડી થવાથી ઘણા લોકો ધારતા હતા કે ભાડુતી ગાડીવાળા ભૂખે મરશે, પણ એમ ન થતાં સારા તેને જે મળતું તે કરતાં ત્રમણું ભાડું મળે ટે ગભીરતાયી વિચાર કરીને જોશીએ કારાએ આ ગ્રંથયી દુ:ખ લગાડવું નહિ, નિશાળમાં જેમ છાકરાઝ્માને ગણિત શીખવવામાં આવે છે તેને કાંઇ ધર્મની ખાખત
પ્ર
રા
ધંધે ઊઘડવાથી
છે, તેમ થશે, મા
તથા તેમના પક્ષ
Aho ! Shrutgyanam
કહાડ
જમાડે
Page #16
--------------------------------------------------------------------------
________________
સમજતા નથી. તેમજ લીલાવતી, ગેળા યાય, વગેરે ગણિતન ગ્રંથોને ધર્મ પુસ્તકો જાણવાં નહિ એટલું જ નહિ પરંતુ તેને સારૂ ની રીત કરતાં કોઈ નવી સારી રીત ગણિત કરવાને બતાવે, તો તે દાખલ કરવાથી અથવા ભૂલ હોય તો તે સુધારવાથી ધર્મશાસ્ત્રનું વચન તેડયું એમ કહેવાય નહિ; કારણ કે જોતિષ સંબંધી કોઈ પણ બાબત ગણિત ઉપર આધાર રાખે છે માટે તેમાં કોઈ સુધારા કે વધારે કરીએ ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ કરયું એમ સમજવું નહિ. *
આ ગ્રંથમાં જુદાં જુદાં ત્રણ પ્રકરણ કર્યા છે. પેહલા પ્રકરણમાં પોતિષ એટલે શું? તે વિષે ખરૂં વર્ણન કર્યું છે તેમાં કેટલાક ગુજરાતી તેમ અંગ્રેજી ગ્રંથમાંથી મદત લીધી છે. બીજામાં હાલના રહીએ તેને ઉપયોગ કેમ કરે છે તે વિષે યથાસ્થિત ૫શકલ વર્ણન કર્યું છે. એમાં મારા ધારવા કરતાં વધારે પૃષ્ટ ફેક્યાં છે તે પણુ પાછળથી ઘટાડો કરવાને દુરસ્ત ન લાગવાથી, તે રહેવા દીધાં છે. કારણું એને કેટલાક ભાગ ઉપર વેટીઆ વિચાર વાળાને વાંચો કંટાળા ભરેલો લાગશે, તેં પણ દરેક સાધારણ બુદ્ધિ વાળાને એ વાંચવાથી ખાત્રી થશે, કે જેશી બાવાઓ સઘળી બાબતોને સારૂ જે જાદાં જુદાં મુહૂર્ત આપે છે તેમાં એક કરતાં બીજામાં વધારે વિચાર અથવા - ણિત કરવું પડયું એવી તે લોકોમાં ખાટી ભાંતિ છે. તે તે ગણિત કેવી' મતલબનું છે તેમજ તેઓ તેને સારૂં જે ઉચિત ગણિત કરે, એ તેઓના સમજવામાં આવશે, કે તે કેવળ કલિપત વિચારનું કાંઈ પણ સાબિતી વગર કેવી મતલ– બનું કરે છે. ત્રીજા પ્રકરણમાં જતિષ ફળાદેશથી જે માઠી અસર થઈ છે તે વિષિ વર્ણન કર્યું છે અને તે અટકાવવાને મારી સમજણ પ્રમાણે તેમાં તેના ઉપાય બતાવ્યા છે.
આ ગ્રંથમાં સાધારણ વપરાતા ફારસી, અંગ્રેજી વગે * ૧ તેમજ વિદ્યક શાસ્ત્રમાં પણ ફેરફાર કરીએ તો તેને માં ધર્મ શાસ્ત્રનો બાધ નથી.
Aho ! Shrutgyanam
Page #17
--------------------------------------------------------------------------
________________
છે બીજી ભાષાના તેમજ સંરકત શબ્દો પણ લીધા છે.
- આ રથ બરાબર બહાર પડવાને સારી રીતે મિહેનત કરવામાં કાંઈ પણ કસર રાખી નથી તો પણ તેમાં કઈ જગાએ ઉતાવળે બહાર પાડવાથી ખામી માલુમ પડે છે તે વિશે સુન્ન વાંચનારાઓ દર ગુજર કરશે. આ ગ્રંથની સારી અસર થઈ મારા દેશી મિત્રોને જ તિષ સંબંધી છેટે વહેમ દૂર થાય છેટલે મારો હેતુ પાર પડયે એમ હું સમજીશ.
બીજી આવૃત્તિ વિશે. આ ગ્રંથની પહેલી આવૃત્તિ સને ૧૮૬૮ આખરમાં તૈયાર થઈ હતી તેની ૫૦૦ નકલ કાઢવામાં આવી હતી તે વખતે ગ્રંથને સરકાર તરફથી સારૂ આશ્રય મળ્યો હતે અને તે બુક કમિટીને પસંદ પડવાથી તેને ઈનામ આપવા લાયક ઠરા હતા જેથી તેની સઘળી નકલ આશરે પાંચ કરતાં વધારે વર્ષથી થઈ રહી હતી અને તેની માગણી કેળવણી ખાતા તરફથી થયા કરતી હતી, પરંતુ કેટલાક વધારો કરવામાવિચારે બાહાર પાડી શકવાને કામના ઘણુ રોકાણથી બની શક્યું ન હતું. હાલમાં જરા નવરાશ મળવાથી તેમાં જેમ યાં ગ્ય જણાયું તેમ ત્યાં ધટતા ફેરફાર કરી આ ખીજી અવતિ પ્રજાની સેવામાં રજુ કરી છે, આશા છે કે સુજને તેને ઘટતો આશરે આપશે.
પહેલી કરતાં બીજી આવૃત્તિમાં વધારે ફરમા થયા અને તે કરતાં તેમાં સારા કાગળ વાપરી પાકું પુરું કર્યું છે તેમ છતાં તેને લાભ વધારે છે કે તે હેતુથી તેની કીમત પ્રથમના જેટલી જ રાખી છે.
Aho ! Shrutgyanam
Page #18
--------------------------------------------------------------------------
________________
વિષય,
ચૈાતિષ એટલે શું. ન્યાતિષની ઉત્પત્તિ.
ન્યાતિષના ઉપયેાગ,
સય
બુધે.
શુ.
પૃથ્વી,
સ.
મંગળ.
સીરીસ. પાલાસ.
ન્યૂના તથા વેસ્તા,
નાહૂના નવા ગ્રહે અને બૃહસ્પતિ, નિ તયા ઉરાનુસ(યુરેનસ). ••
અનુક્રમણિકા.
પ્રકરણ ૧ લું.
નેપ્ચ્યુન તથા કેતુ ગ્રહાનાં. અંતર તથા મહત્વ વિષે.
પંચાંગ. સંક્રાંતિ.
ફળાદેશની ઉત્પતિનું કારણ,
પ્રકરણ બીજી.
..
યાગ, જન્મપત્રી. વર્ષફળ તથા પ્રશ્નોતરી પંચાંગ ઉપરથી ભવિષ્ય જોવા
સુહૂર્ત અક્ષત જેવા વિષે ખાવાખેલી વસ્તુ વિષે. ક્રામ વગેરેના પ્રશ્ન. ગ્રહાના જપ અને પ્રશ્ન તિથિ વિષે ખરૂં વર્ણન વાર વર્ષે ખરૂં વર્ણન.
***
Aho! Shrutgyanam
પૃષ્ઠ
q
૧૦
ܕ
૧૧
૧૯
૨.
૨૧
*****
૩૩
૩૭
૪૪
૪
6 ^ x ~ ~ ~ x x x
૪૯
ર
૪
૭૧
૭૩ ૭
Page #19
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર વિષે ખરૂં વર્ણન, ચૈાગ વિષે ખરૂં વર્ણન. કરણ વિષે
...
રાહુ તથા કેતુ વિષે.
પ્રકરણ ત્રીજી
..
ફળાદેશથી થએલા પરિણામ સંવત્સર, તિથિ, અને સંક્રાંતિથી કહેલા ફળ ચેગ વિષે વિચાર તથા નામ પાડવાંનું ખરું કારણ ખશી જવા વિષ જન્મપત્રીમાં કહેલા ભવિષ્યના ખાદ્યપણા વિષ શાખાનાં કુળ તથા ગ્રંહેના મનુષ્ય જેવા આકાર, તથા મહર્તના ખોટાપણા વિષે કારણ
..
અક્ષતના ખાટાપણાનું કારણ, પૂછેલા પ્રશ્નનું કહેવું બૂટું છે તે વિષે. ગ્રહણ થવાનું ખરૂં કારણ, દેશ ભગ વિષે કહેલી બાબતના ગાઢપણા વિષે
મેઘ ધનુષ્ય થવાનું ખરૂં કારણ
..
..
વિષે.
Aho! Shrutgyanam
•• ૮૫
૯૩
..
..
..
૯૬
er
:: ee
૧૦
૧૦૩
૧૦૪
..
વીજળી થવાનું કારણ, ખરતા તારા વિષે ખરૂં વર્ણન. ભૂકંપ વિષે. ખરપર ચાગ વિષે
..
૧૦
૧૨
સંહાની વક્રગતિનું કારણ.. ગ્રાના અસ્તાપનું કારણ. ગ્રહેાના 'ચ નીચપણાનું અને રૂતુમાં ફેર પડેછે તેનું કારણુ ૧૧૩ ફળાદેશના એક ખીજાથી ઊલાપણા વિષે વિચાર, જોશીખા ફળા કહેવામાં શાથી ફાવી જાયછે. ફળાદેશના ખેાટાપણા વિષે
૧૧૭
ખલા.
ફળાદેશથી થન્મેલી માઠી અસર,
ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય. ગ્રંથ ડુતોની વિનંતિ.
..
*
૨૩
૮૩
..
..
૯૪
..
еч
૧૦૪
૧૦૫
૧૦૮
૧૧૦
૧૨૭
૧૩૫
૧૪૨
૧૫૧
૧૫
Page #20
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષ વિષે
-
૧ લું.
પ્રકરણ ન્યાતિષ એટલે શુ? તથા હાલના સિદ્ધાંતમત પ્રમાણે જ્યોતિષ સંબંધી કેટલીક બાબતોનું ખરૂં વર્ણન.
૧ ચૈતિષશાસ્ત્ર એટલે ન્યાયશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, સિહું પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર, વૈદ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર યંત્રશાસ્ત્ર, વગેર્ શાસ્ત્ર છે, તેમ એ પણ એક શાસ્ત્ર છે. સિદ્ધાંત મત પ્રમાણે ગણિત, ભૂગાળ, અને ખગાળ આ ત્રણ ખાખાના પૂર્ણ ત્તાનને ∞ાતિષશાસ્ત્ર કહે છે. એની સહાયતાથી સૂર્ય, ચંદ્ર, મંગળ, ક્ષુષ, ઇત્યાદિ ગ્રહેા તથા એ સિવાય ખીજા વિરાધાર પાયાનું ખરૂં જ્ઞાન મળેછે, એટલે તેઓ શું છે, તેખાનું સૂર્યથી અંતર, તેના ભ્રમણના માર્ગ, મહત્વ, વેગ, ઇત્યાદિ ખાખતો જાણવામાં આવેછે; તેમજ રૂતુભેદ, ભરતીઓટ, ગ્ર ત્યાદિ સ્વાભાવિક ચમત્કારો થવાનું કારણ અનેતે ક્યારે થશે તથા પુંછડીતારા, ખરતાતારા, આકાશ માં હેલાં ધાખાં,ભૂકંપ, પૃથ્વીની ખરી આકૃતિ, તેનું મહત્વ, સ્થિરતારા,નક્ષત્રો, રાશિઆ, વગેર્ મનેર'જક બાબતાનું જ્ઞાન થાય છે, પર ંતુ આ ખાબતેનું ખરૂં જ્ઞાન મેળવવાને સરસ ઊંચાં યંત્રોની સાથે અંકગણિત, ખીજગણિત, ભૂમિતિ, ત્રિણમિતિ, શંકુન્નિ, યંત્રશાસ્ત્ર, ક્ષેત્ર ફળ, અંતરલબ્ધિ, સુયલબ્ધિ વગેરે ચૈાતિષ વિદ્યાના મૂળ પાચ જે ગણિત તેમાં પૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ, અને એ ગણિત સિવાય ચૈાતિષશાસ્ત્ર કેવળ હાથ પગ વગરનું છે; એમ ને કહીએે તા ક્રાંઈ ખોટું કહેવાય નહિ, કારણ કે એની અ દર કાઇ પણ બાબત સાખીતી સિય કબુલ રાખી શકાતી નથી તેથી એ ચેોતિષ ગણિત વગર કેવળ નિરર્થક છે. તાપણુ એ ટલું તા ખરૂં કે તે વિશેના નિયમાનું કથન ગણિત વગર સંપ્રમા– ણથી કપુલ રાખવામાં કોઇ દુરકત નથી.
"
Aho ! Shrutgyanam
Page #21
--------------------------------------------------------------------------
________________
ચૈાતિષની ઉત્પત્તિ
વા
ર આ ચે। તિષમા વિલક્ષણ ને ચિત્તાકર્ષક વિષય ઉપર પૃથ્વીપર નિવાસ કરનારાં પ્રાણીમાં શ્રેષ્ટ એવાં જે મનુષ્ય પ્રાણી તેને આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા ઈત્યાદિોષને, એ વિશે પૂર્ણ જ્ઞાન મેળવવાને મનમાં અતિ ઉત્કંઠાથી વિવિધ પ્રકારના પ્રશ્ન ઉ પન્ન થયા વગર રહ્યા નહિ હૈાય. આ આખત પ્રથમ વિચાર કાને ઉત્પન્ન થયા તથા એ વિશે પ્રથમાના જાણવામાં આવ્યું? આ સવાલના ઉત્તરભાગે ખરેખરા મળી શકવાને, તાપણુ અ કુંતા ખરૂંજ છે કે મનુ,ચેની ઉત્પતિ કાળની સાથૈજ થોડી કાળ જવા પછી તેમાં એ વાસના ઉત્પન થએલી,એમ કહેવાને કાંઇપણ હરકત નથી; કારણ કે શ્વરે મનુયૅામાં સ્વાભાવિક શાષક પ્રેરણા મુકેલીછે, અને તૈથીજ કરીને ખાખ ઘણા કાળ સુધી નિરીક્ષાઓ કીમી કેટલાક ઉદ્યોગી દેશના લેટા ખીજી વિદ્યા ખેડવા, અને તેનાં મૂળતત્વાના નિર્ણય કરવાને મંડ્યા.તેમ આ સંબંધી પણ તપાસ કરી.અને તેમાં જે દેશ ઉપર ઘણું કરીને હમેશ સ્વચ્છ આકાશ રહે છે, તે દેશના લાડાઈ. આકાનિીતા ઉપર વધારે લક્ષ ખેંચાય છે. તેથી કરીને ખીજા દેશના રહેવાશીઓ કરતાં હિં દુખમેં ખ્યાતિષ વિશે વધારે લાભાયક ાધ કયાં. કળીયુગના આરંભમાં (એટલે આશરે ૪૦૦૦ વર્ષ ઉપર) ન્મ્યાતિષ શાસ્ત્રના શષ પાછળ પ્રથમ પ ણા દેશના લાનું અને ખાડીઆના લાકોનું લક્ષ લાગ્યું.
2.
३ ચીંનના લેશ પણ ઐ સમયમાં આકાશમાં બહુ મ વલાયન કરવા મંડયા હતા એવું પ્રતિહાસ ઉપરથી દેખાય છે. પરંતુ ખીજી વિદ્યાઓના ધની પેઠે ન્યાતિષશાસ્ત્રનાં મૂળત– સાના પૂર્ણ પણ મુખ્ય ષકનું માન સર્વ અન્ય દેશ કરતાં, આપણા દેશના વિદ્વાનને સર્વ દેશના પુરાણુ વેત્તા આપે છે. આહા! જે દેશમાં પૂર્વે પ્રથમ શેષ થએલા તે દેશના હાલના પ્રાણી તે વેળાના પુરૂષોના કરેલા શોધમાં વધારા તા ક્યાંથી કરી પણ તેમનું લખેલું સમરે નહી, એ શું થાડી દીલગીરીની સાથે આશ્ચર્યકારક વાત છે?
4.
૪ પર ંતુ આરંભમાં પરિપૂર્ણ ધની આશા રાખવી એ અપેાગ્ય છે. ગ્રાદિ ગતિમાન છે, એ અને તેખાના થેાડ
Aho! Shrutgyanam
Page #22
--------------------------------------------------------------------------
________________
જ્યાતિષની ઉત્પત્તિ
૩
અન્ય ગુણ તેમના જાણુામાં અાવ્યા, તે ઉપરથી તે ભવિષ્ય વર્ન્સ વાનું લેઇ બેઠા, ખાય લે અને ખાડીયન પછી મીસરદેશ અથવા જીપ્તના લકોએ ચૈતિષણનું અધ્યયન તેમાં વૃદ્ધિ કરી.
કરીને
૫ પ્રથમ પારાશર ઋષિએ યાતિષ શાસ્ત્ર વિશે અન મુક વિચાર આપ્યા, પછી વૈરાટ મુનિએ કેટલાક શીષ કરી પુસ્તક રચ્યાં, તેના ઉપર એે મુનિના વિદ્વાન પુત્ર ટીકા કરીને સ માં વૃદ્ધિ કરી, અમર યાસ નારાયણે પણ થોડુંક ત્કૃતિષ વિશે લખ્યું છે. ત્યાર પછી બાષ્પ અથવા જૈન મતના લેક થયા તે– મણે પેાતાનું મત સ્થાપન કર્યું; અને ત્યારપછી હિંદુસ્તાનમાં ત્રણ મત વિચાર માંડથી સિદ્ધાંતમત, યામ, અનેભાર અથવા જેને મત, કાળોતરે સિાંત મત જીર્ણ થવા માંડ્યું.તૈયા તેના ઋણાહાર તાક પ્રસિદ્ધ મહાન પુરૂષ ભાસ્કરાચાર્યે શરૂ સને ૯૦૮ માં કવા
હું આપણા પછી ગ્રીક(પનાની)નાઐ ઐતિષ વિદ્યા વિશે શોધ કરવા માંડી. ૨૫૦૦ વર્ષ ઉપર તે દેશમાં સાત વાલી થયા, તેમાંના એક વેલ્સ નામના મહાન પુરૂષે તે દેશમાં પ્રથમ ગ્રહણ વત્યું. ૧૪૦૦ વર્ષની પૂર્વ પીથાગેમ્સ નામે ગ્રીસ દેશમાં એક મહાન વિદ્વાન થયો, તેનું બક્ષ પણ એ શાસ્ત્ર ઉપર ગયું, અને તેમાં પોતે ધણા વિચાર આપ્યા. ત્યાર પછી મીયન નામ (ગ્રીસની) આાથેન્સ રાજધાનીના રહેવાશીષ્મે ૨૧૦૦ વર્ષઉપર થાડા વધારે શોષ કર્યો, મશરે ૨૦૦૦ વર્ષ ઉપર ઇફ્રંટેસ્થિનીઝ પૃથ્વીના પરિધનુ માપ કાઢવું, અને વિશેષ કીર્ત્તિ સંપાદન કરી; તૈયા ઇજીપ્તના પ્યાલેમી હેવરજીમી નામે રાજાએ પાતાની ગ જધાની માલેકઝાડીમાં તેને સત્કાર પૂર્વક ખેાલાવીને ત્યાંની માઠી પુસ્તકશાળાના ઉપરી કર્યું.મહીંમાં ખગોળ વિદ્યા નેસહાયકારક યંત્રો ઍણે બનાવ્યાં, તે યંત્રો આગળ ાલેમી અને હીપાર્કસને અત્યુપયેાગી થઇ પડયાં. હીપાર્કસે સ્મશરૂ २००० વર્ષ ઉપર સર્ચ કરતાં વિશેષ ધ કર્યા. ચહેાની કક્ષા લંનગાળ
૧ એમના જન્મ સંવત ૧૦૧૬ની સાલમાં થયે એવું સિધ્ધાંત શિરામણીમાં લખ્યુંછે તે જૈતાં ઉપરના સન લગભગ ખા છે.
Aho ! Shrutgyanam
Page #23
--------------------------------------------------------------------------
________________
જ્યોતિષને ઉપગ. છે; અ૬ની ગતિનું કોષ્ટક તથા ગ્રહણ થયાં હતાં અને થવાનાં હતાં તેની ગણતરી, સૂર્યનું પથ્વીથી અંતર, તારાઓની ગ– શુના ઇત્યાદિ શા છે કર્યા. એ વિદ્વાનના પ્રાલેમી નામે રાજ્ય શિલ્યના વશમાં, એજ નામના રાજાએ ૧૬૦૦ વર્ષ ઉપર ખગે વિલા સંબધી જે જે શોધ થયા હતા તેને તેર પુસ્તકમાં સંગ્રહ કરીને તેને આહ્માજેસ્ટ નામ આપ્યું. તેનું આરબી ભાષામાં સને ૮૫૦ ની સાલમાં ભાષાંતર થયું. આરબ લોકોની રૂચિ એ વિવું ઉપર ઘણાક વર્ષ સુધી રહી, તેથી તેમણે પણ ઘણાક ચમત્કારી શોધે કયો છે.
૭ પ્રાચીન કાળમાં સઘળા દેશોમાં બીજી કેટલીક વિદ્યાએની માફક જયોતિષ સંબંધી વિચારને લક ઇધર કત માનતા આ કારણને લીધે તે પણ કોળ સુધી અંધારામાં રહ્યું. આખરે એને મહ૬ શોધનું માન ઈશ્વર ઇચ્છાથી યુરોપખંડના વાશીઓને તઓના ઉોગી પણાનું ફળ મળવાનું બાકી રહેલું, તે પૂર્ણ થવાને સમમ પાસે આવ્યા, અને આશરે ૭૩ માં પૃથિયાં દેશમાં કોપરનિકસ નામ પુરૂષ ઉત્પન્ન થતણે પ્રથમ પૃગી સંયની આસપાસ ફરે છે, અને તે આકાશમાં નૈરાધાર રહેલી છે, એવું સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ કર્યું. આગળ ગાલીલી નામે વિદ્વાન - છે, તેણે સન ૧૬૦૯ ની સાલમાં પહેલ વહેલું દૂરબીન બનાવ્યું, ત્યાર પછી નિષ વિદ્યામાં ઘણું વધારો થયો, તથા હૈ
૧ સૂર્ય ચંદ્ર.
૨ કેપ્લરે પૃથ્વી ફરે છે એવું સ્થમ કહેલું તેમને એવિદ્વાને પ્રસિદ્ધ કર્યું તેથી તે વખતના લે એ પતિ તેના ઉપર ગુસ્સે થયા કે તેના ઉપર ધર્મ વિરૂદ્ધ મત પ્રગટ કર્યાને ગુ
મુકી ન્યાયાધીશ પાસે તેની તપાસ કરાવી તેને ગુનેગાર સાબીત કરવાથી દેહાંત દંડની શિક્ષા કીધી. તેને સુળીપર ચઢાએ તે વખતે પણ તે પિતાને પગ વીપર પછાડીને બે કે “તુ ફરે છે, અને તેનેજ માટે હું સૂળીએ જઉં છું”. એમ કહી ઘણી ખૂશીથી તેણે પોતાનો આત્મા આપે. હાલના વિદ્વાનોને તેનું મત ખરું જાણુયાથી તેનાં વખાણ કરે છે અને તે વખતના ધર્મ ની નિંદા કરે છે.
Aho ! Shrutgyanam
Page #24
--------------------------------------------------------------------------
________________
તિષને ઉપયોગ. એ સંબંધી ઘણા ઊંચા વિચાર આપ્યા. છેલ્લાં ૭૫ વર્ષની અંદર સર એઝા કન્યટન, જેમ્સ ફરગ્યુસન, ડાકતર હર્ષલ વગેરે વિદ્વાનો એક પછી એક થયા, તેમણે જ્યોતિષ વિદ્યાને અંધકારમાંથી કાઢોને હાલ0 ઉત્કૃષ્ટ સ્થિતિએ પહચાડી છે.
૮ ને એમ પૂછશે કે જ્યોતિષ શા કામમાં આવે? તે આ ઘણા મોટા પ્રશ્નના એટલા જવાબ છે ; તેઓને બરખર વિસ્તારથી લખતાં એક મોટા ગ્રંથ બને. પરંતુ એ વિશે ટુંકામાં જવાબ એ છે કે, વહાણવટીઓને એના જ્ઞાનથી મુસાફરીમાં પોતે કયા સ્થળ ઉપર છે, એક સ્થળથી કેટલે અંતરે આયા,ભરતી ને બેટ કયારે થશે, એ વગેરે બાબતોમાં એ જિલ્લા ઘણી ઉપયોગી છે; અને તેની સહાયનાથી તેઓ સલામતીએ પિતાની મુસાફરી કરી શકે છે. તેમજ વિદ્યાથી રાત્રીને દેખતાં અનંતકોટી બ્રહ્માંડની રચના, તેઓના માર્ગ,તથા તે બની દેના દેન' ગતિ વગેરે બાબતેનું જ્ઞાન થાય છે તથા તે શા આધારે થાય છે. એ વિશેના ઇશ્વરી નિયમોના અ-- ર નાનનો અત્યંત લાભ તે વિદ્યાના જાણનારાઓને થાય છે. અને એ વિદ્યાનો મૂળ આધાર ગણિત છે, તેથી એના શિઅનાર નું મન કેળવાઇને તેની તર્કશક્તિ ઘણી વધે છે. - બી એ વિદ્યામાં એ વાત ખબી ભરેલા એવા રામ રસ છે કે, તેના શોખીલા ભકતોને એક પછી બીજી મનોરંજક બાબતો જેવાને ચિત્તાકર્ષક થયા વગર રહેતું નથી; અને તેથી તેઓ - ત્યાન દે એના વિચારની અદર મગ્ન રહે છે. વિદ્યાથી આ સષ્ટિની તથા અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, રચના વગેરૂ બાબતોમાંના એક સરખા ઈશ્વરી નિયમમાં તે ઉત્પન્ન કરનારની અપાર શકિત તથા ડહાપણું એને જાણનારા એના મનમાં ઠસે છે, તેથી તેઓ બીજાઓના કરતાં ઇશ્વર વિશે સંપૂર્ણ આસ્થાથી આતિક ધર્મને અનુસરી તથા સદા તેને હાજર જાણ, હમેશ સદાચરણ વર્તા, તેનાભકિત શુદ્ધભાવે કરેછે, માટે જીવતાં આ લોકમાં નયા મુવા પછી પરામાં, અક્ષય સુખમાં નિવાસ કરશે.
૧ દરની ગતિ.
Aho ! Shrutgyanam
Page #25
--------------------------------------------------------------------------
________________
સૂર્ય. ૯ વર્તમાન મત પ્રમાણે બધા પ્રહે સર્યની આસપાસ ફરે છે તે, તથા ગ્રહ વિશે ટુંકામાં વર્ણન. એ બે બાબત આ પહેલ પ્રકરણની અંદર સમાવી છે. બીજા પ્રકરણમાં હિંદુઓના ફળાદેશના મત પ્રમાણે ગ્રહથી કેવું ફળ મળે છે, અને 2 વિશે તેઓના કેવા વિચાર છે એ લખેલું છે. ત્રીજા પ્રકરણની એદર એ બેઉ પ્રકરણની સરખાવણી તથા બીજા પ્રકરણુમાં કહેવા ફળાદેશના વિચારોથી હાલમાં હિંદુઓમાં કેવી અસર થએલીઝ એ વિશે વર્ણન કર્યું છે.
૧૦ સર્ય એ એક પ્રકાશ અને ઉsણુતાનું મોટું મૂળ છે, તથા તે એક સર્ય માળાનો આધાર સ્થભ ગણાય છે. પૃથ્વીથી તેના અંતર વિશે અગાઉના વિદ્વાને જુદાં જુદાં મત આપી ગયા છે. પરંતુ સન ૧૭૬૯ ની સાલમાં હાલી નામે જાતિતાએ સર્વ ઉપરથી શુક્ર થઇને જાય તે વખતે તેને સ્થાનભેદ કાઢવાની રીતિ કહાડી તે મુજબ સ્થાન ભેદ વિશે તેમણે પ્રથમ પ્રયત્ન કર્યા; તે વખતે અંગ્રેજ, કેન્ય, અને રૂશિની સરકારે પણું સ્થાન ભેદને સારૂ જુદે જુદે સ્થળે વિદ્વાનેને મિકથા હતા; તેમાં કપતાન કુક ઓટાડીટી બેટમાં ગયો હતો. આ વખતની નિરીક્ષા ઉપરથી એવું સાબિત થયું કે, સને ક્ષિતિજ – મસૂત્ર સ્થાભેદ ૮૮૫૭૭૬ વિકળાને છે. તે ઉપરથી પૃથ્વીથી તેનું અંતર ૯૫૭૪૦ • મેલ છે, અને આઠ લાખ ખ્યાશી હજાર મિલ એનો માસ છે, એવું સાબિત થયું. રાન ૧૬૦૯ ની સાલમાં
૧ હિંદુઓના સિદ્ધાંત મતમાં પૃથ્વીની આસપાસ ચહે ફરે છે એ વિશે આગળ નિરોધ કરવામાં આવશે.
૨ જયોતિષ જાણુનાર. - ૩ એ સ્થાન ભેદમાં કોઈ કસર હતી એમ વિદ્વાનોએ શોધી કહાડયું છે પણ હાલમાં ફરી તે બનાવ સને ૧૮૭૪ની સાલમાં બ- હતિ તેની નિરીક્ષા ઇંગ્લડ અને બીજા દેશની સરકાર તરફથી કરાવવામાં આવી છે અને તેજ મુજબ એવિ બીજો બનાવ સને ૧૮૮૨માં થવાનો છે તયાં સુધી તે વિશેના પરિણામને માટે આપણે બેટી થવું જોઈએ.
૪ આ શિવાય અગાઉ પૃથ્વીથી સૂર્યનું અંતર સિ
Aho ! Shrutgyanam
Page #26
--------------------------------------------------------------------------
________________
દૂરબીનને ધ લાવે, ત્યાd એવું માલમ પડવું કે સર્યના બિંબ ઉપર વજુદી આકતિયોનાં કાળાં ધાબાં એટબાં ઓં માટી હાય છે કે કોઈ વખત તેઓ ખુલી આંખે દેખાય છે. સાથી મિટામાં મય ધાબાને વ્યાસ ૪૫૦૦૦ મલ કરતાં પણ વધારે માલમ પડે છે. વિદ્વાને, આ ધાબાને ઘણી વખત તપાસ કર્યા ઉપરથી એવું માલમ પડયું છે કે એ એક ડાધ છ અઠવાડીઆમાં જ રહે છે. વળી એ ધાબાં સૂર્યનાબંબ ઉપર હાલતમાલમ પડવાથી એહું સા બીત થાય છે કે પૃથ્વી જેમ ૨૪ કલાકમાં પિતાના આસ ઉપર ફરીને એક રાત્રી દિવસ કરે છે, તેમ સર્ય પણ પોતાના માંસ ઉપર નજદીક ખાપણુ ર૫ દિ. ૮૪.૯મી.માં ફરે છે. એ દ્ધાંત મતના વિદ્વાન લોકે ઘણી જુદી જુદી રીતે કાઢતાં પરંતુ તેમાં કસર રહિતી,
૧ તવારીખ ઉપરથી એવું માલમ પડે છે કે, એવાં ધાબાં કેટલાક પ્રાચીન કાળમાં પણ દેખાયાં હતાં. રાન ૩ર૧ની સાલમાં ચીના લોકોએ નાં ધાબાં યાં હતાં. પીઝારો નામે એક વણાએલો સરદાર જે વખતે પીરૂ દેશ જીતવાને ગયે હતો, તે વખતે એના લકરને એવી ખબર મળી હતી કે તે દેશના જંગલી રહેવાસીઓખે પણ એવાં ધાબાં જોયાં હતાં અને તે એવે વખતે કે જે વારે તેઓની હયાતી વિશે પૂર્વ મહાદ્વિપમાં કાંઈ પણું ખબર હતી. તે વખતના વિદ્વાન લેને એવી પકી ખાતરી નોહતી, કે એ ધાબા ઉપરનાં જ છે તેથી તેઓ એવા દેખાવને જુદી જુદી કલ્પનામાં ઉતારતા; સ ૮૭ ના માર્ચ મહિનાની ૧૭મી તારીખથી આઠ દિવસ સુધી સૂર્ય ઉપર એક ધાબું નસના ચારલી મને પાદશાહની જીંદગીને હેવાના આપનાર સબ્સના જોવામાં આવ્યું, તેણે એવી કલ્પના કીધી કે તે બુધ છે, પણું પાછળથી તેની કલ્પના બેટી ઠકરી છે. કારણું કે સૂર્ય ઉપર થઈને સાત કલાકમાં બુધ ફરીજાય છે. તેમજ ૧૬૦૬ ની આખર અને સન ૧૬૭ ની શરૂઆતમાં દેખર નામે નામીચા વિદ્વાને પણ અવા દેખાવને વિશે એવીજ ક૯પના કરી હતી.
Aho ! Shrutgyanam
Page #27
--------------------------------------------------------------------------
________________
સ
e
એના એક રાત્રીદિવસ થાયછે. ૧૧ અગાઉ જ્યારે ચેતિષ વિદ્યા પેાતાની ખાલ્યાવસ્થામાં હતી, ત્યારે સૂર્ય એક અગ્નિને મધ્ય બળવા મળેછે એવું તે વખતના વિદ્વાને માનતા પણુ સન ૧૬૦૯ થી ધાબાંગ્માની ઘણી તપાસ થઈ તે ઉપરથી એવું માલમ પડ્યુ છે કે સ આપણી પૃથ્વીની માફક કઠણ પદાર્થના કોઈ પણ જાતના પ્રાર્ણીમાને રહેવા લાયક ચીજના બનેલા છે.અને તેની આસપાસ કેઇ ચળકતી બળતી હવા છે તેમાંથી આખા સૂર્યમ ડળને પ્રકાશ ને ઉષ્ણતા પામે છે. ડકટર હાલા હેછે કે સ
*
કામ
૧ રૂખીનથી એ ધામાં તપાસનાર પેરેલ વહેલા અણુ હ તા એ વિશે કાંઈ મુકસ કહી શકાતું નથી, પરંતુ ખેટલુંત ચેાકસ છે કે મસ હેન્રીઅટ નામના ઈંગ્રેજી ગણિતીકના જો યામાં આવ્યું, તેની અગાઉ કોઇએ પણ ધાબુ દીઠું → હતું. દૂરખીનની મા જોવાની હમણાની રીતિ શ્રેણી લાગેછે,એ એ સખસને માલમ નહિ. તેથી તે ફ્કત ક્ષિતિજમાંથી સૂર્યને જોઇ શકતા. આ અડચણના સળી એવા દેખાવ તેને ઘણી વખત દેખાયા નહિ. મા ધાબાના હેવાલ પ્રથમ સત ૧૬૧૧ ના ઝુન મહિનામાં છાપીને પ્રગટ કરનાર જાન સીમ્મસ નામે બાળવેત્તા હતા. તે એવું કહી ગયૅ ધાબાં સૂર્યના પૃષ્ઠ ઉપર દેખાયાં તે હાલતાં હતાં, હાલવાનું કારણ અંગે ચૈાકસ કહ્યું નવી, તાપણુ તે તાવી ગયા હતા કે, સૂર્ય પેાતાના સ્થાંસ ઉપર કરેછે, હાલતાં દેખાયછે, તથા એ ઢ અને કઠણ મીજના બનેલા છે. આ બાબત ૧૬૦૯ માં દરખીનને શોધ થયે તે પહેલાં કેપ્લરે ગણિત ઉપરથી એવું કહ્યુ હતું કે સૂર્ય પાતાના ખાંસ ઉપર ફરે છે. અને વળી તેની અગાઉ એક સખતે એ વિચાર જાહેર કર્યા હતાક જેથી તે ખીચારાને જ્ઞાન લેાખે નાસ્તિક
ફેરખી
એવું બે
તેથી એ
છે. જે અને એ
કહીને બાળી મુક્યા હતા.
૨ જો સૂર્ય ઉપર આપણી પૃથ્વીની માફક પ્રાણીષ્માની ભરતી હાયતા તેઓમાં આપણા કરતાં ઉષ્ણુતા અને પ્રકાશ ખમંાની સકિત ઘણીજ હોવી જોઈએ..
Aho ! Shrutgyanam
Page #28
--------------------------------------------------------------------------
________________
સૂર્ય.
ક
૧ની ચળકાટ ભરેલી ચીજ ચળકતા હવામાં તરતી ફરેછે. અને એવાં
વાદળાની માફક પારદર્શક ચળકતાં વાદળોનાં સૂર્યની ઉપરના પડ કરતાં વધારે
આસપાસ બે પડે છે. નીચેનું પડ ળકતું છે. એ વાદળાં જે વખતે દૂર થાય છે, તે વખત સમંનું કઠણ અને વગર ચળકાટ વાળું કાળું અંગ નજરે સ્મા વૈછે. તે વખતે એવું સમજાયછે કે સૂર્યના મૂંગ ઉપર્ એ ધાળાં છે. જયારે ચળકતાં વાળાં પીગળીને સૂર્ય ઉપર પડેછે ારે એ ધાબાં ચળકતો દેખાય છે. વળી સૂર્યની પૂર્વ અને પશ્ચિમ ખાજુ ઉપર તથા બે ધાખાંખોની આસપાસ મઢ ચબકતા લીસોટા હોયછે, તેમને ઇ'ગ્રેજીમાં “ફાકપુલી” કહેછે.” એ લીસોટાઓ વિશે એવું કહેછે કે, ઐ સૂર્યના વાતાવરણનાં તેજસ્વી જગામાંના તર`ગના માટટ કિરણા છે, ને એવું દેખાય ૐ ત્યાં કાઈ માટે ક્ષેાભ થાય છે.
૧૨ રસાયણશાસ્ત્રની મદદથી એવું માલૂમ પડયું છે ૐ સૂર્યના પ્રકાશની મંદર જુદી જુદી જાતના સાત ર્ગ છે આ રંગ પ્રિના આધ થયા પછી રસાયણ શાસ્ત્રીઓએ ધણા પ્રાગા કરી એની તપાસ કીધી, તેમાં લેખારન્સ અને ક્રીયા" ક્રૂર નામે એ રસાયણ શાસ્ત્રીઓએ એવું સાખીત કીધું કે મી ઢાને દારૂના માં પલાળીને ઓકસીજન અને ઇંદ્રોજનની રાશનીમાં સળગાવીએ, ને તેમાં ચુનાને કડકે સુકીષ્મે । તેના પ્રકાશ સૂચના પ્રકાશ જેવેા માલમ પડશે. અને તેમાં ગાલીલીએ નામના શૈાતિવૃત્તાએ
ખાખતી
ધ
શંખ કરી સન ૧૬૧૧ના એપ્રીલ મહિનામાં પેાતાના સ્તાને ધાખાં ખવાયાં; ત્યાર પછી એ લીસેાખાની વિશે એવું કહે છે કે તે લીસેાટાએ જાણે ધૂમાડાથી એમ દેખાય છે. મને ઍની રચના તપાવેલા લાઢા તરહથી ખરાખરે બતાવી શકાય છે.
કીધી. સ્મા થતા હાય ઉપર કઈ
× જો ત્રાણુ ધૃજ્યમ (જમરૂખની તળે લટકાવે છે તેવા ) ખીલારી કાચને તડકામાં ધરીશું, તા સામેની ભીંત ઉ પર સૂર્યના પ્રકાશમાંના સાત રંગ માલમ પડશે. વર્ષ રૂતુમાં જે મેઘ ધનુષ્ય થાય છે, (તે સૂર્યના પ્રકાશનું વાતાવરણમાંના પાણીમાં વક્રીભવન થવાથી થાયછે.) તે વખતે. જૈવાથી પણ સૂર્યના પ્રકાશમાંના સાત રંગ માલમ પડશે,
ܙ
Aho! Shrutgyanam
Page #29
--------------------------------------------------------------------------
________________
બુધ અને શુક્ર.
પણ સાત રંગ એજ પ્રમાણે તપાસ કરવાથી જાશે, આ ઉ એવુ કહેછે કે સૂર્યના વાતાવરણમાં આાપણી
પરથી તે
પુશ્કળ હશે.
પૃથ્વીપર જે મીઠું અને યૂને મળે છે, તે ત્યાં ધુળી આ ઉપરથી પ્રકાશ અને ઉષ્ણતાને સારૂ એમ ધારવામાં આવેછે કે, ઉપર કહેલી ચીન્નેનું સૂર્યના વાતાવરણની અંદર હંમેશાં ઘર્ષણ થવાથી, સ્ખથવા ઇલેકટ્રિસીટી જેવી ક્રિયાઓ હત મેશ થવાથીજ, સ્માટલી બધી ઉષ્ણુતા અને પ્રકાશ નિરતર ખેની અંદર રહેછે.
C
૧૩ બુધ એ સૂર્ય માળામાં સૂર્યની પાસેના સૈવ્હેલ ગેલા ગ્રહછે. સૂર્યથી એનું ખેતર ત્રણ કરોડ સીતેર લાખ મેલછે. મા એના માસ ૩૦૯૩ ગેલછે. મને તે સૂર્યની આસ જાસ લગભગ ૮૮ ધવણમાં ફ્રી રહેછે, ચ્યા એનું એક [છે. આ ગ્રહ કાંઈ પોતાના પ્રકાશથી પ્રકાશત નથી પણ ર્યના તેજથી પ્રકાશમાન દેખાયછે, કારણ કે મને આ ત્રણા ચ’– જૂની પેઠે વી આછી કળા છે, તેમ મેં પૂનમના ચંદ્ર બેભાના દેાતા નથી. એનું પણ માપી ીની મા નક્કર પર્યનું,ને આપણી માકાતના પ્રાણીઓને મહેન્દ્ર વા લાયક ચીજનું બનેલુંછે. અટીમાંથી આપણુને જેટલા સૂર્ય માટે દેખાયછે, તે કરતાં બુધ ઉપરની વસ્તીને સાતમા માદેખાશે. તૈયી માપણ કરતાં ખુત્રના રહેવાસીયાને સાત ગણી ભુતાને પ્રાશ વધારે ખમવા પડતા હશે,
4
૧૪ શુક્ર—મે સૂર્ય માળામાં બુધ પછીના ખીજો ગ્રહછે. અને એ સર્યયી ઞશરે હું કાડ મને ૬૦ લાખ મેલને અં તરે રહીને સૂર્યની માસપાસ આશરે ૨૨૪ દહાડામાં ફરી રહેછે. અને તેનું મહત્વ આશરે પૃથ્વીના મહત્વની છેક પાસે છે. શુક્ર પણ બુધની માફક કઠખ્યુ નક્કર પાર્થના બનેલાછે ને એની પણ વત્તી ખાછી કળા થાયછે. શુક્ર જ્યારે સૂર્યની પશ્ચિમ બાજુ હાડ઼ે ત્યારે સારૂ સૂર્યના પેહેલા ઉગેલા માલમ પડેછે તૈયા તેને આપણુ લાકો સવારના તારા કહેછે તેમ
૧ કેટલાક ગામડીમા અને ખુસીયું, ગલીયુ, તારાડીયું, વગેરે જુદે જુદે નામ ઓળખે છે.
Aho ! Shrutgyanam
Page #30
--------------------------------------------------------------------------
________________
પૃથ્વી જ્યારે એ સૂર્યની પૂર્વ દિશાએ હોય છે ત્યારે એ સૂર્યાસ્ત પછી દેખાય છે, તેથી તે સાંજને તારે કેહવાય છે. અને તે એ મુજબ દરેક દિશામાં આશરે ૨૯૦ દિવસ સુધી રહે છે.
૧૫ શુક્ર પછીને ગ્રહ પૃથ્વી છે. અસલના વખતમાં બીજ દેશના લોકોના મત પ્રમાણે પૃથ્વી સ્થિ૨છે.અને તેની આસ. પાસ બધા ગ્રહ ફરે છે, ૫ણુ યુરોપખંડના અર્વાચીન વિદ્વાને એ સાબીત કરી આપ્યું છે કે પૃથ્વી પિતાનો આસ ઉપર આશરે ૨૪ ક્લાકમાં ફરીને સુર્યની આસપાસ ૩૬૫ દિવસ ૫ અવર ૪૪ મીનીટ અને ૪૭૬૩૫૩ સેકંદમાં એક પ્રદક્ષિણા કરી રહે છે. આ એનું ખરેખરું વર્ષ છે. પરંતુ તે વવારના કામને ઉપગી ન હવાથી દરેક ચોથે વર્ષે એક દિવસ ઉમેરીને તેને ૩૬ દિવસનું. વર્ષ કરેલું છે. અને બીજા વર્ષમાં ૩૬૫ ત્રિી વર્ષ ગણે છે. અને વિષવવૃત તરફ વ્યાસ ૭૭ર મેલ છે તથા ધવ તરફને વ્યાસ ૪૮૬ મેલ અને એને આસ1 કાંતિવૃતની સાથે ૨૩ -
૧૬ પૃથ્વીનું મહત્વ જાણુવા વિશે નિષત્તાઓને બીજી સઘળી બાબતાં કરતાં પ્રથમ જરૂર પડેલી, અને તે બાબત તેઓ આરંભમાં ઘણો તપાસ કરે છે. માણસના સ્વાભાવિક નિયમ પ્રમાણે જે તેના જેવામાં આવે, તે વિશે પ્રથમ વિચાર કરવાનું જે વલણ તેજ સુજબ તેઓના જોવામાં પવી હમેશ આવેલી. તેથી અગાઉના ગ્રંથમાં તે વિશેનું વર્ણન સઘળે ઠેકાણે જોવામાં આવે છે અને તેમાં તેઓ લખી ગયા છે કે પૃથ્વી સપાટ અને સ્થિર છે, તથા તેની આસપાસ ચંદ્ર વગેરે ગ્રહ ફરે છે એટલું જ નહિ, પશુ હિંદુઓના પુરાણુમતા પ્રમાણે તેને શેષને આધાર છે. તથા તેની ઉપરના મેરૂ પતિ
. * કોઇ પણ સનને ચારે ભાગતાં શેષ ન વધે તે વર્ષ૩૬૬ દિવસનું સમજવું ને શેષ વધે તેને ૩૬૫ દિવસનું ગણવાનો ચાલ છે. હિંદુ ઘણું કરી ૩૫૪ દિવસનું વર્ષ ગણે છે. અને લગ ભગ ત્રીજે વર્ષે એક અધીક માસ ગણે છે.
૪. હિંદુઓના પુરાણોમાં કેટલેક ઠેકાણે સાફ કહેલું કે પૃથ્વી ગોળ અને નિરાધાર છે. પણ કેટલાક પુરાણીખે અને
Aho ! Shrutgyanam
Page #31
--------------------------------------------------------------------------
________________
પૃવી. ' ની આસપાસ સઘળા ગ્રહો ફરે છે. પરંતુ એ સઘળી બાબતો અર્વાચીન ખરા મત પ્રમાણે રદ થએલી છે. તે મત એ કે પૃથ્વી ગોળ છે. એને વા તે ઘણું પ્રમાણ છે પણ જગ્યાની સંકોચતાને લીધે નીચે ડાં બતાવ્યાં છે. શાસ્ત્રીએ ખબર નહિ સમજવાથી, કે તે સમજાયા છતાં તે કેમાં ચાલતા વિચારને મળી રહેવાના કારણથી તેઓ એમ સમજાવે છે કે પૃથ્વી સપાટ પીપળાના પાન જેવી છે. આ પીપળાના પાન જેવી કહેવાનું કારણ એમ ધારી શકાય છે કે પૃથ્વીના પટને જે ભાગ(પાણી વગર)અગાઉ વિદ્વાનેને જોવામાં (ધણું કરી હિંદુસ્તાનને ભાગ ) આવે તે ભાગને ઘણું કરી તેવો નજરે જેના ઉપરથી તેમ કહેલું હશે, પણ સઘળી પૃથ્વી એવી છે એમ નથી. હિંદુઓના પુરાણોમાં મુખ્ય જે શ્રીમદ્ભાગવત તેના ત્રીજા અંદના ૨૩મા ખયાયના ૪૩મા લેકમાં કહ્યું છે કે, प्रेक्षयित्वाभुवोगोलंपल्यैयावान्स्वयंस्थया।
આ વાદ્ય મનુ बहवाश्चर्यमहायोगीस्वाश्रमायन्यवर्तत ॥
અર્થ-આ પૃથ્વીના ગેળાનો બહુ આશ્ચર્ય જેવા યથાસ્થિત વિસ્તારને જોઈને તે માય યોગી પિતાના આશ્રમને વિશે પાછા
આવતા હતા. તેમજ ભારતના ઉદ્યોગપર્વમાં ભૂમિ ગળ છે એવું કહેલુ છે. અને વળી સિદ્ધાંત શિરોમણીમાં કહ્યું છે કે, .
. મૂપિંદ:શatવરબુચાનક્ષત્રાણા वृत्त्वत्तोवृतःसन्मृदनिलसलिलव्योमतेजोमयोयं । नान्याधारःश्वशक्तीववियतिनियतं तिष्टतीहास्यपृष्टे निष्टंविश्वचशश्वत्सदनुजमनुजादित्यदैत्यंसमंतात् ॥
અર્થ–વીને પિંડાકાર ગોળ માટી, જળ, આકાશ,વાયુ, અને તેજ એ પંચ ભૂતનો બનેલો છે. અને તે ગળ ચંદ્ર, બુધ, શુક્ર, સૂર્ય, મંગળ, ગુરૂ, શનિ, અને નક્ષત્રોની કક્ષાએ (ફરવાના માર્ગેથી) વિયો , ને આકાશમાં પોતાની શક્તિએ આધાર વગર રહેલો છે. તથા તેના પૃષ્ટ ઉપર સઘળી બાજુએ માણુ, દેવ, અને દેત્ય સાથે આખું જગત વસેલું છે.
Aho ! Shrutgyanam
Page #32
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીને આધાર અને આકર્ષણ.
૧૩
હરકત થતી
ત્યારે પ્રથમ
૧૭ સમુદ્રની અંદર જ્યાં દ્રષ્ટિને કાંધ નથી, ત્યાં ઈ વહાણને દૂરથી જોવામાં આવેછે, એના શઢ દેખાય છે, અને પછી બીરૂ બીરે તેના નીચેને ભાગ દેખાવા માંડે છે. તે ઉપરથી એવું સાખીત થાય છે કે પૃથ્વી ગાળ છે, પણ સપાટ નથી, જે સપાટ હોય તેા નીચેને જે માગ ભાગ તે પેહેલાજ દેખાવા જોઇએ, વળી પૃથ્વીની પ્ર દક્ષિણાઓ ઘણા લાકોએે જાદે દે ઠેકાણેથી કરી છે, તેમાં જે જગાથી નીકળેલા તે જગએ એક શિશસ્ત્રથી પોતાનું માં નહિ ફેરવતાં પાછા આવેલા છે. હેત તા તે સમ્બાથી એમ બની શકત નહિ. વળી પૃથ્વી ગાળછે. એન્ડ્રુ કારણથી સરવેયર લેાકાને ખાડી ખાદવામાં તેની વાંકાશની કસર કાપવી પડે છે.
પૃથ્વી સપા
અને તારા
૧૮ આકાશમાં સૂર્ય ચંદ્ર હમેશ સોન્ટે પ ક્રિમમાં આથમીને પૃથ્વીની નીચે થઈને સવારમાં પૂર્વમાં ઊગતા માલૂમ પડે છે. પરતું તેને ક્ષેષ વગેરેને આધારીત તા તેમ થવાને માઠી હરકત પડત એટલુંજ નહિ, પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર મુસાફર દિશામાંથી નીકળે તેમને તેજ દિશાએથી પેાતાને ઠેકાણે આવવાને ઘણું ધડ પડત, પરંતુ વહાણવટીઓએ હજારા વખત એ રીતે મુસાફરી કરેલીછે,એહાલ પ્રસિદ્ધ છે તે ઉપરથી સાખીત થાય છે કે પૃથ્વી નિરાધારછે. ૧૯ કોઇ જડ પદાર્થને આપણે ગતિ આપીએ તા તે ચાલેછે,અને તે ગતિમાનની ગતિને અટકાવીખે તા તે સ્થીર રેહેછે. જડ પાદાર્યના આ ધર્મને યાદ રાખીને જો માપણે તાપમાંથી છૂટેલા મેળાને તેના પતન સ્થળ સૂધી જતાં તૈના માર્ગની જે રૂષા અનેછે તે પર વિચાર કરવાથી તે મેળાને મળેલી ગતિથી તેને તેના ક્ષિતિજામસૂત્ર માર્ગની ગતિમાંથી ખસેડીને વરૈષાના માર્ગમાં ચલાવનાર તેના પર ક્રેઇ ખીજી પ્રેરણા થવી જઈએ; એમ આ પાસેની સ્પાકૃતિમાં વિચાર કરવાથી ધ્યાનમાં આવશે. પેહેલી
સાક
પહેલી,
કૃતિમાં ગેળા જે મા ર્ગમાં જાયછે તે છે, ખી જીમાં જ તેના પર કાર્ય
Aho! Shrutgyanam
Page #33
--------------------------------------------------------------------------
________________
આકર્ષણ તથા મેરૂ,
૧૪
બીજી પ્રેરણા ન થ હાતતા તે પાતાને મળેલી ગતિ સુધી ક્ષિતિસમ સૂત્ર સીધીલીટીમાં નત,
ખીજી.
અને પછીતે તેજ સ્થળે સ્થિર રહેત, અને કદાપિ તે પૃથ્વી પરજ પડે એવી કલ્પના કરીએ તે તે ત્યાંથી તે કૃતિમાં બતાવ્યા પ્રમાણે લંખ લીટીમાં પડત પણ તેમ ન થતાં જ્યારે તે પેરેલી
*તીમાં ખતા વેલા માર્ગમાં ગમન કરેછે ત્યારે તેમ - વાનું કારણ પૃથ્વીમાં ૐહેલી આકર્ષણ શકિત સિવાય બીજું કાંઈજ ધ્યાનમાં આવતું નથી. સરઐઝાકન્યૂટન એક વખતે પેાતાના બાગમાં એકાંતમાં ખે। હતા તે વખતે એક ઝાડ ઉપરથી ફળ તૂટીને નાંય ઉપર પડવાથી તેણે વિચાર કીધા કે તે(જડ પદાર્થ હાવાથી) ફળ ખીજી કોઈ પણ દિશાએ ન જતાં અથવા અધર ન રહેતાં ભય ઉપર કેમ ગાજ્યું! આ વિષે તેણે ઘણીવાર સુધી વિચાર કરી સિદ્ધ કર્યું, કે તેમ થવાનું કારણ પૃથ્વીના ખાકર્ષણ સિવાય ખીજું કાંઈજ નથી, વળી વધારે એમ પણ સાખીત થયુંછે કે કોઈપણ રજકણમાં તેના વજનના પ્રમાણમાં આકર્ષણ શકિત રહે લીછે,કોઇપણ એ જડ પદાથા પરસ્પર પેાતાના વજન અને અ તરના પ્રમાણમાં એક બીજાપર આકર્ષણ કરી શકેછે. અને એજ નિયમથી આપણી સૂર્યમાળાના ગ્રા અને આકાશમાંહેનાં અનંત કાટી બ્રહ્માંડ સદકાળ એક સરખા નિયમથી પોતાના માર્ગમાં ભ્રમણ કરેછે.
૨૦ ત્રે સૂર્ય-ચંદ્ર મરૂની આસપાસ ફરતા હાય, ને તેની પછવાડે જવાથી રાત્રી અને આગળ ગ્ગાવવાયી દિવસ થતા હાય, તા ચંદ્ર તથા સૂર્ય કરતાં મેરૂં ગા સ્થળ હાલ જોઇએ. ને જો એ સ્થળ હાય તા સૂર્યના અજવાળામાં હમેશ દ્રશ્યમાન હેવા જોઇએ, તેમ છતાં તે દેખાતા નથી; તે ઉપરથી એવું નક્કી રેછે કે તે કલ્પના તદ્દન પાયા વગરનીછે,ઉપરની કલમ ૫રથી વાંચનારાની ખાત્રી થઇ હશે,કે પૃથ્વી એક ગાળ નક્કર પા છે અને તેની આાસપાસ લેાક રહેછે.હવે જો એ નક્કર પદાર્થના એક ભાગ ઉપર ગેર્ છે, અને તેની આસપાસ તે ફ્રેછે,
Aho ! Shrutgyanam
Page #34
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીની ખરી આકૃતિ.
૧૫
એમ ધારીએ તા ચંદ્ર સૂર્ય વગેરે ગ્રહા,ઉપરના અર્ધ ભાગના લો કાનેજ દેખાવા જોમ્બે,પણ નીચેના ભાગવાળાને કદાપિદેખાવા ન જોઇએ. તેમ નહિ થતાં નીચેના લેાકને પણ આપણી માફક હમેશ દિવસ ને રાત થાય છે. એ ખાખતની ખાત્રી નીચેના ભાગમાં પ્રદક્ષિણા કરનારાઓય ખરાખર થએલી છે. વળી તેમરૂનું સ્થાન બતાવ્યા પ્રમાણે તે જગાએ તપાસ કરવાથી કાંઇ પણ નજર આવતું નથી, આ ઉપરનાં ભુજ કારણાયી વાંસનારાની ખાત્રી થઇ હૌં, કે મેરૂ વિષેની એક અસંભાય કલ્પના છે.
૨૧ ઉપરની કલમાંથી વાંચનારના યાનમાંના આવશે કે
પૃથ્વી ગેાળ અને નિરાધાર છે. તાપણુ પૃથ્વીની ખી આકૃતિ કેવી છે. તે અહીસ્સાં કહેવું જરૂર છે. પૃથ્વી (સ્પીરાડ ) લેખગાળ છે, એટલે તે ઉત્તર દક્ષિણુ બાજુએ જરા ચપટી છે. એ ખાખત રિચર્ડ નામે જન્મ્યાતિવૃત્તાને સન ૧૭૫૨ ની સાલમાં પોતાને કાઇ કામ સારૂં ક્રાયન જવું પડડ્યું, ત્યાં તેનું ઘડિયાળ જે પારિસના વખત પ્રમાણે ચાલતું હતું. તે ધીમે ચાલવા માં ડડ્યું. આ ાર્યકારક અવલાકનથી ખેના જાવામાં એમ આવ્યું, કે ઘડિયાળના લાલકનું ગુરૂત્વ પાસ કરતાં દક્ષિણમાં વિષુવવૃત્ત આગળ જવાયી છું થયું, આ બાબત અગાઉ હૅગન્સ અને સરઍઝાકન્યૂટને સિદ્ કરી હતી, કે વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવ તરફ જતા જઈશું તેમ તેમ આકર્ષણ વસ્તુ થતું જશે. અને તે વાત ઉપરના લાફનથી સિદ્ધ થઇ જે પૃથ્વી ધ્રુવ આગળ ચપટી છે, અને વિષુવવૃત્ત આગળ ફૂલેલી છે; કારણ કે તેના મધ્ય બિંદુથી વિષુવવૃત્ત આગળના તર કરતાં ધ્રુવ આગળનુ અંતર આાહું હાય તાજ આકર્ષણના નિયમ પ્રમાણે ધ્રુવ આગળ તે વસ્તુ થાય. ( ઞ ્ પૂર્વના નિયમ વિશે અહીમાં લખવાની 571 રૂર નથી; કારણ કે આ વિષયની મતલબ જાદીજ છે માટે વાંચનારાએાએ તે બાબત ખીજા ગ્રંથા ઉપરથી સમજવી)
૨૨ જે કાઈ નરમ પ્રવાહી પદાર્થને તેના માંસ ઉપર પશ્ચિમ થકી પૂર્વ તરફ ફેરવીએે, તા તેના મધ્યેાત્કારી બળથી
Aho ! Shrutgyanam
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૬
પૃથ્વીનું ક્રવું.
વાળો
નરમ હતી.
તે ઉપરની બાજુએ ફૂલશે. કાઈ પણ ભ્રકપ અથવા મુખીના ફૂટવાથી પૃથ્વીમાંથી જે ખળતા રસ નીકળેછે તે સંબ ધી વિચાર કરવાથી અને ભૂસ્તરવિદ્યાના નિયમાથી એમ સાખીત થયુંછે કે પૃથ્વીની મૂળ સ્થિતિ પ્રવાહી અથવા અને ઉપરની કલમમાં એમ સાબીત કર્યુંછે કે પૃથ્વી ઉત્તર દક્ષિણ બાજુએ ચપટીછે ! એ ઉપરથી સિદ્ધ થાયછે કે પૃથ્વી પેતાના આંસ ઉપર પશ્ચિમથી પૂર્વની બાજુએ હમેશા કરેછે. ખીજું જે પૃથ્વી સ્થિર હાય, ને તેની આસપાસ નક્ષત્રો અને સૂર્ય ચેવીસ કલાકમાં હમેશ પાતાના માર્ગની સ્મ ́દર સ— મગતિયા ફરે તે રાત દિવસની લખાઈ હંમેશ સરખી હાવી જોઇએ. અને રૂતુમાં પણ ફેરફાર ન થવા જોઇએ. પરંતુ તે મેં નહિ થતાં રૂતુ ભેદ થાયછે, અને રાત દિવસની લખાઈમાં ફે ર પડેછે. તા તે ઉપરછી એમ સાન્ન પડેછે કે સૂર્ય વગેરે ગ્રહા પૃથ્વીની સ્માસપાસ કરેછે એ કલ્પના અસંભવિત છે. આ કા
માં રાશિચક્રમાં નક્ષત્રોછે તે સ્થિર છે, એવું પુરાતન વખતથી - જોગીઓના જાણવામાંછે, અને તેથીજ સૂર્ય ચંદ્ર અને ગ્રહેાની ગતિામાં આવી છે. આ નક્ષત્રો આકાશના ગોળ ઘાટની
દર ઘણું કરી એક હારમાં આવી રહેલાં આપણને દેખાય છે. હવે પૃથ્વી પણ સ્થિર ધારીએ અને નક્ષત્રો પણ સ્થિરછે, જે નક્ષત્રો, જે સ્થિતિમાં પ્રથમ જે કણે દેખાય તેજ એકાણું અને તેજ સ્થિતિમાં હંમેશાં દેખાવાં જોઇએ, અને વળી ફૂંકત ઉપરના દૂંગાળમાંનાંજ દેખાવાં જોઇએ; પણ તેમ નહિ થતાં સઘળાં સ્થળાંતર થતાં માલૂમ પડેછે, તે ઉપરથી સાબીત થાયછે કે પૃથ્વી ફછે.
૨૩ વળી વાંચનારાઓને યાદ હશે કે હંમેશ સંકરસંક્રાંતિ લગભગ ૩૬૫ દિવસે આવેછે, તે ઉપરયી સહજ માલૂમ પડશે, કે સૂર્યને એક રાશિએથી બીજી રાશિ જતાં મારૂ એક માસ થાયછે. હવે જો રાશિખા ને પૃથ્વી સ્વરછે. તા સૂર્ય ને માપણી દૃષ્ટિ મર્યાદિત દુંગાળની પ્રક્રમા કરતાં છ માસ થાય. કારણ કે એક મુદ્દેળની મદર છ રાશિઓછે, ને તેથી દ્રષ્ટિ મર્યાદિત અર્કંગાળમાં સૂર્ય છ માસ રેહેવાથી તે અર્જુમા
Aho ! Shrutgyanam
Page #36
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીનું ફરવું. ળમાં હમશ સઘળી જગાએ છ માસ જેટલો લાંબો દિવસ થા1, પણ તેમ થતું નથી. તેથી સાફ માલમ પડે છે કે પૃથ્વી પિતાના આંસ ઉપર પશ્ચિમથી પૂર્વ તરફ જવાજથી રાત્રી દિવસ થાય છે. હવે જો કોઈ એક સવાલ કરશે કે સુર્ય, ચંદ્ર અને નક્ષત્ર પૃથ્વીની આસપાસ કરતાં નથી તો તેઓ હમેશાં સ્થિર જાણવાં જોઈએ, અને પૃથ્વી ફરે છે તો તેમ માલુમ પડયું જોઈ
એ; પણ તેમ ન થતાં સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રો હમેશ પશ્ચિમમાં આથમતાં અને સવારે પૂર્વમાં ઊગતાં કેમ માલૂમ પડે છે ? તે તેના જવાબમાં એટલું જ છે કે આપણામાંના ઘણાખરાઓને માલૂમ હશે કે, આપણે એક ઝપાટાબંધ ચાલતા વહાણુમાં અગર આગગાડીમાં બેઠા હોઈએ છીએ તે વખત ગાડી અગર વહાણુ આપણુને સ્થિર માલૂમ પડે છે અને આસપાસના કિનારા પરની ઝાડી વગેરે રિવર વસ્તુઓ ચાલતી માલુમ પડે છે. પણ વાસ્તવિક જોતાં તો તે ગાડી અઃ ગર વહાણ ચાલે છે, તે જ પ્રમાણે પૃથ્વીના દર રજના પશ્ચિમથી પૂર્વ તરફના ભ્રમણને લીધે સર્ય, ચંદ્ર, નક્ષત્રો, વગેરે પૂર્વથી પશ્ચિમ તરફ જતાં ય એ ભાસ થાય છે.
૨૪ વળી પૃથ્વી ફરે છે તે વિશે બીજે પ્રત્યક્ષ દાખલો છે, આપણે જે કેટલેક ઊંચેથી કોઈ પદાÀને મૂકી દીધા તો તે પૃથ્વીના આકર્ષણથી તેની ઉપર પડે છે. હવે જે પૃથ્વી થિર હોય તે તે પદાર્થ પિતાના પતન સ્થાનની નીચેના બિંદુ ઉપરજ પડવો જોઈએ, પરંતુ તેમ ન થતાં તે નીચેના બિંદુની પૂર્વ તરફ થોડેક દૂર હમેશ પડે છે. એવું વિદ્વાન લોકોએ ઘણું ઊંચા દેવળના ધૂમ ઉપરથી ઘણું વખત પ્રત્યક્ષ પ્રયોગ કરી ? જોયા છે, તે ઉપરથી સિદ્ધ થયું છે કે, પૃથ્વી પિતાના આંસ ઉ– પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, હવે એ પદાર્થ નીચેના બિંદુથી પૂર્વ તરફ થોડે દૂર કેમ પડે છે એ નીચેના દાખલા ઉપરથી સાફ દયાનમાં આવશે. જો આપણે ચાલતા વહાણુ કે ગાડીમાં બેસી - ને કઈ પદાર્થને ઉછાળીશું તો તે પદાર્થ ભુંઈ ઉપર ન પડતાં આપણા હાથની અંદર આવે છે. એમ થવાનું કારણ એજ કે તે પદાથેની અંદર ઊછાળતી વખતને ગાડી ઇઆ વહાણોનો વિશે
Aho ! Shrutgyanam
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨
પૃથ્વીનું ક૨વું.
મ
ફ્ટ
હાયછે, તે પાછા પડતાં સૂત્રી જાગીરહેછે, તેથી તેમ બનેછે. આપડા વાંચનારામોમાંથી કેઇને કવા ઉપરના પાણીને જોવામાં આવ્યે હશે, તેને માલૂમ હશે કે એ રેટ. પૈાતાના આંસ ઉપ કરેછે. તે વખત તેની ધરીના પાસેના બિદુ કરતાં દૂરનાં બિંદુઓ ધારે વેગથી કરેછે. કારણ કે તે પાસેના ખિ દો કરતાં દૂરના ખિ’દુઓને સરખી વખતમાં ઘણ પ્રદેશ રવે પડેછે. અને તેથી એવું સાખીત થાયછે. કે કોઇ પદાર્થ પાતાના માંસ ઉપર ફરે, તે તે ખસથી દૂરના મિ દુગ્માના વૈશ પાસેના બિંદુ કતાં વધારે હોવા તે એ. એજ ાણુથી પૃથ્વી પેાતાના ચ્યમ ઉપર પશ્ચિમથી પૂર્વ તર ભ્રમણ કરે છે. માટે તેપરના કોઇ દૂરના પદાર્થના પતનસ્થળના વેગ તેન નીચેના બિંદું કરતાં વધારે છે, તેથી તે પાર્થ તે નીચેના ખિ’૬થી થોડે દર પૂર્વ તરફ પડે છે, કારણ કે ઊંચેના સ્થ ળથી પાર્થ પડેછે તેમાં (તે આધેના બિંદુના )પૃથ્વના પુષ્ટ આગળના તેની નીચેના બિંદુના વેગ કરતાં વધારે વેગ હાછે, તેથી (પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જાયછે માટે તે પદાથં તેની નાચેના બિંદુની પૂર્વ તરફ પડેછે,
૫ આ સિવાય વધારે પ્રમાણ આપ્યાથી ગ્રંથ ઘણા માટે થઇ જાય અને વિવેચન કરવાના વિષય જાનહાવાથી વાંચનારાઓને ઘણા કટાળા આવે માટે તે વિષે વધારે લખહું જરૂનું નથી.
૨૬ ચંદ્ર,—પૃથ્વીથી આશરે ૨૪૦૦૦ મેલને અંતરેછે, અને પૃથ્વીની આસપાસ ૨૭ દિવા ૬ વર અને ૪૩ મિનીટમાં ફરે છે. તથા એને બ્યા સ ૨૧૬૫ મેલ છે. અને એ સૂર્યના ચૈાગમાંથી નીકળીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી ખા ૨ ૨૯ દિવશ ૧૨-અવર ૪૪ મીનીટ ૩ સેદે તેના યેાગમાં આવે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, મને બીજા ગ્રહે। પણ પ્રાચીન વિદ્રાનાના મત પ્રમાણે પૃથ્વી
ચલનના
આ બાબત પદાર્થના જડત્વના ગુણ અને નિયમ જેો બરાબર જાણતા હશે તોને વધારે સ્પષ્ટ રીતે સમજવામાં આવશે.
૧
Aho! Shrutgyanam
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૯
ચંદ્ર
આસપાસ છે, એમ માનવાને લીધે ચંદ્ર પણ રહ્યું છે એમ તે એ કહયું છે, પરંતુ અવાચીન કાળમાં ગ્રા સર્યની આસપાસ ફરે છે એમ સિદ્ધ થવાયી અને ઉપગ્રહ કેહે છે. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કતાં જે વખત લાગે છે; તેટલા સમયમાં તે પોતાના આંસ ઉપર પણ ફરી રહે છે. તૈયી તેના ાત્રિ દિવસની લંબાઈ લગભગ આપણા એક માસ જેલી છે. ને ઐજ કારણને લીધે આપણને 'દ્રની એકની એક બાજુ દેખાય છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની આસપાસ ફરતા કરતા ખા પણી અને સૂર્યની. વચ્ચે આવે છે, ત્યારે તે આપણને દેખાતા નથી, કારણ કે તેના પ્રકાશિત ભાગ આપણી તરફ હતા નથી. આ દેખાવને માપણે ચૈગકાળ અથવા માંસ કહીએ છીએ, અને જેમ જેમ યંત્ર ા યાગ કાળથી આગળ ચાલે છે, તેમ તેમ તેની પ્રકાશિત ખાજુના ભાગ થા થાા વધતા આપણા નૈવામાં આવે છે. કે જેને આપણે ચઢતી કળા કહીએ છીએ. અને જ્યારે સૂર્યની સામે દીઠામાં ચ્યાવે છે, ત્યારે તેની આખી પ્રકાશિત ખાજી પૃથ્વીની તરફ હાયછે, તેથી ચંદ્રનુ પૂર્ણ તેજસ્વી () બિબ આપણે જોઈએ છીચ્યું. આ દેખાવને પ્રતિયેાગકાળ (પૂનેમ) કહે છે. પછી જ્યાર્ એજ પ્રમાણે ચંદ્ર પાતાના ખાકી રહેલા અર્ધું મા. ર્ગમાં જાય છે, ત્યારે ધીમે ધીમે તેના કળા ક્ષીણ થતી જાય છે આવી રીતે ચંદ્રની કળા હમેશ ક્ષીણ અને વૃદ્ધિ થવાથી એવું સાખીત થાય છે કે તે પોતે સ્વપ્રકાશિત નથી.
૨૭ ચંદ્ર આપણી પૃથ્વીની અને ખીજા ગ્રહેાની માફક નક્કર પદાર્થના બનેલા છે. અને વધારે તપાસ ઉપરથી એવું માલૂમ પડયું છે કે, તેની ઉપર રૂતુના ફેરફાર તથા આપણી પેઠે વાતાવરણ અને સમુદ્ર નથી; તેથી તેની ઉપર વસ્તી હશે એમ કહી શકાતું નથી. ચંદ્રના કેટલાક પહાડની છાયા, પાંતર માપક યંત્રથી માપવામાં આવી છે, તે ઉપરથી તેઓની ઊંચાઇ જણાખેલી છે. સાથી મેટામાં મા પર્વતની ઊંચાઈ આશરે ૨.” મેલ છે.
ખ
મદ્ર ઉપર વધારે નવાઈ એજ છે કે જે
Aho ! Shrutgyanam
Page #39
--------------------------------------------------------------------------
________________
ચંદ્ર
ભાગ
પણ જોવામાં આવે છે તેમાં કોઇ કાળે અંધકાર પત નથી. કેમકે જેટલા દેખાતા ભાગમાં સૂર્યના પ્રકાશ નથી હોતા ત્યાં પૃથ્વીના પ્રકાશ પડે છે. નેતેના ખીજા અભાગમાં આશરે પંદર દિવસ સૂધી સર્યના પ્રકાશ શ્નને તેટલા દિવસ સુધી અંધકાર રહે છે. સારાંશ આખા ચંદ્રના ગેળમાં ાશરે ૧૫ દિવસની રાત્રી અને તેટલાજ દિવસને દહાડે થાય છે, પણ ચંદ્રની એકજ ખાશું આપણા જેવામાં આવે છે તે કારણુને લીધે તે પરના અર્જુવાળાને રાખે ચાંદરણું અને વાળા ને કેવળ અંધારૂંજ હોય છે. ચંદ્રની વૃત્તની સાથે અર્પ અશના ખૂણા સેંથી ઘણું કરીને તેના ઉપર લાંબ જેવી છે, તેની એકજ બાજુ આપણને દેખાય છે. બાજુનું આપણને કાંઈજ જ્ઞાન નથી,
એક
ખીજા અર
કક્ષા
ક્રાંતિ
છે.
२०
કર
ત
કારણથી
અને ખીજી
૨૯ મ ચંદ્રના પ્રકાશ આપણને માલૂમ પડે છે. તેમ આપણી પૃથ્વીના પ્રકાશ *દ્ર ઉપરથી માલૂમ પડતા હશે તેથી આપણી પૃથ્વી એ ચંદ્રના ચંદ્ર છે, મ કીએ તા ચાલે. આપણને અહી સ્માથી ચંદ્ર એટલા માટે માલૂમ પડે છે તે કરતાં પૃથ્વી, ચંદ્ર ઉપરથી તૈર શ્રેણી માડી દેખાય; તેથી ચંદ્ર ઉપર પૃથ્વીનું ચાંદરણું તેને ઘણું માઢુ દેખાય છે. ચંદ્ર પૃથ્વીની પાસેના ગ્રહ । વાથી વિદ્વાન લાખે તે વિષે ઘણા રાષ કયા છે, પરંતુ ગ્રંથ વિસ્તાર થાય તેના ભયને લીધે આ ઠેકાણે વધારે લખાતું નથી.
Aho ! Shrutgyanam
પૃથ્વી
કલા
૮૬
૩૦ સૂર્ય માળામાં પૃથ્વી પછીના ગ્રહ મંગળ, એ પૃથ્વીની કક્ષાની બહાર પેહેલ વેહેલેાજ છે. એનું અંતર ૧૨ ક્રોડ ૫૦ લાખ મૈલ છે. અને તે એક કુમાં પેાતાના માર્ગમાં ૪૭૦૦૦૦ મેલ ચાલીને સ્માશરૂ દિવસ ૨૩ ક્લાક ૩૧ મિનિટમાં સૂર્યની પ્રદક્ષિણા કરે છે. તેથી તેની ઉપર વસનારા લેાકેાના વર્ષની લંબાઈ એટલીજ છે. એના વ્યાસ ૪૪૪૪ મૈલ છે, અને તે (તાના) વિષુવવૃત ઉપર એક કુલકમાં ૫૫૬ મેલ ચાલે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
સીરીસ.
ગ્રહ આપણી પૃથ્વીના એક સાંસ અના ઉપર કોઈ ઉપગ્રહ હશે તા તાપણુ સારા દૂરખીન વડે તપાસ નથી, કે એના ઉપર ઉપગ્રહ છે. આપણને માટે દેખાય છે તે કરતાં તેના ઉપર દેખાવા જોઇએ. અને અરધું અજવાળું ને
લગભગ અરધા
કરતાં
આપણા જોઈએ.
ક્
તૈયા
જેટલા છે. તે ઘણા નાના હશે, કરવાથી
માલૂમ પડયું સૂર્ય જેટલા વસનારાઓને તેથી તેખાને તા મળવી
૩૧ આ ગ્રહ અગ્નિના રૂપ જેવા રાતા રંગનો છે. તેનો માસપાસ ઘણું ધાડું વાતાવરણ છે. તેને પેાતાને પ્રકાશ નથી પણ તે સુ માહમથી તે વદ સ્માઢમ સમીના ચંદ્ર જેવા વાગ ફરતી દેખાય છે, પરંતુ તે ખીજના ચંદ્રની માફક તાર યા દેખાતા નથી, અને તે સ્મૃપણી પૃથ્વીની માફક નક્કર છે. - પણને શુક્ર Ôટલા માટે દેખાય છે, તેટલી આપણી પૃથ્વી મંગળ ઉપરના રહેવાસીઓને દેખાતી હશે ને ખાપણનેજેમ સૂર્ય ઢપરથી બુધ અને શુક્ર તા માલૂમ પડે છે તેમ મંગળ ઉપરથી પૃથ્વી, બુદ્ધ અંને શુક્ર, સૂર્ય ઉપરથી જતા દેખાતા હશે.
૩૨ અગાઉના જોગીઓ મંગળ પછીના ગ્રહ બૃહસ્પતિ ને જાણતા, પરંતુ તા ૧લી જાનેવારી સને ૧૮-૧ ને રાજ સાસ્ય પીયાતી નામે એક બુદ્ધિમાન સ્નેશી તારાઓની નિરક્ષા કરવા ઉપરથી પ્રખ્યાત થયા હતા, તેણે મંગળ અને બૃહસ્પતિની વચ્ચે એકગ્રહ શબી કાઢો.અને તેની ખરી તપાસ કીધા પછી, ખરલીનના પ્રોફેસર ખેાર્ડના કહેવા ઉપરથી તેને સૂર્યમાળના ગ્રહમાં ગણ્યા ને તેનું નામ સીરીસ પાડયું. તેનું સૂર્યથી સ્મૃતર ૨૬ ક્રોડ ગેલ છે. ને તે સૂર્યની ખાસપાસ ૪ વર્ષ સાત મહીનાને ૧- દિવસમાં ફી રહે છે. સીડીસ લાલ ગનેા છે પરંતુ ઘણા ધેરા લાલ રંગના નથી, એનું વાતાવરણ ઘણું ધાડું છે. માહા!! આવી બાબતે દરેક સ્વદેશ હિતકારી વિદ્વાન હિંદુને જણાયા ઉપરથી તેને એક હાથ તરફથી ઞાનદૃની સાથે ખીજા હાથ તરફથી અત્યંત ખેદકારક દિલગિરી ઊપજ્યા વગર ફ્હેશે નહિ. આમ થવાનું કારણ એટલુંજ કે, દુનિામાં
Aho ! Shrutgyanam
Page #41
--------------------------------------------------------------------------
________________
'
૨૨
પાલાસ અને
યૂને
ચૈાતિષ વિદ્યા દિવસે ધણા ઊંચા પાયા ઉપર આવતી જાયછે, તેથી ઇરવરની અદ્ભૂત લીલાના જ્ઞાનમાં વધારો થાય છે. પરંતુ દિલગિરી એટલાજ કારણથી ઊપજશે, કે હિં દુષ્માના પૂર્વજો એ જે વિદ્યાની અંદર પ્રથમ શેાધ કરીને ખીજા દેશ કરતાં ઊંચા દરજો મેળવેલા તેના વશો હાલ ખીજાખાના શાધ ઉપર આશા રાખેછે, એ ધણું સંતાપકારકછે. અરે! ને પાતામાં શોધ કરવાની શકિત નહાય તા ખેર,પર`તુખીજાખાઐમહેનત કરી ખરેખરા કરેલા ધાને માન્ય કરવામાં ને પેાતાના ગ્રંથામાં તે વિષે વધારા કરવામાં, તેચ્યા પાપનું કામ સમજેછે ને કેહેછે જે, અમારા પૂર્વજોએ જે શેષ કયાછે તેજ સંપૂર્ણછે. - વી તેમની સમજણને લીધેજ હાલ સુધી હિંદુઓના જ્ગ્યાતિષમાં સુધારા થચે નથી; ને એવા વિચારયીજ તો ( ખાળલગ્ન, પુનર્વિવાહ, દેશાટણ, વગેરે) સર્વ બાબતમાં ઘણી ખરાખી ક રતા આવ્યા છે, ને હજી કર્યાં સુધી કરતા જશે તે સંખ’ધી ભવિષ કહી શકાતું નથી.
33 પાલાસ નાઐ ગ્રહ પણ મંગળ અને બૃહસ્પતિની કક્ષાના વચે છે. દાકતર લબર્સ નામે ખગેાળ વૃત્તાએ લેઅર સાકસનીમાં મેન આગળ તા ૮મી માર૫ સને ૧૯૦૨ ને રાજ એ ગ્રહ દોષી કાહાડયે. એનું મહત્વ પણ સીરીસના મહત્ત્વની બરાબર લગભગ પાસે પાસે છે. પણ સીરીસ કરતાં ઘેાડા રાતા રંગના અને ઘેાડા વિસ્તારનાં વાદળાંથી કેસમ્મેલાછે, એ લગભગ સીરીસના જેટલાજ વખતમાં સૂર્યની આસપાસ ફરી રહેછે.
૩૪ તા૦ ૧લી સપટેંબર સને ૧૮૦૪ની સાંજર મિતર હાડીયે થમેન આગળ લીલીએન્થની વેધશાળામાં મીનરાશિમાં એક ગ્રહજોયે, તેનું નામ તેણે જ્યને પાડયું. એ પણ પાલ. – સની માફક રાતા રંગના છે. પરંતુ તેનાં જેવાં તેની સપાસ વાદળાં જેવું કાંપ ખરાખર નથી, ને તે સૂર્યથી ઓછા-માં માછા અંતર કરતાં, વત્તામાં વત્તું અંતર ખમણું એવા લેબંગાળમાં તે સૂર્યની આસપાસ ફરે છે.
૩૧ ન્યૂનાને શ્રાધ લાગ્યા પછી દાતર
આલબર્સ કે
Aho ! Shrutgyanam
Page #42
--------------------------------------------------------------------------
________________
વેસ્તા અને બહસ્પતિ
૨૩ જેણે પાલાસ શોધી કઢ હતો તે એમ વિચાર કરવા લાગ્યો કે આ નાને ગ્રહ, કોઈ મોટો ગ્રહ પિતાના અભ્યાંતર વિકારથી ફાટી ગયો હશે,તેના એ કડકાઓ છે, અને તેથી મંગળ અને બહસ્પતિની વચ્ચે હજુ બીજા કેટલાક વધારે શોધી કઢાશે. આ ઉપર એણે કેટલે એક વિચાર કરીને કન્યા અને મીન રાશિના તારાઓ વર્ષમાં ત્રણ વખત તપાગ્યા ત્યારે અંતે તા. ૯મી માર્ચ સને ૧૮૭ને રોજ કન્યા રાશિમાં એક નવો ગ્રહ શોધી કાઢો, તેથી તેની મહેનત સફળ થઈ. અનું નામ તેણે વિસ્ત પાડયું.
૩૬ દાકટર આલબર્સની ધારણું ખી હતી એવું વિદ્વાન નેના જાણવામાં આવ્યાંથી તેનાં તેઓ ઘણું વખાણ કરતા. પણ હાલ તેથી ઊલટી કલ્પના થઈછે કે સૂર્યમાળામાં એવા નાના ચહેને એક સમુદાય છે. ઉપર સિવાય મંગળ અને બૃહસ્પતિની વયે એવા નાના ગ્રહ આરટીઓ વગેરે ૧૩૦ કરતાં વધારે માલૂમ પડયા છે. અને તેઓ સઘળા ઘણું કરીને લગભગ એક સરખા મહત્વના છે. અને ઘણું કરીને સૂર્યથી તેઓ એક સરખે અંતરે તથા સરખા કાળમાં તેની આસપાસે ફરી રહે છે.
૩૭ બહપતિ એ સર્યથી આસરે ૪૯ ૩, ૪પ લાખ મેલને અતર છે. અને એ આશરે નવ અવાર ને ૫૫ મિનીટમાં પિતાના આંસ ઉપર ફરે છે. તેનો વ્યાસ આશરે ૮૮૯૫૮ મેલ છે. આ ગ્રહ પણ પૃથ્વી અને મંગળ વગેરે બીજા ગ્રહિની માફક (સ્ટીરોઈડ) લંબ ગોળ છે. તેવી તેના વિષુવવૃત ઉપરના વ્યાસ અને ધવ આગળના યાસનું ગુણત્તર ૧૪ અને ૧૩ ના ગુણોત્તરની બરાબર છે, તથા એ સૂર્યની આ• સપાસ આપણું ૪૩૩૨૬ દિવસમાં ફરી રહે છે. એના વાતાવરણુની અંદર આડા પટાઓ છે; એ ઝપી અને બાટલી એ નામના સબ્સ એ પહેલ વિહેલું ઝાહેર કર્યું. આપણને અહીઓથી સૂર્ય જેટલો મોટો દેખાય છે તેના જે જેટલો બહરપતિ ઉપરથી દેખા જોઈએ. આ કારણને લીધે તેના ઉપર નિવાસ કરનારા પ્રાણીઓના સુખ માટે પ્રકાશને સારૂ ચાર ચંદ્રિો છે
૧ મહિના,
Aho ! Shrutgyanam
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
શનિ અને ઉરાનુસ એ ગાલીલી નામ જાતિવેતાએ પ્રથમ શોધ કીધા ; એ એના બનાવેલા દૂરબીનના શોધનું. પહેલવહેલું ફળ થયું.* આ ઉપરથી અપાર શક્તિવાન જગત ક પરમેશ્વરનું ડહાપણ એટલું તો નજર આવે છે, કે આ અનંતકોટિ બ્રહ્માંડના સુખને સારૂ એણે ખેટલાં સાધને કર્યો છે, કે તેને શોધ કરતા પાર આવતો નથી.
૩૮ શનિ બધા ગ્રહોમાં સૌથી અજબ તરેહનો છે. અને તે સૂર્યથી આશરે ૯૦ ક્રોડ ૬૨ લાખ મિલને અંતરે છે. અને એક અવરમાં ર૦ હજાર મિલને પગે ચાલીને, સૂર્યની આ– સપાસ સુમારે આપણું ૨૯૬ વર્ષમાં ફરે છે, એ એના વર્ષની લંબાઈ છે. ને તઆપણી પૃથ્વી કરતાં લગભગ ૭૩ ગણિ મટે છે.
૩૯- ઉપર શનિને જે અજબ તરેહને કહે છે, તેનું કારણ એ કે તેની આસપાસ બે મોટાં ચો છે તેવાં બીજા કોઈ ગ્રહને નથી. જ્યારે સારાં દૂરબીનમાંથી જોઈએ છીએ ત્યા
જ એ બે ચક્ર માલૂમ પડે છે, નહિ ફકત એકજ છે એમ જણ્ય છે. આપણને સૂર્ય જેટલે મોટે જણાય છે તે કરતાં શનિ ઉપરથી હું ના દેખા જોઇએ. તેથી તેજ પ્રમાણમાં તેના ઉપર ઉષ્ણુતા તથા પ્રકાશ પડતો હશે; પણ તેના ઉપર જે છેડે પ્રકાશ પડે છે તેના બદલામાં તેની ઉપર ખાઠ ચંદ્ર છે. તેની આસપાસ જે મોટાં ચક્ર છે, તેમાંના એક ચક્રની એક બાજુ ઉપર લાગ, આપણુ પંદર વર્ષ સુધી સૂર્ય પ્રકાશે છે. તેજ વખતે આપણને તે બરાબર દેખાય છે તથા તેની મોટામાં મોટી છાયા શનિ ઉપર પડે છે. શનિ એ પણ આપણી પૃથવીની માફક નકર ઈંડાકાર છે.
૪૦ શનિ પછી બીજે કઈ ૫ ગ્રહ હોવો જોઈએ, એવી વિદ્વાનોએ અટકલ કીધા ઉપરથી તા. ૧૩મી માર્ચ સન ૧૭૮૧ને રોજ સર ડાકનર હર એક ગ્રહ શોધી કાઢો. તેનું નામ ઉરાનુસ પાડયું છે. આ ગ્રહ સ ધંથી આસરે ૧અજબ
૧ દરેક ગ્રહ ઉપરના ચંદ્રને સારા દૂરબીનથી જોતાં તે સાફ રીતે જોવામાં આવશે.
Aho ! Shrutgyanam
Page #44
--------------------------------------------------------------------------
________________
ને યુન તથા કેતુ ૮ મેલ દછે, ને એને તેની આસપાસ ફરતાં આપણાં આશરે ૮ વર્ષ લાગે છે. તથા તેને વ્યાસ પૃથ્વીના કરતાં જ ગણે મોટા છે, તથા એનું મહત્વ પૃથ્વીના મહત્વ કરતાંછ ગણું છે. ઘણું કરીને એ સફેદ રંગને છે. યેથી આ ગ્રહ ઘણો અતરે છે એ ડરને લીધે તેના ઉપર છ ચંદ્ર છે તે ડાકાર - લે ધી કહાડયા, એ મહેલે બીજે ને એ તા ૧૧ માં બનેવારી સને ૧૮૭૭ને રોજ શોધી કાઢયા. અને બાકીના ચાર પણ સન ૧૭૯૦ને સન ૧૭૯૪ની સાલમાં એણેજ શોધી કાઢયાં.
૩૯ યુરોપખંડના જેશીઓને યુરેનસને શોધ લાગ્યા પછી પણ ગણિતમાં છે ડીક કસર આવવા લાગી. તે ઉપરથી સન ૧૮૪૭માં પારિસ અને કેબ્રિજના બે ગણિતવિકોએ એ નિશ્ચય કીધું કે યુરેનસની કક્ષાની પ્રિલીમર એક ગ્રહ છે. આ ઉપરથી કેટલાએક ખગોળ નિરીક્ષા કરનારા ઓ એ તપાસ કીધ9 તે ઉપરથી ખરજ ઉપર કહેલા વિદ્વાનોએ બતાવેલી દિશામાંથી એક ગ્રહ જડ છે. તેનું નામ નાયુન પાડયું છે. આ ગ્રહ સર્ષથી આશરે ૨ અબજ અને ૮૬ ક્રોડ મિલને અંતરે છે, ને સૂર્યની આસપાસ આશરે ૧૪૫ વર્ષમાં ફરી રહે છે. એ ચહનું કદ લગભગ ઘણું કરીને યુરેનસ જેટલું જ છે, ને એના ઉપર: એક ચંદ્ર છે એવું જણવામાં આવ્યું છે,
૩૭ કેતુ વિષે આપણું લોકેના કેવા વિચાર છે, તે આ ગળ લખવામાં આવશે. કેતુ એ શું છે તે નીચે વાંચવાથી દયાનમાં આવશે. . કેટલાક નારા સાથેની આસપાસ એવા લંબળમાં ફરે છે કે તેઓ બીજા ચડો કરતાં સર્યથી ઘણા પાસે આવે છે. તેમાંના કેટલાકને પૂછડી હોતી નથી. ને કેટલાકને એકથી છ સધી પૂછડીએ દીઠામાં આવી છે. તે એને કેતુ કહે છે. તપાસ કરવા ઉપરથી એવું માલૂમ પડયું. કે એવા સેંકડે કેતુઓ જોવામાં આવ્યા છે. જે મહિલા કેટલાક દહાડે, કેટલાક સમુદ્રમાં અને કેટલાએક જંગલમાં દેખાયા હશે, નામીચા નિર્વત્તાએ જે કહી ગયા છે તેઓના કહેવા હ. પર જે ભરૂ સે રાખીએ તો આપણી સૂર્યમાળમાં ૩૫ લાખ કઓ કરી. ગમા હશે. કેપ્લર એવું મત આપે છે.? કે અમુક
Aho ! Shrutgyanam
Page #45
--------------------------------------------------------------------------
________________
નેપ્યુન તથા કેતુ જેટલી માછલીઓ છે તે પ્રમાણે સૂર્યમાળામાં હાજરા તુએ છે. આ ઉપરથી એટલું તો ખરું કે સૂર્યમાળામાં ઘણા જ ધૂમકેતુઓ છે પરંતુ આ બધામાંથી વિદાન લેકેએ ફકત બસના ચાલને. સારે તપાસ કીધી છે,
૪૧ કેતુએ વમળના ગોટાઓની માફક હવાના બનેલા છે, તેથી જ તેઓ સૂર્યની પાસે આવ્યાથી તેની વરાળને કેટલાક ભાગ હસેલાઈને તેની પૂછડીઓ બને છે; ને એ પૂછડીઓ -- મક સૂર્યની સામેની બાજુએ હોય છે, તે ઉપરથી પૂછડી બનાવાનું કારણ સૂર્ય છે, એમ સાફ જણાય છે. તેઓ જેમ સૂર્યથી આઘા જાય છે, તેમ તેમ તેઓને તથા તેમની પૂછડીએને ટકા ઘટતું જાય છે. કેતુઓને બીજા ગ્રોની માફક વની ઓછી કળા થતી નથી; તાપણું તેને બીજા પ્રહની માફક સૂર્યના જ પ્રકાશથી પ્રકાશ, કળા ન થવાનું કારણ એ છે કે તેઓ એક પારદર્શક હવાના મિયાના બનેલા છે, તેથી કરીને સૂચંને પ્રકાશથી સાંજનાં વાદળાં જેવાં બળતાં દેખાય છે, તેવા કોલ રંગના પ્રકાશમાન દેખાય છે. તો પણ તે સૂર્યથી વિગળે જાય ત્યારે તેઓ ધળા ધાબા જેવા દેખાય. કેતુએ ઘણુ હલકા પર માણુના બનેલા છે. તેથી તેના પરમાણું ઉપર બીજાઓનું બહુ આકર્ષણ લાગે છે. આ કારણને લીધે એક કેતુ અર્ક સનિધ પ્રદે– ભમાંથી નીકળેલા, તે જ્યારે બીજી વખત જઇને આવે છે, ત્યારે તેનું કદ પ્રથમ કરતાં ઓછું માલુમ પડે છે, એ પ્રમાણે હમિશ એના કદમાં ઘટાડો થતો જાય છે. આ કારણને લીધે તેએમાંના કેટલાક ફરીથી દેખાતા નથી. એક કેતુ સન ૧૭૭ માં દેખા હતા. ત્યાર પછી તે આઠ વા રે આજ સુધીમાં દેખા જોઇએ, એવું તેની ગતિથી માલમ પડયું છે, તે પણ તે ફરીથી દેખા નથી. તે ઉપરથી સર ડેવિડ બુટસર એવું કહેછે કે તે સીીિસ અને પાલા સ પાસે થઇને ગયો હશે; તેથી તેને ના આકર્ષણે કરીને તેને વરાળ રૂપ ને તે ગ્રહનું વાતાવપણ થયું હશે. કારણું ખૂહસ્પતિ અને મંગળની કક્ષા ની વચ્ચેના ના નાના ૧૩૦ રહિછે. તેમાં એ બે પ્રહ સિવાય કોઈને એખા જેવું વાતાવરહ્યું નથી. વળી એ બે મહિના વાતાવરણ સૂ
Aho ! Shrutgyanam
Page #46
--------------------------------------------------------------------------
________________
ગ્રાનાં ખેતર તથા મહત્વ વિષે સ ્ના २७
માળાના સર્વે ગ્રહણ કરતાં ઘણાં વિલક્ષણ જાતિનાં છે. તથા એ બે ગ્રાની કક્ષા અને ખે કેતુના મર્ગ એવાં તા મળતાં - વેછે કે એમ બન્યું હશે, એમ કહેવામાં કાંઇ પણ શક રહેતા નથી. સ્મા ઉપરના વર્ણનચી કેતુ ઐ શું છે અને શાના બનેલા છે તે વાંચનામાના ધાનમાં આવશે.
૪૨ આ પ્રકરણમાં જે ચાનું સૂર્યથી અંતર અને તેઆાના મહત્વ વિષે વર્ણન કર્યું છે,તેની રામાઇને સારૂ કેટલાક તહવાર શુક લઇ જઈ એમ ધારી કે બીજા મતાની અંદર એ બાબત કરેલું વર્ણન ખાટુ' કહી માને સાચુ કહેવાને સ્પેશ આધરી તેમજ એ મહત્વ અને અંતરને ધરી લઇ કાણુ માનવા ગયું હતું કે તેના કહેવા ઉપર ખીન્નકરતાં વધારે ખાત્રીથી ભસા રાખી શકાય? મા શુક લઇ જનારને એટલેાજ જવાબ આપવાના છે, કે તેની સાખીતી ગણિત વિદ્યાર્થી એટલી ઉંવાડી કરી શકાય છે, કે તે વિષે કાંઇ અંફ્રેશ રહેતા નથી,મેટલું જ નહિ પણ ગણત જાણનાર વિષે સાનંદ પર્યેવી ઐવે ચાર ઉત્પન થાયછે, કે ખરેખાત તેઓ તેને દેવી લઈનેમાપી આવ્યાછે
૪૩ એ મર અને મહવ શી રીતે માપી શકાય છે. તે બાબત આ નીય દાખલા સાથે થોડીક ના લખી છે.પરંતુ દિલગીરછીએ કે ડ્રેગ્માને ત્રિકાણુમતિ સુધી ગણિત આવડતું ની હાય, તેથી એ ખરાબર સમજાશે નહિ તાપણું એની અંદર જૈન બનશે તેમ બરાબર સિÉતા ન લખતાં તેનું સેપ્ટેલાઈથી કુત કથન વધારે લખીશું.
૧ મા પ્રકરણમાં કહેલા મંતરની સાથે, સિદ્ધાંત મતની અંદર કહેલું અંતર ણુંખરૂં પાસે પાસે મળતુ આવેછે, ૫ ૨૧ જે ફેર રહેછે, તેનું કારણ એકે તે વખતે હિંમ્મપાસે ખરૂં માપ લેવાને તથા નિરીક્ષા કરવાને ઊંચાં યત્રો નહતાં તેને લીધે તેખાતી પૃથ્વીનું માપ બરાબર કહેડાવું નથી, માટે તેમાના કહેવામાં ઉપર કહેલાની સાથે તફાવત માલૂમ પડે છે, તા પણ તે અંતરા કહાડવાની રીતિ ઘણું કરી આના જેવીજ હતી. મ ને પુરાણુ મનની અંદર જે ગપ્પા મારેલી છે તે સઘળીએ સિ હાંત મતથી માટી લીઝ. એટલે તે વિષે અહી માં કહેવાની જરૂર નથી. તાપણું તેની અંદર પૃથ્વીથી જે અંતર કહ્યુંકે, તે
Aho! Shrutgyanam
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮. ગ્રહનાં અંતર તથા મહત્વ વિશે સિદ્ધતા.
૪૪ ત્રિકોણમિતિમાં એવું કહેવું છે કે કઈ પણ ત્રિકોણની અંદર બે ખણું ને એક બાજુ, અગર બે બાજુને એક ખગો જાણતા હોઇએ, તે તે ઉપરથી તેના બાકી રહેલા અવયવ માલમ પડે છે. તે રીતે આ પાસેની પહેલી આ કતિમાં એમ ધારીએ કે (પ્રકર) પૃથ્વીના પૃષ્ટ ઉપર (ક)આગળ જોનારને આકાશનો કઈ અંતરિક્ષ પાથ(અ)આગળ બરાબર ક્ષિતિજમાં તથા સિદ્ધાંત મતમાં જે લખ્યું છે, તે બેઉ આ ના એ લખ્યું છે તે ઉપરથી વાંચનારે સરખાવવું, સિદ્ધાંત મત પ્રમાણે પૃથ્વીથી ચહાનાં અંતર તથા તેઓને વ્યાસ,
બહાનામાં. તે અંતર (જન)
ગ્યાસ
'૪૮૦.
બુધ
૧૧૧૨ ૬૫૨
મંગળ
પાપ છે. ૧૬૬ ૩૨ ४२४०८८ ૬૮૯૩૭૭ ૧૨૮૬૧૯ ૮૧૭૬૩૮ ૨૦૩૧૯૦૭૧ ४१३९२१५८
શનિ રાશિચક
૧૯૬૬
વાસં મત પ્રમાણે પૃથ્વીથી ચહાનાં અંતર
- ગ્રહનાં નામ. અનર (યોજન ગ્રહનાં નામ. અંતર(યોજન)
નક્ષત્રો
૧૦૦૦૦ ૨૦૦૦૦ ૦ - ૫૦૦૦૦૦
૭૦ • ૦ ૦ ૦
મંગળ બૃહસ્પતિ. * ૧૩૦૦૦ ૦ શની.
૧૫૦૦૦ ૩. ] . સખત્રષિ, | ૨૬ ૦ ૦ ૦
- તેમજ જન મતની અંદર બે સૂર્ય, બે ચંદ્ર, અને તેનાં અંતર તથા પૃથ્વી આકાશની અંદર પિલમાં નાચે
Aho ! Shrutgyanam
Page #48
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
Page #49
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
Page #50
--------------------------------------------------------------------------
________________
૨૯
ગ્રહેનાં ૨ તથા મહત્વ વિષે સિદ્ધ્તા દેખાય છે. તે (સ્મક) લીટી પૃથ્વીના પૃષ્ઠને (કુમ્ભાગળ સ્પ કરશે, ને (પૃક)લીટી જે પૃથ્વીના મથી રેલી છે તેની ઉપર (ભૂમિતિ પ્રમાણે)ને લ ન યશે તેવા (પુક્ર)` કાટખૂણે થશે, તથા (પૃશ્ન) પૃથ્વીની ત્રિજ્યા છે, તા ઉપર કહેવા પ્રમાણે(ખ) અથવા (!) એ બે ખૂણામાંથી કાઇ પણ એક ખૂણા માલૂમ પડે
ઊતરતી જાય છે, વગેરે બાબતા (વષે અઁટલી તે ગપા મારી છે, કે તે વિમૈં સાંભળતાંજ ધણું આશ્ચર્ય લાગે છે. વળી આપા જૌઞા ગ્રાને મનુષ્ય જેવા આકાર તથા તેખાને ફરવાને સારૂ વાહન, જેમ કે સૂર્યને સાત માંના ધાડે વગેરે કહેછે, તથા તેને વસ્તુ વગેરૢ બાબા કહેછે; તે ફક્ત પુરૂ રાષ્ટ્ર મતને મળતા રહેવાને સારૂં તથા ફળાદેશને ટેકે મા પવાને સારૂ કહે છે. મતલબ કે ગ્રહણુ થયાનું ખરું કારણ નજા પ્રકરણમાં કહેલું છે, તેવું પ્રથમ અત્રિ ઋષિએ બરાબર ચાવી કહાડયું છે તે.તેમજ ભારકરાચાર્ય અને ખીજાઞાએ પણ એમ કહેલું છે તે ત્રિ સાક
જોશ,
छादयत्यर्कमिदुर्विधूभूमिभाच्छाद कच्च्छाद्यम नै कखंड कुरू । तच्छरोनं भवेच्छन्नमेतद्यदाग्राह्य हीनावशिष्टस्तुख च्छन्नकं ।। અર્થ-સૂર્ય ગ્રહણને વિષે ચદ્ર, સૂર્યને આછાદન કરેછે, તેથી દ્રને છ ક અને સૂર્યને છાદન એવું કહેછે; અને ચં દ્ર ગ્રહણને વિષે ભૂભા ઞટલે પૃથ્વીની છાયા ચંદ્રને છા કરેછે. તેથા ભૂમાન છાક અને ચંદ્રને છાણુ એવું કરેછે. श्रुति यं सूर्यं स्वर्भानुस्तमसाविद्यदासुराः ॥
^
अत्रयस्वमन्वविंद न्नह्या रून्व अशक्नुवन् ॥
આર્ય— —ઉપરના છાયત્યરું એ શ્લોકના અર્થ જેવાજ એ. ના ર્યછે. આ શ્રુતિ ગ્વેદમાં અત્રિ ત્રૠષિનું વચન છે. વળી ઉપર કહેવા પ્રમાણે સિદ્ધાંત મતમાં જે ગ્રધ્રના વ્યાસ કહેલાછે. તે ઉપરથી ખુલ્લું સમજવામાં આવશે, કે ગ્રા એ નક્કર ગાળ છે, તેજ મુળ ભગવદગીતાની ટીકા કમ્ભાર માનેશ્વરે પણ કહેલુંછે કે પૃથ્વી ગે!ળ છે, તેમજ ખા ગ્રા પણ નવું જાડું છહ્માંડછે અને તેની ઉપર જાા જાદા લાકોની વ સ્તીછે, જેમ કે ચંદ્ર ઉપરના લાકને ચદ્ર લોક, સૂર્ય ઉપરના લે–
ને સૂર્ય એક વગેરે કહેછે, માટે પુરાણમાં લખેલી ભિના કે વળ મ” જેવી લાગેછે.
Aho! Shrutgyanam
Page #51
--------------------------------------------------------------------------
________________
૩• ગ્રહનાં અંતર તથા મહત્વ વિષે સિકતા બાકીના એ (અ) ત્રિના સઘળા અવયવ એટલે પૂરીના મધ્ય બિંદુથી તે પદાર્યનું (પૃઅ) અંતર જાણવામાં આવે.
૪પ ઉપર કહેલા ખૂણામાંથી (અ) આ પળના ખાને નર્મદને ખૂણે કહે છે; ને તેનું માપ શિરે બિંદુથી ક્ષિતિજ મૃધીમાં દે દે સ્થળે જૂદું જ ૬ થાય છે. તેમજ (આકર્તિ ઉપર વિચાર કરવાથી માલૂમ પડશે કે (અ) પદાર્થ જેમ જેમ ઘણે દૂર હશે તેમ તેમ સ્થાન ઘણો નાહાને થત
છે. (તથી કેટલાક ઘણા દૂરના તારાઓને સ્થાનભેદ એટલેતા નાનો છે કે તે બરોબર માપવામાં પણ આવી શકતો નથી તેથી તેનું અંતર પ્રકાશના વેગ ઉપરથી કહાડી શકાય છે.) માટે. જે અંતરિક્ષ જ ને સ્થાનમદ માલૂમ પડે એટલે મટે છે, ૩. શોધી કહાડવાને ઘણી રીતે કરેલી છે. તેમાંની એક સહેલી રીત અહી ટંકામાં લખી છે. આ પાસેની ત્રીજી આકૃતિમાં જ ણે એકજ યાત્તરવા ઉપર ઊભા રહેલા બેક) અને (૨) નારછે, તથા (અ) કોઈ અતિરિક્ષ પદાર્થ છે. તે એકજ વખતે તેમના શિરોબિંદુથી, એ પદાથકેટ નીચે છે.એ.(શરઅ) અનેસર એ બેઉ ખણ માપવાથી માલૂમ પડશે. ને તે ઉપરથી ( યુકિલિડની ભૂ. ૫. બુ. પ્ર.) (પૃખ) તથા (પુ ) એ ખૂણાએ નીકળશે. તેમજ (ક )અને ( ૨ )એ બેઉ જગ્યાઓના અક્ષાંશને મળે અથવા બાદબાકી કરવાથી કપૂર) ના જણાશે, તથા (કર) ત્રિકોણમાં (વૃક), ને ( કર ) એ બે પૃથ્વીની ત્રિજ્યા માલૂમ છે તેથી તેના (ત્રિમિતિ રીતે) બાકીના (પૃકર ), (પૂરક ) એ ખૂણા અને (કર) બાજુ માલમ પડશે એ બે ખણ, ઉપર કહેલા (પૃઅ ) ને ( પુરઅ ) એ ખણામાંથી બાદ કરવાથી બાકી ( અર ) ત્રિકોણના ( અકર) તથા (અરક ખણુ રેડે છે. તેમજ ઉપર (કર)બાજુ જાણેલી છે તે
૧ શીરબિંદુએ સ્થાન મેદ શૂન્ય હોય છે. તેમજ ક્ષિતિજમાં સૌથી મોટામાં મોટો હોય છે. આ પાસેની બીજી આકવિ. (અ) શિર બિંદુએ, થયછે, તેમજ બીજે સ્થલે વધતે વધત! ( આરાળ, સધી મેટ થશે. એની સાબીતે વિચાર કરવાથી (મિતિ જાણુનારને) માલૂમ પડશે.
Aho ! Shrutgyanam
Page #52
--------------------------------------------------------------------------
________________
માના અતર તથા મહત્વ વિષે સદંત
(ત્રિ
ઉપરથી એ ત્રણેની ( ઞક )અને (અર ) ખાજી કાણમિતિપ્રમાણ ) નીકળગે. તેથી ( પૃચ્ય )ત્રિકાણુની ( પ્રક) તથા અક ખાળું અને (પૃકન્ગ) ખૂણા એ જાણવાથી બાકીના ( પૃચ્યક ) સ્થાનભેદના ખૂણા માલૂમ પડશે. એ રીતે કોઇ પણ જગ્યાને સ્થાનભેદ માલૂમ પડતા તે ઉપરથી તિતિજ સમસૂત્ર સ્થાનભેદ ગણિત રીતે વિચાર કરવાથી માલૂમ પડશે
મા પ્રમાણે સ્ટાકહામ અને કેપસ્માર્ચુડીપ ગ્યું. એક જગ્યાએઁ તપાસ કરીને ચંદ્ર અને મંગળનું મતર ાખી કાઢયું છે.ચદ્ર પૃથ્વીથી હમેશાં ખરાખર અંતરે રહેતા નથી, માટે તેના સિ તિજ સમસૂત્ર સ્થાનભેદ જાંદા થાય છે, પણ તેને મધ્યમ ક્ષિતિજસંમસૂત્રસ્થાનભેદ ૫૭...૧૮।પીકાઢેલાઇ માટેત્રિકોણમિતિ પ્રમાણે પેહેલી આકૃતિમાં પૃથ્વીના મધ્યબિંદુથીચંદ્રનુંઅંતર (સ્મ) પૃથ્વીની ત્રિજ્યા મા થશે. હવે ૫૪...૧૮ ની (સ્વાભાવિક) ભુજન્ય
%, ૫૭૨૨:૧૮
પૃથ્વીની ત્રિજ્યા
=
-
•૦૧૫′
૧૬૫
સ્યા:
4...
•૦૧૬૫૮ એટલી પાસે પાસે છે માટે(પૃચ્ય) પૃ. ત્રી.×૧૦૦૦૦૩ = પૃથ્વીની ! ત્રિજ્યા ૪૬૦.૩ પાસે પાસે થશે. એટલે મંદ્ર પૃથ્વીથી આશરે તેની૬૦ૐ ત્રિજ્યા જેટલા દૂધ ૪ ઉપર કહ્યું છે, કે ચંદ્રને ક્ષિ.સ. છે. તા (ઉપરની પેહેલી આકૃતિમાં, વિચાર કરવાથી માલૂમ -- ડશે કે, ચંદ્ર આગળધી પૃથ્વીના ત્રિજ્યા જે ખૂશ કરેછે તે ખાનું માપશે. તે ફિ.સ. શ્યાન ભેદની ખમાઈ એટલે ચંદ્ર આગળ જ ખૂણામાં પૃથ્વીના વ્યાસ દીઠાંમાં આવેછે તે ખા છે ચંદ્ર માફ પ્રધ્યમ અંતરે હોય ત્યારે, તેમાં રહીને કઇ જોનાર હોય તે તેના દીઠામાં આવશે, કે પૃથ્વી સ્માકાશની અંદર ૧૮.૫૪ ૩ ગા શકેછે. પણ પૃથ્વી ઉપરથી ચંદ્રને
ૐ
૧ કાઈ પણ જગ્યાને સ્થાનભેદ માલૂમ પડે તે . ઉપરથી ખીજી જગ્યાના સ્થાનમૈ શી રીતે કહાડવે, એ વિષે સને ૧૮૬૪નાં ગૂજરાતશાળાપત્રને પાને ૨૦૬ ૧ પ્રસિદ્ધ કરેલુંછે તે વાંચવું.
Aho! Shrutgyanam
Page #53
--------------------------------------------------------------------------
________________
કુર સાતાં અતર તથા મહત્વ વિષે પિતા.
જોઈએ છીએ ત્યારે ૩૧.૯૮ ના ખૂણે દીઠામાં આવેછે, માટે ૩૧.૭ અથવા ત્રણુંજ પાસેપાસે ૧૫-, ૪. ૩૬
એ એનું ગુણાત્તર ૐ એ પ્રમાણમાં ચંદ્રના વ્યાસ પૃથ્વી કરતાં નાના થશે, એટલે પૃથ્વીના યાસના જે આપણે ૧૧ ભાગ કરીએ તા.તેમાંના ત્રણ ભાગ ચંદ્રના વ્યાસછે.(માટે પૃથ્વીના વ્યાસ ૭૯૫૬ના પાસે પાસે. ચંદ્રના ભ્યાસ થશે) તૈયા ચંદ્રના વ્યાસ ૨૧૬૦ મલ છે, એવું આ ઉપરથી સાખીત થાયછે, તેમજ (ભૂમિતિપ્રમાણે) સરૂપ ગાળા તેમાના ૦૫ સેાના ઘન સાથે પ્રમાણમાંછે તૈયા ૩૩:૧૧; ચંદ્રનું મહત્વ પૃથ્વીના મહત્વની સાથે પ્રમાણમાં છે. અથવા ઘણું પાસે પાસે ૧ઃ ૪::ચંદ્રનું મહત્વ પૃથ્વીના મહત્વ સાથે પ્રમાણમાંછે. એટલે પૃથ્વીનું મહત્વ સ્. દ્રુના કરતાં ૪૯ ગણું મટ્ટુ છે.
૪૭ એજ પ્રમાણે સૂર્યના વર્ણનમાં સ્થાનભેદ લખેલે છે. તે ઉપરથી સર્વનું તે વાંચનારાઐ આ રીતે તપાસ કરશે મ પડશે. અને એજ રીતે બધા ગ્રહનું હેલું છે તે બરાબર સાબીતીયી સિદ્ધ આવશે.
સૂર્યના ક્ષ સ. સઁ. પૃથ્વીથી અતર કરેલું છે તેની સાખીતી માલૂસયથી જે અંતર કેકરેલું છે એમ ધ્યાનમાં
-
re ઉપર જે જુજ બાબત ચહેા વિષે લખીછે, ત ઉપરથી વાંચનારાઓની ખાતરી થઇ હશે કે, સૂર્ય, ચંદ્ર મેર ચણને આપણી પૃથ્વીની માફક રાર્વ શક્તિમાન પરમેશ્ર્વર અને જડ નક્કર પાર્થના બનાવેલાછે. અને તે તેને એ
ક સરખા નિયમને તાબે શખેલાછે. તે નિયમ એકે મૃત પદાથા સુદમાં ઈશ્વરે અકર્ષણના નિયમના તાણમાં રાખેલા છે, તેમ એ ગ્રા પણ એજ નિયનને આપીન છે.તે મધ્યાકર્ષક અને મઘ્યેત્સાી બળને લીધેજ સૂર્યની આાસપાસ હનેશુ પેાતાના માર્ગમાં એક સરખા વેગે ભ્રમણ કરેછે, અને એ કામ એવી રીતે તા ખરાબર થાયછે, કે તેમાં કાંઈ પણ ફેર પડતા નથી, હવે આ ગ્રાનું વર્ણન બંધ કરવાની અગાઉ એ ટલું કહેવાનું કે આ નાના પુસ્તકની અંદર તે વિષે ખરાખર
Aho ! Shrutgyanam
Page #54
--------------------------------------------------------------------------
________________
ગ્રહનાં નર તથા મહત્વ વિષે સિદ્ધતા. ૩૩ સપ્રમાણથી વધારે લખાયું નથી; કેમકે આ પુસ્તક કાંઈ ફકત ગ્રહનું વર્ણન કરવાનું નથી, પરંતુ જેણીઓ ગ્રહ વિષે જે કે - બે બતાવે છે તેમાં કેવી સચાઈ છે એ વિષે લખવાનું છે. માટે અહીં થોડીક બાબત નાંખવાનું કારણ એ કે ગ્રહ શું છે તે વાંચનારાઓના જાણવામાં આવે. આ વિષે જેને વધારે બાબત જાણવાની ખુશી હોય, તેણે એ વિષેના બીજા ગ્રંથ ઉપરથી અથવા વિદ્વાન પાસેથી ખલાસ કરી લે, કે ઉપરની બાબત ખાતરી લાયક કેવી સાચી છે તે સ્પષ્ટ જાણવામાં આવશે.
૪૯ આપણા જેશીઓએ ગ્રહને મનુય જેવા આકારના દેવ ઠરાવેલ છે તેમાંથી જે સારું નતું ફળ આપી શકાય છે, તે વિષેનું વર્ણન બીજા પ્રકરણમાં વાંચવાથી માલમ પડશે:
•
પ્રકરણ બીજુ.
ફળા દેરા સંબંધી વર્ણન. ‘પ પહેલા પ્રકરણમાં પોતિષ એટલે શું? અને તે “
ઉગ તથા વર્ણન એ વિષે ટુંકામાં વાસ્તવિક વિવેચન કયું છે. હવે આ પ્રકરણની અંદર હાલમાં હિંદુસ્તાન ના તિષીઓ તેનો ઉપગ શી રીતે કરે છે, અને ગ્રહસંબંધી તેના વિચારે કેવા છે એ બાબતનું નિરૂપણ કરવામાં આવશે.
- ૫૧ હિંદુસ્તાનના ઇતિહાસ ઉપર નજર કરવાથી માલુમ પડે છે કે અગાઉના બાહ્ય ઉદ્યોગ વિદ્વાન અને હરેક સાહસ કામ કરવાને હસીલા હતા. તેથી તેઓ એ કેટલીક વિવાની માહિતી મેળવી ને તેની અંદર ઘણું ક ગ્રંથો ચેલા છે. પરંતુ તેના જે આ પસ્તારથી વિચાર, કે આગળ પિતાના વંશજોનું હિન, અને હથિ તેઓના નિર્વાહને સારૂ અચાને ન પડે, એ કારણને લીધે તેઓ પિતાને ગ્રંથની અંદર એવા
Aho ! Shrutgyanam
Page #55
--------------------------------------------------------------------------
________________
Y
ફળા દેશની ઉત્પત્તીનું કારણ
તે દે...
ખરી
વિચાર દખલ કરતા ગયા છે, કે તેથી ખાખરે જે સાધનથી તેઓએ પેાતાના દેશને ચઢતી કળાઐ પાલા, અને પેાતાના લખાણ રૂપી તરવારના ઝપાટાથી તેની લાલીને નાશ કરીને નીચી હાલતે લાવી મૂકયે છે. ગ્રધાન મંદર આવી રીતે તેમાને ખાવા વિચાર દખલ કરવાનું કારણ એ મ ધારી શકાય છે. કે અગાઉના બ્રાહ્માંગા ક્ધ વિદ્યા ભ્યાસ, કુળા ક્રુશલ્યના શાધ અને દેશના કાયદા ખે તરફ પાતાનું ધ્યાન હંમેશ રાખતા ને પેાતાને વખત બીજા કામની અદર્ ગાળવા નહિ, કે તેથી તેમા પોતાના નિર્વાહને સારૂં કાંઇ ઉ
•
કરી શકતા નહિં, આ કારણને લીધે તેખાએ દરેક શાસ્ત્રની અંદર પેાતાના નિવાહની યુક્તિઞા કરેલી છે. ધર્મ પાસ વગેરેના કત્તાખાએ જેમ તેના આદર ભ્રાહ્મણને પૂજા,તેમને જમાડવા તથા દક્ષિણ સ્થાપવી અને હરેક સઁસી કામમાં બ્રાહ્મણુ વગર ચાલેજ નહિ, તેમજ ચૈાતિષ શાસ્ત્રના કરતાએ પણ પેાતાના નિવાહને સારૂ કાકાનું ભવિષ્ય દેહેવાનું શરૂ કર્યું. આગળ જેમ જેમ તેઓને વિ ત્ય કહેવાની બાબતમાં જે જે યુક્તિ સમળતી ગઈ તે સ બાબા પર તે ઋણક ગ્રંય પણ એવી મતલબના ખેંચતા ગયા. હાલ આવી મતલખના ચ ંપા ફળાદેશને નામે ઓળ ય છે. હિંદુસ્ખામાં જૂનામાં જૂનું પુસ્તક વે છે, તેના માર ભાગ છે તેનાં નામ ત્રક, મજુર, સામ અને અક્ષર, મમાં ના દરેકની અંદર ૫ાતિષ સંબંધી મુખ્ય મુખ્ય વિચાર કહેલા છે, તથા યોગાચાગ એટલે તેમાનાં કર્મ કિસાની પણ સત્તા આપેલી છે. ખા ઉપરથી લમ પડે છે, કે હિં દુખા આશરે ...
કરશના
મ
વર્ષના
અગાઉ આ બાબત ઉપર ધ્યાન આપતા આવ્યા છે. આગળ આ ખાખત જુદા જુદા ગ્રંથકારોએ પણાં પૂરતા ગેળાં છે. પરંતુ તેમાં ન્યાતિષ ગણિત સેંબધી અટલ ન્યાનિષ
ܬ
૧ જેમ કે જમ, લગ્ન, મરણ, જને, સીમત, યોગ યાગાદિ કરમ અને વિધી કર્મ વિગરે બીજી હા કયા માાણ સવાય પતીજ નથી.
Aho ! Shrutgyanam
Page #56
--------------------------------------------------------------------------
________________
કળા દેશની ઉત્પત્તિનું કારણ
કપ વિષેના ખરા વિચારનાં પુરા કરતાં ફળાદેશના ગ્રંથો ધણાજ માલમ પડે છે. આગળ કહેવા પ્રમાણે નિષનો હાર સને ૯૭૮ ની સાલમાં લોક પ્રસિદ્ધ ભાર રચાયે કીધો તેમણે નવા વિધે લઇને સિદ્ધાંત શિરોમણી, લીલાવતી, નિતિવ,પાલિષતત્વ, વગેરે ઉપયોગી ગ્રંથ રચેલા છે. તેમના ૫છી જેઓ નિષ ગણિત બંબધી જુજ લાખનારા થઇ ગયા છે, તેઓએ ફકત અગત્યના ગ્રંથોમાં પ્ર સ્પષ્ટ કરવા તથા પિમ અને પ્રતિયોગ કાળ વગેરે નિષ સંબંધી બાબતેનું ગણિત કરવામાં તેનાં મૂળ તત્વોને સારુ જે અધર ગણિતને ખપ પડતા માં ફકત તેઓ વિષે સાધારણ નિયમ લખી ગયા છે. જાતિષને સારૂ જે વખતે વખત વેષે લઈને અધરા ગણિતની મદતથી અડાનું બરાબર ગણિત કરવું, એ ગયા ૫૦૦ વર્ષની અંદર જ્યારે પણ બન્યું નથી. ઉપર કહેવા પ્રમાણે સાધારણ નિયમો બનાવવામાં આવ્યા, તેમાં સરવાળા, બાદબાકી,ગુણાકાર, ભાગાકાર આ સિવાય ભાજ કોક જગાએ વર્ગ અને મૂળને ડાક ખપ પડે છે.
આ કારણને લીધે તેઓ પછી થનારા જોશીઓને જ પોતિષ શિખવું એટલું સહેલું પડ્યું, કે તેથી તેઓ , પિતાના સ્વાર્થના જે ફળાદેશના ગ્રંથ તેને ઘણે અભ્યાસ કરવા લાગ્યા. તેથી તેઓ વધે લેવામાં તથા જાતિષના ગણિત સબંધી મૂળતત્વ જાણુવામાં એટલા તે અજાણુ ૨હયા કે હાલના જેશીએનું ગણિત સંબંધી જ્ઞાન સરકારી રાજી ‘હિબાળના જે ત્રીજા ને ચોથા ધોરણના છોકરાએ બા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે જે સરસ જ્ઞાન કરાવે છે તેના જે ટલે શું, પરંતુ તેમનું અર્ધ પણ તેમાં ભાગ્યે જ હશે. એ ની બાદબાકી તથા ભાગાકાર કરવાની રીનિ જોઈ હોયતો ધણીજ કંટાળા ભરેલી માલૂમ પડશે. તેઓના આવા જ્ઞાનને લીધે ગણિત કરવાની અંદર ક્રાંતિવન, કક્ષા, છીપૂરસ્કવૃત, નતાં ઉજવાશ, અગ્નિ મંદફળ, અક્ષ છાયા, વગેરે જે શ આવે છે, તિને કિંચિત અર્થો ઈિ વિરલાને જ માલૂમ હશે. આ કારણને લીધે તેઓમાં ગણિત ક૨વાની અંદર આવતી જ સુધા
Aho ! Shrutgyanam
Page #57
--------------------------------------------------------------------------
________________
s
ફળા દેશની ઉત્પત્તિનું કારણ
રવા શક્રુિત રહી નથી. તેથી તેખાના કહેલા વખતે બરાબર ચહણ થવું તથા કહેલી રાશિના ઞશેખે ગ્રહેાનું કહેલા વખતે આવવું બરાબર થતું નથી. હિંદુરાનમાં બેશીઓની ખેવી માલને લીધે ચૈાતિષ વિદ્યા એટલી માઠી હાલતે પેચી છે, કે જેઞાએ કાળા અક્ષરને કટી મારેલા, અને જેનું જ્ઞાન ધણું કરી દેવળ પશુવત એવા જે નીચ જાતિના ગાડા તેપણ આવી ઊંચી વિદ્યા રે ન્યાતિષ તે જાણવાના ઢાંગ કરેછે; એ ખરેખરૂં મેદકારક છે!!
૫૨. ઉપર કલમમાં કહ્યું કે જોશી થાડુંક ગણિત શી ખી તરત ફળાદેશના ગ્રંથા (શખછે. હાલના વખતમાં ફળાદે શું એજ યાતિષ કેહેવાયછે, તા તેમાં શું છે તે વિષે આપણે વિચાર કરીએ. સંધળાને માલૂમ હશે કે દરેક જોશીની પાસે એક પમાંગ કે ટીપણું હમેશ હાય છે તેને તેઓ એક લાંબા કાગળ ઉપર આળીાની માફક લેખી રા ખે છે. હાલના જોશીએમાંના ઘણાની તપાસ કરવા ઉપરથી એવું માલમ પડયું છે કે પંચાંગ એટલે શું? અને એ પંચાંગ ઉપરથી જે પડવું, ખીજ વગેરેતાંવેખા, અશ્વની, ભરણો વગેરે નક્ષત્રો, અને વષકુંભ, વ્યતીપાત વગેર્ યાગ અમુક ધડી અને પળે ઊતરી રહેશે. તે શું ઊતરી રહેશે અને શું બેસશે એ વિષે ના જવાબ સેકડે દસ પણ ભગ્યે બરાબર અણુતા હશે, પંચાંગ રાખવાને ચાલ ઘણું કરીને સઘળા દેશોમાં છે, પરંતુ હે દુખન ફક્ત ભવિષ્ય વર્તવાને સારૂ .વિદ્રાન લાકે રાખવા નો. અંગ્રેજીમાં નોટીકલ નાક( પંચાંગ ) બનેછે, તેમાં તારીખો,વાર તથા સૂર્ય ચંદ્રના ભુકેન્દ્રના અક્ષાંશ, રેખાંશ, યોગ અને પ્રતિયોગાળ વગેર્ આંખતા -અંદર લખેલી હોય છે. હિંદુન્દ્રીખા જે ટીપણું રાખે છે અને જે માણસનું ભવિષ્ય વર્તવાને માટું સાધન ગણાય મૅક તેની ખર શુ॰ તે ખીજી બાખતા ફરતાં પેઠેલ વહેલું નવું નેખે.
પંચાંગની અંદર નીચે કહ્યા પ્રમાણે બાબત મુખ્ય
હાય છે.
S
Aho! Shrutgyanam
Page #58
--------------------------------------------------------------------------
________________
પંચાંગ
છે . तिथिवारंचनक्षत्रं योगकर्णचपंचमं ॥ श्रुत्वाचलभतेपुंसां गंगास्नानफलंलभेत् ॥ १॥
અર્થ-તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કહ્યું એ પાંચ બાબતે મુખ્ય છે. પંચાંગને મથાળે પ્રથમ એક એ ટણે સાલ લખે છે. આ શોનો દર ૬૦ વર્ષ સુધી જુદાં જુદાં નામ આપેલાં છે, અને એક સાઠ વર્ષ પૂરાં થાય છે, એટલે વળી ફરી એજ અનુક્રમે નામ આપે છે. કોઇપણ શકનું નામ જાણુન્નને નીચે મુજબ રીત કહેલી છે –
शकेद्रकालार्कयुतः कृत्वाःशून्यरसैहृतः ॥
शेषासंवत्सरोज्ञेयाः प्रभवाद्याबुधैःक्रमात् ॥१॥
અર્થશાલીવાહનના જે સંવત્સરનું નામ જોઈએ તે મા લ માંડીને તેમાં ખાર મેળવીને સાઠ ભાગતાં જે શેષ રહે તે પ્રભવ વગેરે અનુક્રમ આગળ લખે છે, તે પ્રમાણે નામ જાસવું, જેમકે એક શેષ રહેતો પ્રભવ, બે રહે તો વિભવ,ત્રણ છે હિ તો શુકલ, ઈત્યાદિ સામજવું.
સંવત્સરોના નામનો કાઠો. પ્રભ૧. ૧૬ ચિત્રભાનું. [ ૩૧ હિમલંબ ૨ વિભ૧, { ૧૭ શુભાનું. ૩૨ વિલંબ શુકલ, { ૧૮ ના રણ,
૩૩ વિકારી. ૪ પ્રાદ ૧૯ પાયીવ. ૩૪ સા વેરી. ૫ પ્રજાપતિ, ૨ ૦૫ય.
૩પ પ્લવ. ૬ અંગિરા, ૨૧ સર્વછત. ૩૬ શુભકૃત, | શ્રીમુખ.
સર્વધામાં
૩૭. ભન. ૮ ભાવ,
૨૩ વિરોધી ૮ કોલી, ૯ યુવા, ૨૪
૩૯ વિશ્વાપર. ૧૦ ધાત,
૪૦ પરભ૧. ૧૧ ઈશ્વર, ૨૬ નંદન, ૧૨ બહુધાન્ય. ર૭
૪૨ કીલક ૧૩ પ્રમાથી.. ૨૮ જય.
૪૩ શાભ્ય ૧૪ વિક્રમ. ૨૯ મન્મથ.
૪૪ સાધારણ ૧૫ વર્ષ.
ખ. { ૪૫ વિરોધી .
વિકતિ. ખરે,
૨૫
વિજય.
No.
Aho ! Shrutgyanam
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦
પંચાંગ ૪૬ પરિપાવી. 1 ૫૧ પિંગળ,
૬૬મી. ૪૭ પ્રમાદી. | પર કાળયુકત. | પ૭ રૂધીરોગ્દારી ૪૮ આનંદ,
પ૩ સિદ્ધાધા. ૫૮ ૨કતાક્ષિ. ૪૯ રાક્ષસ,
| ૫૯ ધન. અનેળ. { ૫૫ ૬ઐતિ.
૬૦ ક્ષય. प्रभवाद द्विगुणंकृत्वा त्रिभियुनंचकारयेत् ॥ सप्तभिस्तुहरेद्भागशेषज्ञेयंशुभाशुभम् ॥ एकचत्वारिदुर्भिक्षं पंचद्वाभ्यांसुभिक्षकम्॥
त्रिषष्टेतुसमंज्ञेयं शुन्यपीडानसंशयः ॥ २॥ હવે આ આવેલા સંવતસરથી સારું નહતું ફળ જરૂવું હોય તે તેને સારૂ પ્રભવાદી સંવત્સરથી ચાલતા ( ઉપર મુજબ કાહાડે. લા) સંવત્સર સુધી ગણવા, ને તે સંખ્યાને બમણી કરવી, અને તેમાંથી ત્રણ બાદ કરીને તેને સાત ભાગતાં, જે શેષ એક - થવા ચાર રહે તો મલાઇ, પાંચ અથવા બે રહે તો સુંધાઇ, ત્રણ
અથવા છ રહે તે સાધારણ અથવા બરાબર રહેશે, અને શૂન્ય રહે તે જગતને પીડા જાણવી.
પ૪ હવે સંવત્સર પછી પડવે બીજ વગેરે એથી તે પંદર સુધી સુદની તિથિઓ લખે છે. વળી ફરી એકથી તે ૫દર સુધી વદની તિથિ લખે છે. તિથિ એટલે શું તે આ ગળ આ પ્રકરણના છેલા ભાગમાં લખેલું છે. પરંતુ તે તિથિઓથી કેવાં ફળ થાય છે તે અને તેઓનાં નામ પ્રમાણે નીચે મુજબ –
. प्रतिपत्सिद्धिदाप्रोक्ता द्वितियाकार्यसाधिनी॥ तृतियारोग्यदात्रीच हानिदाचचतुर्थिका॥१॥
૧ આ સિવાય બીજાં મતો ઘણું છે. તેમજ એ સંજન્સરના સ્વામી અને તેઓનાં ફળ વગેરે ઘણું પાં મારે લાં છે, પરંતુ તે ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યાં નથી.
Aho ! Shrutgyanam
Page #60
--------------------------------------------------------------------------
________________
આમળાં
કાગા, રિકલા
આદધી.
પંચાંગ એ રીતે સધળી તિથિઓને સારૂ લોક છે અને તે સિવાય આ તિથિઓના સ્વામી, સત્તા, પાલન, ઇત્યાદિ બાબતના રક અહીં આ ગ્રંથ વિસ્તારના ભયથી ન લખતાં તેઓ ના અર્થ આ નીચેના કોઠામાં લખેલા છે તે ઉપરથી તે જાણવામાં આવશે. તિથી. | ફળ સ્વામી. નામ. શુકલ ક્રહણ તિથિઓમાં જે
ચીજોવર્જવીતે પડવે, સિદ્ધિ. અનિ.નંદા. અશુભાશુભ. કિમાંડ. બીજ. કાર્યસાધના , ભદ્રા.
ચણા ત્રીજ, આરોગ્ય, વી. જયા.
લવણ ચોથ, હાની.
ધન. ગણેશ. વિકતા છે. છતલ. પાંચમ, શુભ,
ખટાઇ, છb. અશુભ. ૬. નદી-મમમમ લિ. સાતમ,
સૂર્ય. ભદ્રા. . આઠમ, વ્યાધિનાશ શિવ. જયા,
અનાળિખેર, નામ, જિ. દરગા. દામ, પિનમામિ યમ, પિયા
પવળ, અગિયાર
( શ શુભ. વિશ્વદેશ | શુભ અશુભપાટા, બાર. મેવસિદિ. હરિ. ભલા. એ ગણું.
મસુરચદશ. હગ શિ. ઉકત છે. મધ. પુનમ. પુષ્ટિ આપનાચંદ્ર. 1ણું, છત અમાસ. અશુભ. પિત્રિ ! = ! ! ૦૦ સિંગ
૫૫. વાર વિષે–હિંદુઓમાં વાર ને ગ્રહોનાં નામ એકજ છે, પરંતુ બીજા દેશોમાં ઘણું કરીને તેમ નથી, તે વિષે આગળ કહીશું. વારથી શું ફળ થાય છે તથા દરેક વાર શું શું કામ કરવું તે નીચે મુજબ
જોराज्याभिषेकोत्सवयानसेवा गोवन्हिमंत्रौषधशस्त्रकर्म ॥ सुवर्णताम्रोणिकचर्मकाष्ठ संग्रामपण्यदिरवौविदध्यातु ॥१॥ ' અર્થ–રવીવારે રાજ્યાભિચક, ગીત, પાલખીમાં બેસવું,
|
મદન,
જયા, T
,
Aho ! Shrutgyanam
Page #61
--------------------------------------------------------------------------
________________
૪♦
પંચાંગ
હવન
યજ્ઞાદિ
રાજ્યસેવા, ગાય ખળદીચ્યા આદિ ધેર લાવવાં, વલા, લાકડાં, ચુદ્ધ પ્રસંગ, વ્યાપાર, ઇત્યાદિ કમા કરવાં. આજ પ્રમાણે ખીજા વારાને માટે કહેલુ છે પરંતુ લખવું ઉપાગનું નથી.
અહી તે વધારે
૫૬ વળી દરેક
એકને જે વાર આવે છે તેનું ફળ નીચે મુજબ
ૉશ.
મહીનાને પેહેલે દિવસે એટલે સુદી
पंचार्कवासरेरोगाः पंचभीम महद्भयम् ॥
पंचा किंवारा दुर्भिक्षं शेषावारा शुभाप्रदा ॥ १ ॥ આર્ય ઘણા ઉત્પન્ન કરે, ચ શનિવાર હોય ગણાય છે એમ જાતિ પ્રત્યાિ
d
જો એક મહીનામાં પ્રંચ રવિવાર હાયતા રાગ પૌત્ર મગરવાર હાય તા મોટું ભય થાય; પાં દુકાળ પડી અને ખાકીના વાર સુભદાયક જાણવું, હવે વાર અથવા ગ્રહનું સ્વરૂપ તથા
જો .
'ब्राह्मणोवजीवशुक्रौ च क्षत्रिय भीमभास्करो । सोमेसोम्यानिशीप्रोक्ती राहुदे तथात्यज ॥१॥
મગુરૂ અને શુક્ર બ્રાહ્મણ,મંગળ અને રતિ ક્ષત્રી,બુધ ને ૫'દ્ર વશ્ય, અને સહુ,કેતુ અને શન સ્મૃખાને શુદ્ર જાણવા.
श्लोक
रक्तबंगारकादित्य श्वेतशुनिशाकरी ॥
गुरूसौम्य पितवर्णी शनिराहुसित | शुभौ ॥ १ ॥
●
અર્થ-મંગળ અને સૂર્યના જ્યું રાતા, ચંદ્ર ને શુક્રનેા વાળા; ગુરૂ તથા બુધના વર્ણ પીળા અને શનિ, રાહુ,
કેતુ, એમાના કાળા વર્ણ જાણવા.
૫૭ હવે અવની, ભરણી વગેરે નતાથી સારૂં તરતું ક્ ળ કેવું ક૨ેલું છે, તે નીચે મુખ,
Aho ! Shrutgyanam
Page #62
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
મો.
अश्वनितुशुभाप्रोक्ता भरणिनाशकारणि ॥ कार्यनीकृतिकाचोक्ता रोहणि सिद्धिदा बुधैः ॥ १ ॥ એ રીતે તે સબળાં નક્ષત્રોને સાલૈક કહ્યા છે. એ સિવાય નક્ષત્રોના સ્વામી તથા ધવક સ્થિર, ચળ, વગેરે નક્ષત્રોના પ્રકાર અને તેખાનું ૧૫તથા તેની અંદરના તારાખોની સંખ્યા અતિશયવબીજવાની ખીકથી તે ન લખતાં ફકત તે વિષે નીચેના ક્રેહામાં ખતાવેલાં છે.
વગેરે
ફળ. રામી.
મુખ
રૂપ. સંજ્ઞા મૈત્ર
કર.
ક્ષિત્ર, મધ્વાચન મધ્ય. સાધારણ સુલાયન સ્ત્રીર. ૫૧.
મૈત્ર મદ..
મય,
'It ntt
મ.
૧ અશ્વની ૨ ભરણી. ૩ કૃતિકા
૫
૪ ગીણી, શિર
.
૬ અનિદ્રા.
૭
પુનર્વસુ. ૮ પુય. ૯ આશ્લેશા ૧૦ મા.
શુભ.
નાક.
કાર્યનાશ
સિદ્ધિ,
શુભ,
19
મધ્યમ,
શુભ.
એક
તાલુક
અવનીકુમાર, તીર્યન
લધુ.
યમ. અવા સુખ ઉગ્ર
ની
મિત્ર
મહ્માં
સ
શિવ.
૧.
ગુરૂ.
સપ
પીત્ર.
""
પૂર્વમુખ.
તીયન
ઉપય
વીર્યનમૂ.
ઉર્ષમૂ
માત્રુ
59
ક્ષિણ
ચર.
દારૂણ
મળ,
ક્ષિપ્ર
મુ.
મન.
લધુ.
તીક્ષણ દારૂણ મય,
૫.
',
સ્વરૂ પા તિ
ધાડાના માં જેવું ચાનીમુખ સાવે.
થવા.
મગજૅવે.
શમુખ, મુખ, નાખતાના સ્નેક,
.
મણી જેવ. ધરા.
ખાણુ.
ચક્રવેશ.
શાળાવા
♠ ♠ તારાની
અ
*
3
મ
સંખ્યા.
પંચાંગ.
Page #63
--------------------------------------------------------------------------
________________
. સુલોચન પલંગ
૨
-
થીર. ક્ષ, મિત્ર,
અંધ. મંદ, મય,
બાટલાજે. હાથ , મિતીવો. પરવાળા જે.
વાય,
- સુ.
૪ - - ૮
સાધારણ અંધ, મિત્ર. દરેણુ. મધ્ય.
બળજે,
૪
રામ
Aho ! Shrutgyanam
૧૧ પૂર્વાફાલથી મૃત્યુકારક, ભગ, અધિક મુખ, , પર ઉત્તરાફાલેગુ |
ની વિધા. અર્યા. ઉમિ. ધવ, ૧૩ હસ્ત. લીમી,
રવી, તીર્થનમ. લિ. ૧૪ ચિત્રો, ૧૫ સ્વાતિ. અશુભ ૧૬ વિશાખા, ૧૭ અનુરાધા. સર્વસિદ્ધિ ૧૮ જેરા, ૧૯ મૂળ. હાની. ૨૦ પૂર્વાશાઢા હાની. ૨૧ ઉત્તરાશાઢા. વૃદ્ધિ કરનાર વિશ્વદેવ, ૨૨ અભી જીત. | ૨૩ શ્ર ,
સુખ આપનારવિણું. ૨૪ ધનેશ્વા ર૫ શતભિશા કલ્યાણ
વરૂણ રક પૂર્વાભાદ્રપદ, મત્યુ, અજકપાલ. ૨૭ ઉત્તરાભાદ્રપ મી.
! ૨૮ રેવતી. કામદા, સૂર્ય. |
અિધ.
પંચાંગ
મદ,
કુંડાળા જે. સિંહના પુછડા જે. | સાજે. માંચજે. ત્રી કેશુ જે. ત્રિપદ, ઢિોલકૃ.
ચારણીએ. ઢિાલીઓ.
છ જ -
I
શુભ.
વિ.
ધ.
જ
મા
14.
સ્વીર,
૪ * * 3
.
I
મત્ર,
ધ. માંગ
ક
Page #64
--------------------------------------------------------------------------
________________
૫ ચાંગ
૪૩
પક હવે વિષકુંભાદિ સતાવીસ પાગ છે તેનાં નામ અને ફળ નીચે મુજબ –
સતાવીસ ગનાં નામને કે. ૧ વિશકુભ. | ૧૦ મંજ. | ૧૯ પરિધ. ૨ પ્રિતિ, ૧૧ વૃદ્ધિ,
૨૦ શીવ. ૩ આયુદયમાન. ૧૨ ધવ.
૨૧ સિદ્ધિ, : ૪ સભા. ૧૩ વ્યાધા.
૨૨ સાધ, શોભન. { ૧૪ હર શરુ
ર૩ શુભ. અતિગંજ, ૧૫ વત્ર,
૨૪ શુકલ. ૭ સુક્રમે. * ૮ ધતિ. ૧૭ વ્યતિપાત, ૨૬ ઈદ્ર, ૯ શુળ.
|૧૮ વરિયાણું. LI૭ વિધત. ઉપર લખેલા સતાવીસ પગનાં નામ પ્રમાણે તેઓના ફળ જાણવાં અને એ નબળા વેગોને સારૂં થોડીક ઘડી ૧
ન્યા પછી કામ કરવાને કહેલું છે તે નીચે મુજબ –
विरुद्धसंज्ञाइहयेचयोगा स्तेषामनिष्टःखलुपादआद्य ।। संवैधृतिश्वव्यतिपातनामा सर्वोप्यनिष्टपरिघस्यचाध।।१ ॥ तिस्त्रस्तुयोगेप्रथमेचवळे व्याघात्संज्ञेनवपंचशूले ॥ गंडेति गंडे च षडेनवाडयः शुभेषुकार्येषुविवर्जनीयाः ॥२॥
અર્થ – ઉપલામાં જે નબળા નામના એગ છે તેને પિહેલા પાદ (ચોથે ભાગ), અને યતિપાત તથા વૈધત પૂણે તજવા, પરિધન પ્રથમનો અધ ભાગ વિશકુંભની ત્રણ ઘ ડી વત્ર ની નવ ધ , વ્યાધાતની પાંચ ધ ડીગંજની તથા અતિગંજની છે અને શુળની ૧૫ ઘડી તજવા પછી શુભ કામ કરવું.
૫૯ કરણ એટલે શું તથા ઉપરની કલમમાં યોગ કહ્યા તે યોગ એટલે શું એ વિષેનું આ પ્રકરણના છેવટના ભાગમાં નિરૂપણ કર્યું છે. તેથી ફકત અહીઓ કરણનાં નામ અને તેથી કેવું ફળ થાય છે, એ ટૂંકામાં કહ્યું છે.
છે . बवाव्हयंबालवकोलवाख्ये ततोभवेतिलनामधेयम् गराभिधानंवणिजंचविष्टि रित्याहुरायाकरणानिसप्त॥१
Aho ! Shrutgyanam
Page #65
--------------------------------------------------------------------------
________________
સંક્રાંતિ
अंते कृष्ण चतुर्दश्या शकुनीदर्शभागयो ॥ ज्ञेयं चतुष्पदंनाग किंस्तुघ्नंप्रतिपदले ॥ ||૨| અર્થ—ખવ, ખાળવ, કાલવ, તૈતલ, ગીર, ઋતુ પાદ, નાગ, કિસ્મુધન અને સ્થિર કહે છે તેમાં સુદી એકમનુ પેહેલું અર્ધ કિસ્તુઘ્ન અને ખીજી વિષ્ટિ એ પ્રમાણેછે, ચ્યા દરેક નામ તિયિના અર્જુને અનુક્રમે આવે છે. આ સિવાય તેના ફળ વગે રેને માટે અહીં નંખાણ થવાથી વધારે લખ્યું નથી.
૪૪
* હવે સંક્રાંતિ એટલે સૂર્યનું પેાતાના માર્ગમાં દરેક શિમાં ગમન, મા સૂર્ય એક રાશિથી ખીજી રાશિએ જે દિવસે બદલાય છે, તે દિવસે જે વાર, તિથિ, કરણ, વગેરે હાય છે તે ઉપરથી તેનાં નામ, ખેંડેકરણ, બેકરણ, વગેરે બાખતેનું શુભાશુભ કુળ જીવે છે, તે નીચે મુજબ.
જો.
વી.
घोरावाध्वाक्ष्यमृतद्यताच संक्रांतिवारेच महोदरीस्यात् ॥ मंदाकिनीज्ञेचगुरूचनंदा मिश्राभृगौराक्षसी चार्क पुत्रे ॥ १ ॥ ઉપરના શ્લોકના અર્થ અને તેથી કેવું ફળ થાય છે, તે નીચેના કાઠા ઉપરથી જાણવામાં આવશે. “સંક્રાંતિના નામને કહે '' વાર. ના નામ, સારી ફળ શ્રુતિ. વખત નફ્વ્યુ. ૬,જા ઉગ્ર, ધારા, સુદ્રોને સુખ, ૫ પહેારકા.ત.રા. પૂર્વ ઞદ્ર. ક્ષિપ્ર. વાંક્ષી વેશ્યાને સુખ, મધ્યાન ૧૩ાને આથ. મંગળ, ચર. મહાદ. ચારાને સારી, અપાન્ય શુદ્રોને દક્ષિણ મિત્ર. મંદાકી રાજાને સારી પ્રદેશ. પીશને દક્ષિણ ધવ. ના બ્રાહ્મણાને સારી મધ્યરાત. રાક્ષસને.. ઉત્ત. માત્ર મીત્રા. પશુને સારી પાણત્રિ. નટેશને 149. સુના દારૂણ રાક્ષસી ચંડાળાનેસારી વાહાણામાં ખાખા આય ઉપરના કાઠામાં જે નામાં કહ્યાં, તે સંક્રાંતિના બદલા. વાને દિવસે જે વાર હાય, તે ઉપરથી ઉપર મુજબ નામ આપે છે, તેમજ નક્ષેત્રો ઉપરથી પણ ઉપર મુજબ નામ આપે છે. અ ને જે સારૂં ફળ અને દિક્ષાનાં ગમન લખ્યાં છે; તે વાર ઉપરથી છે. તે વખત ઉપરથી નરતાં ફળ લખેલાં છે. ઉપર સિવાય તેનાં જે વાહન, વસ્ત્ર, વગેરે કહેછે તે વિષે
બુધ.
ચર.
શુક્ર.
ફળ કૃતિ,
૧ ૯૨, ક્ષીપ્ર, વગેરે નક્ષત્રો, આગળ અના ડાાની અદર બતાવેલાંછે.
Aho! Shrutgyanam
Page #66
--------------------------------------------------------------------------
________________
યાગ
જા.
वाहनादिबुधैर्ज्ञेय मथोक्रांतिविशेषतः ॥ वाहनादिवस्तुनां संक्रमातु विनाशता ॥ १ ॥
૪૫
અર્થ-જે વાહન ઉપર સક્રાંતિ ખેસક્શે, અને જે ૧સ્તુનું ધારણ કરશે તેના નાશ છે. વળી સંક્રાંતિના મુહૂર્તનો પ્રકાર, જાળ.
संक्रांता मुर्तिभेदाहरप वृनयमेनारूणेसामै एषापंचेदु संज्ञागुरुकरपितृभचाग्निदत्रेच साम्ये ॥ त्वाष्ट्रे मैत्रेच मुले श्रुति वसुवपुषात्रिणिपुर्वाखरामै ब्राह्मदित्यद्विदैवभवतिशरकृतादुસરાત્રિનિરક્ષ
बाणवेदैः समर्धस्यान्मध्यस्थव्योमरामयेाः ॥ मूत्तपंचदशेयाते दुर्भिक्षंचप्रजायते ॥ २ ॥
અર્થ ખારડા, સ્વાતિ, ભરણી, સત્તભીક્ષા, અશ્લેશક અન્ત્યા, એ નક્ષત્રોએ સંક્રાંતિ ખેસે તા ૫દર મુર્છા, તેથી, પ્રજાએ કાળ જાણવા પુષ્પ,હસ્ત, માકૃતિકા,અશ્વિની,ગસર,સી ત્રા, અનુરાધા સુળ, શ્રવણ,ધેનેષ્ટા એબેસેતા ૩૦મુહૂર્ત તે મધ્યમ જા વી; અને રાહીણી, પુનર્વસુ, વીશાખા, ને ત્રણે ઉત્તરા એ નક્ષત્રો ઉપર બદલાયા ૪૫ મુહૂર્ત તેથી સાંધાઇ જાણવી. મા સિવાય વર્ષમાં સાંધુ અને માધુ અનાજ થશે એવું જૈવાને ખીજા ધણા પ્રકાર છે, તેમાંથી એક નીચે પ્રમાણે— श्लोक. संक्रांतिनाडयस्तिथिभिस्तुवारै धन्याक्षैरयुज्यत थोडुं
भिश्च । भागंहरेत्पावकसंख्यकां कैः शेषात्कलंज्ञेयम साधुसाधु ॥ १ ।। संक्रांतिनाडयो नवमिश्रिताश्च सप्ता हताः पावक,भाजिताश्च ॥ एकेसमधं द्वितियेच सौम्यं शून्येमहमुनयोर्दति ॥ १ ॥
એ
મર્ય—સંક્રાંતિની ઘડી અને ગએલી તિથિ, શૂર નક્ષત્રો, અને જે મનાજ લેવું ાય તેના નામના અક્ષર ગણી સર્વે એકમ કરવા ને ત્રણે ભાગવા. એ એક મતનીજીસંક્રાંતિની ઘડીમાં નવ મેળવવા, ને તેને સાતે ગુણવા, ને જે ગુણાકાર આવે તેને ત્રણે ભાગવા, ને જે ભાગતાં બાકી એક રહે તે સેધુ રહેશે,ખે રહે તા ધારણ ખરાખર અને બાકી શૂન્ય રહે તા માબાઈ જાણવી.
Aho ! Shrutgyanam
Page #67
--------------------------------------------------------------------------
________________
1 આ સિવામ પંચાંગની અંદર યમઘંટ, મા વગર કેટલાક પગ વાત છે, તેઓ વ લંબાણ નહીં કરતાં આ નીચે છે કે છે તે ઉપરથી જાણવામાં આવશે,
મ લખી વધારે
letfire !
- નામ,
રવી, 1 ચંદ્ર, | મંગળ |
બુધ
શની. | ફળે.
kiડે
Aho ! Shrutgyanam
૧આનંદ અશ્વની મગશિર આશા હસ્ત. અનુરાધા, ઉત્તરશાડા શતભિશા સિદ્ધિ
કાળજડ ભરણુ આરંદ્રા મવા ચિત્રા, જેિન્ટ, અછભિત વાભા મળ્યું ૩ષ, કૃતિ પુનરવસુ પૂર્વાફા તિ, મૂળ, શ્રવણ ? ઊતરાભા સુખનાસ
પ્રજાપતી. હીણી પુજય ઉત્તરાફા વિશાખા, પૂવાઓ, ધનેરા વતિ. સિભાગ્ય ૫ ૫ મિશિર અક્ષેશા હસ્ત અનુસધા. ઉમાશાશતભિશા અશ્વની ' સમા
વાંક્ષ. આદ્રા મેધા ચિત્ર wા. અભિછા, પૂર્વભાદ્ર ભરણી નક્ષય વિજ પુનર્વ
મૂળ, વણ ઉતરાભા કતિ કે લક્ષ્મીનાશ શ્રીવત્સલyય ઉતરાફા વિશાખ પૂર્વાશાઢા, ઉધના, રેવતી રોહીણી સુખસંપતિ લવ, અશિા હસ્ત
હારાશાસ, શિતભિશા. અશ્વની
મૃગશિર ૧દમ મજા ચિવા જેષ્ઠા અભિજીત, wવાભાદ્રપદ બરણી આરતા લામિનાશ
શ્રવણ, ઉતરાભાદ્રપદ તિક પૂનર્વસુ રાયસન્માન ૧૨મત્ર ઉપરાકા. વિશાખા પૂર્વશાઢા, ધનેરા, રેવતી, રાહીણી પુણ્ય ૧૩માનસ. હરત, અનુરાધા ઉત્તરાષાઢા, શતભિશા, અશ્વની મગશિર અક્ષેશા સિભાગ્ય,
૧૧ છત્ર
Page #68
--------------------------------------------------------------------------
________________
૧૪૫માખ્ય ચિત્રા જેટા અભિજીત Hવાભા, ભાણું, આદ્રા
મા પનપ્રાપ્તિ ૧૫લબક, સ્વાતી મૂળ શ્રવણ ઉત્તરાભા, કૃતિકા. પુનર્વસુ
વફા ધનહાની ૧૬ઉત્પાત, વિશાખા પૂર્વશાઢા, અને... રેવતી, રહીશ.
ઉત્તરાફા. ઝાણુનાશ ૧૭મળ્યુ અનુરાધા ઉત્તરાશા અભિશા
અશ્વની. મશિર. આશા હસ્ત મત્યુ ૧૮ કાણુ, જે અભીજીત વાભાદ્ર બિરણી. આદ્રામિયાં ચિત્રા કળશ ૧લીસધી મૂળ
શ્રવણુ ઉરાજા કૃતિકા, પુનર્વસ પૂર્વે સ્વાતી પ્રસિદ્ધિ રમેશભ. પૂર્વશાધનેષ્ટા કરતી રહી. પણ. ઉત્તરાફા વિશાખા ક૯યાણ
અમત ઉત્તરાશા શતભિશા અશ્વની મગશિરે, અશા, હસ્ત અનુરાધા રાજ્યસમાન રરામસળ અભીજીત વિભા ભણી આરા. મધા. ચિત્રા જેટ નક્ષય. ૨૩ ગાય, ચિવણ ઉત્તરાભા કૃતિકા પૂનર્વસ. “વફા. વાતી મૂળ અક્ષયવિધા. ૨૪માતંગ ધષ્ઠા. રિવતી
રિહાણું
ઉત્તરાફા વિશાખ પૂર્વીશા કુળની વિધિ ૨પરાક્ષસ શતભિશા અશ્વની મગશિર અશા, હસ્ત અનુસ ઉત્તરશા મહાક રચાર પૂવોભા જાણી
આદ્રા મધા. ચિત્રા જેણે અભિજીત કાર્યસિદ્ધિ ર૭રથીર ઉત્તરાભા કતિક પનરવસ પૂર્વાફા. સ્વાતિ મૂળ શ્રવણ ચહારંભ રાખવધમાન વતી રોહીણી પદય ઉત્તરાફા વિશાખા પૂર્વશાધનેષ્ટા લગ્ન
ઉપર જે છે ને કે કહો તેમાં અનંદી “૮”ગ છે. તે દરેક વાર અને તેની નીચેના સાત નક્ષત્ર એએ તો કમ છે, જેમ કે રવીવારે અપની સેમવાર; મગશર, બુધવારે હસ્ત ગુરુએ અનરાધા શુ ઉતરાષાડા; શનીએ શતભીશા મા એવી રીતે આવે ત્યારે આનંદ થાય. એવા અઠાવીશ ગિના ક્રમ એ કોઠાઓમાં છે.
વળી આ સિવાય યાદી બીજા તેર ગ છે. તે આ નીચેના કે ઉપસ્થી જાણવા
icle
Aho ! Shrutgyanam
Page #69
--------------------------------------------------------------------------
________________
I
ઉત્તર
કમ / પગેના નામ | રવી. ચંદ્ર ! મંગળ બુધ, ગુરૂ શુ | ના ૧ ચરોગ. પૂર્વ શાહ આડદ્રા, વિશાખા, રેહણી, પુષ્ય. મધ, મૂળ, ૨ ચકાગ. |૧ર તીથી. ૧૧ તીથી. | ૧૦ તીથી. | ૯ તીથી { ૮ તીથી. | ૭ તીથી. | તીથી ૩ દિધોગ. ૧૨ તીથી. ૧૧ તીથી. | ૫ તથિી. ૩ તીથી, ૬ તીથી. _૮ તીથી ૯ તીથી.. ક મત્યુયોગ, ૧, ૧૧૨, ૭, ૧૨, ૧,૬,૧૧. ૪, ૯, ૪ | ૭, ૧૨ ૧૩
૫,૧૦,૧૫ સિદ્ધિગ. | • તીથી. • તીથી, ૩, ૮, ૧૪ ૬, ૭, ૧૨ {",,૧૫ | ૧, ૬, ૧ ૪,૯, ૧૪ 1 ઉત્પાતગ, વિશાખા, પૂ. ધને. રેવતી શહણી. | મયુગ. અનુરાધા, ઉત્તરા, શતભીશા, અશ્વની. | મગશિર, કાળોગ,
અભીજીત |પૂર્વાભાદ્રપદ ભરણી. આરદ્ધા.
મુળ, ત્રિવેણુ. |ઉત્તરાભાદ્રપદ,કતિકા, યમર્ધા, વિશાખા, 1 આદ્રા, મળી તીકા,
રોહણી, | મધા,.
મુળ, કતકા, પૂર્વશાટા. | ઉતરાષાઢા, રોહણી, શ્રવણ, ૧૧ | યમદંગ.
રાહણી. પુનર્વસુ.
[અશ્વની, અનુરાધા શતબીશા. ૧૨ મુસળગ. બરણી. ઉતરાષાઢા | ધના ,
નરવતી. ૧૩ અમૃતસિદ્ધિ | હરત, વણ
અનુસુપા,
રેવતી, રહણ.
'IS'
Aho ! Shrutgyanam
સિદ્ધિ.
વાતા
પુનર્વસુ.
મા ,
રઘા, વિશાખા,
અશ્વની.
Page #70
--------------------------------------------------------------------------
________________
જમપત્રિ
૪૯ ૬૨ આ સિવાય પંચાંગની અંદર બીજ ગાયોગ અને તેઓનાં ફળે એટલાં તો કહેલાં છે કે અહી આ જગાની, તંગાસને લીધે તે વિષે બરોબર લખી શકાયું નથી, તો પણ આશા છે કે વાંચનારને ઉપરની પેડીક બાબત ઉપરથી દયા નમાં આવ્યું હશે કે એ કેવળ અસંભવ્ય કલ્પનાખે છે. માટે જન્મ પત્રી વિષે થોડું નીચે વાંચવાથી વાનમાં આવશે. દરેક દેશની અંદર છોકરે કે છોકરી અવતરે છે કે તેના જન્મને દહાડાની યાદ રહેવા સારૂ તે દિવસ નોંધી રાખવાને ચાલ છે. અને તે જ મુજબ હિંદુએ પણું જન્મપત્રિકા બનાવે છે. પરંતુ અહીઓ કબૂલ કરવું ઘટારત છે કે તેની અંદર બીજાઓના કરતાં ઘણી ખરી રીતે સારી યુક્તિ વાપરેલી છે. તે એ કે જભૂપત્રી ઉપરથી જે નામ પાડવામાં આવે છે તે નામ ઉપરથી તે સમયે ચંદ્ર કયા નક્ષત્રના કયા ભાગ આગળ અથવા રાશિ એ પિતાના માર્ગમાં તે, એ માલુમ પડે છે. વળી તેઓ જન્મપત્રિકાની અંદર એવી કુંડળી બનાવે છે કે તે ઉપરથી તે જેનારને ઝટ સમજાય કે જન્મ સમયે દરેક ગ્રહ કઈ રાશિએ હતા આ જે નામ પાડવાની તથા જન્મપત્રિ રાખવાની ખરી મતલબ તે લોકોમાંથી બીલકુલ ખસી જવાથી હાલમાં તે વિષે લોકના વિચાર કેવા થયા છે તથા તે ખશી જવાનું કારણ, એ આ વતા પ્રકરણમાં વાંચવા ઉપરથી માલમ પડશે; પરંતુ નામ શી રિીત પાડવામાં આવે છે, તથા જમપત્રિ કેમ બનાવે છે, તે નીચે પ્રમાણે –
૬૩ ઘણું કરી દરેક નક્ષત્રની હદમાં ચંદ્ર ૬ ઘડી રહે છે તેના ચાર ભાગ કરે છે તેમાંના દરેકને પા (પાદ) કહે છે. જન્મ સમયે ચંદ્ર પિતાના માર્ગમાં નક્ષત્રના જે ભાગ આગળ હોય છે, તે ઉપરથી નામને પહેલો અક્ષર નીચે મુજબ રાખવા માં આવે છે–--
Aho ! Shrutgyanam
Page #71
--------------------------------------------------------------------------
________________
જન્મપત્રિ નક્ષત્ર ઉપરથી નામ કેમ પાડવું તેને કે.
દ જી ૪
અશ્વની
રદ્ધા
& Bક !
અભિજીત ! ઉતરાશાયી
જ જૈ = !
"
ભરણી |
પુત્ર | પુનર્વસુ |
$ ! છ
હ ર ! = = જી !
વિશાખા છે ચિત્રા. ! હસ્ત | ઉત્તરાફાલની વફાલગુની
| Vol } ya 2 જેઠા. ] અનુરાધા,
3 | મૂળ. | 2
= = . Be
રેવતી | ઉત્તરાભાદ્રપદ / પૂર્વભાદ્રપ .
શ્રવણ |
& RE & I geIE 3 | 3 F હું 1 p૬ ૨ | F દર સ
|
_|
મગર | રોહીણી | કવિ
| અશા |
ધનેશ |
ક ન ક ક હ હ | ર૬ જ
હે કર ! જે જ જE
સ્વાતી. | છે " # e |
પૂર્વાશાતા !
સતભિશા !
'
'
મષા
મકે જન્મનો વખતે ચંદ્ર પિતાના માર્ગમાં અશ્વનીના પહેલા ભાગમાં હોય તો “ચુ” ઉપર નામ પડે છે. તેમજ બીજા ભાગમાં હોય તે ચે ઉપર, ત્રીજામાં હોય તે ચિ ઉપર, અને ચોથા ભાગમાં હોય તેમ લા ઉપર, એજ પ્રમાણે આગળ પણ જાણવું. પરંતુ આ રીતિ હાલમાં સાધારણ - કામાં બરોબર વપચવી નથી; પણ ચંદ્ર જે રાશિઓ હોય છે તે ઉપરથી નીચે પ્રમાણે બીજી સાધારણ રીતિ ઘણી વપરાય છે, અલાહ મિષ, બેઉવા વૃષભ, કાછાધા મિથુન, ડાહ કર્ક, માસિંહ પાટણ કન્યા, રાતા તળા, નાયા વૃશ્ચિક, ભાધાફાડા ધન, ખાજ મકર, શેશા કુંભ, દાચાઝાધાજ્ઞક્ષ મિનઃ એટલે જન્મ વખતે મેષ રાશિએ ચંદ્ર હોય તો અ, લ, ઈ ઉપર નામ
Aho ! Shrutgyanam
Page #72
--------------------------------------------------------------------------
________________
જન્મપત્રિ
વે છે, મને એ રીતે આગળ પણ જાણવું. હવે જન્મના વખત ઉપરથી જન્મ વખતનું લન્ તે કહાડે છે, તે કહેવાની અગાઉ લગ્ન ઍટલે શું? સમજવું જોઈએ, પૃથ્વીના પેાતાના માંસ ઉપર ફરસ પ્રશાં સર્ય, ચંદ્ર, તારા, અને નક્ષત્રો, વગેરે આકાશી આપણને પૂર્વમાં ઊગતા અને પશ્ચિમમાં સ્કાયમતા - માલમ પડેછે. તેમાં રાશિ મા બાર ભાગમાંના દરેક (રાશિ) પણ વારા ફરતી ઉદયસ્થળ ઉપર આવેછે. અને રાત્રી દિવસની અંદર એ ચક્રની ખારે રાશિખા ત્યાં ગ્માછે. આમાંથી હરાઈ વખતે હૃદયસ્થળ ઉપર જે રાશિ હાયરે તે તે વખતનું લગ્ન કહેછે. હરાઈ વખતે ઉદ્દયસ્થળ ઉપર ઈ રાશિ હશે, એ સૂર્ય ઉદય પછી ગએલા વખત અને તે દેવસે સૂર્ય કઈ રાશિના કયા અંશે હતા એ ઉપરથી કહી - કાયછે. કારણ જે દિવસે જે રાશિના શૂન્ય અંશે સૂર્ય હામ તે દિવસે સવારમાં પ્રથમ તે સશિના શૂન્ય અંશ તે હૃદયસ્થળ ઉ પર હાયછે; અને ખીજે દિવસે ધણું કરી તે રાશિ ને ખીને સ્પંથ ઉદ્દમસ્થળ ઉપર હાયછે. આ પ્રમાણે દરેક રાશિના એક અંશ ઉદયસ્થળ ઉપર સવારમાં કેટલી ઘડી છે તેનું જોશીએ એક પત્રક તૈયાર કરી રાખેછે. તેને લગ્ન પત્રી કહેછે. જે દિવસે જે વખતનું લગ્ન કાઢવું હાય તે દિવસે સૂર્ય કઈ રાશિના ક્યા ઐછે, તે પંચાંગ ઉપરથી તપાસીને તે મશિના તે ભેંસ નીચે જે અંકા હેાય તેમાં જન્મની ઘડી અને પળ મેળવેછે; એ સરવાળાના જે મકે આવેછે, તે મ લગ્ન પત્રીમાં પ રાશિના કયા અંશે છે, એ પી કાઢેછે; એ પ્રમાણે જે રાશિને મં આવેછે, તેને તે વખતનુંલગ્ન કહે છે. હવે એ આવેલા લગ્નના અંતને આ પાસેની ઞકતિમાં અ---
e
૧ લગ્નપત્રીમાં દરેક રાશિના એકથી ત્રીર્મ ઐ સવારમાં ઉદયસ્થળ આગળ કેટલી વખત રહેશે તેના નસી આંકડા ધાધ ત્રીસ ખાનામાં લખી રાખેછે. આ સિવાય વર્ષમાં માસ કરવાને સારૂં માસપરું તૈયાર કરી રાખેછે. તેમાં ફકત જે ઘટીને પળને સારૂં જોઇએ તે બ્રા, પળને સંસ્કાર બાકી હાય છે. તે ખાપે છે એટલે તે વખતનું લગ્ન આવે છે. એ પત્રો હી માં કાઢીને બરાબર સમજાવવાને વધારે જગા નથી તેથી ગીરીછે.
Aho ! Shrutgyanam
Page #73
--------------------------------------------------------------------------
________________
પર
જન્મપત્રિ
તાવ્ય પ્રમાણે (ડ) નિશાનીવાળા પેહેલા આસન અને પછી ડાહાતા હાય તરફ અનુક્રમ રાશિ ક મુકતા જાય છે. જેમકે મેષ લગ્ન ૨૧ શે તા તેને સારૂ પેહેલા આાસનમાં એક કરે છે, જે તા પહેલામાં બે ) અને ખીન્નમાં અે, એ પ્રમાણે બાર રાશિના ખકા અનુક્રમે ખાર આ મૂકતા જાય છે. હવે તે દિવસે તે વખતે ગ્રંણ જે રાશિએ છે, તે રાશિના કવાળા આસનમાં તે વખતે કર્કને મંગળ હાય તે ચાગ જે આસનમાં હાય ત્યાં મૂકે અને એ પ્રમાણે માગળ પણ જાણવું.
મૂકે છે. જે
V
ગુ.મ.
जन्मलग्न.
( ને વૃ ત્રીજામ
૭.૨૧
૧૬.
આ ખાર.ખાતાં માં હના પેહેલા ગ્યાસતને તનું; બીજાને ધન, ત્રોજાને સહજ પરાક્રમ, ચેાથાને સુખ, માતુ; પાંચમાને વિદ્યા, બુદ્ધિ, સંતા નછાને રાગ, શત્રુ, મુસાળ:
સાતમાને સ્ત્રી, માર્ગ, ગામાને આવરદા; નવમાને ભાગ્ય, ધર્મ, દસમાને વેપાર, રાજ્ય, પિતા: અગીયારમાને લાભ; બારમાને ય ( ખર્ચ ) ભુવન; એ પ્રમાણે ખાનાને નામ આપેલાંછે,
૧
શેઠે હૈં, વ.
૧૦
નં.
११
૮
૧ આ બારખાનાનાં ઉપર્ સિવાય બીજાં છે. પરંતુ આ ઠેકાણે જરૂરનાંજ થોડાં લખેલાં છે.
Aho ! Shrutgyanam
૬૫. હવે એ ખાનાંમાં જે ગ્રહણના આવવાથી સારૂં નરતું ફળ કહેવાય છે તે નીચે મુજબ,
રો
लग्न स्थितो दिनकरः कुरुतेगपीडा पृथ्वी सुता वितनुंते. रुधिरप्रकोपम्। छायासुतः प्रकुरुते बहु दुःख भाजंजिवेदुभार्गवबुधा: सुख कांतिदास्युः ॥१॥
ઇત્યાદિ આ પ્રમાણે ખાર આસનને સારૂ બાર લાક ન લખતાં તેની મતલબ આ નીચેના કોઠામાં આપેલી છે.
નામા પણ
Page #74
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
સંખ્યા થાન રમી | ચંદ્ર ! મંગળ બુધ ગુરૂ | શુક્ર | શનિ, રાહુ, કે
તનુ, અંગપીડા કાંતિ, સુખ, રકતને વિકાર કાંતિ સુખ કાંતિ સુખ કાંતિ સુખ ધણુંખ થશે ૨ | ધો. ૬,ધનને નાશ ઘણી સંપતિ૬ ધનને નાશી સંપત્તિ મળશે સંપતિ મળશે સંપતિ મળશે ઘણુંબધનનાથ
ની પ્રાપ્તી | | સહજ રોગ નાશ કીર્તિવાન શોધી પરાકામી મૃદ્ધિવાન બુદ્ધિમાન વિનયવાળ કલીઓનેવાહા થશે સુખ, શરીરે પીડા સપ્રાપ્તિ શરીર પીડા સુખ માં પ્રાપ્ત સુખપ્રાણી શરીર પીડાથશે. સંતાન છોધી ધણાપુત્રથશે છિોકરાં થશે નહી થોડા છોકરાય ધણાપુનશિ ધરુષત્રપ છે કાં થશે જ નહી રીપુ. શત્રોના મરી જશે શત્રનાશ અદ્ધિનાશ ગીગાંડથશે બુદ્ધિનારોગીષત્રને ધેર પુજા હો સ્ત્રી. ૬ષ્ટ ને કળી સ્ત્રી રૂપગુણકુઇ કળશીવાંઝણી રૂપવાન, મનહરનારી, કન્નોવાળી, ધણીના કર્મિ ડી પ્રજા , ન્યવાળી થશે.
સ્વભાવને મળતી થશે, , થશે. 2 3 બુદ્ધિ, શસ્ત્રની ઘાત, અને રોગી થશે એવું સર્વ ગ્રહનું ફળ છે– અધાર્મિક સ્વભાધભા અધ૬ભાની
અધમી, હિડીન ૬ "'|. હમેય ધર્મ કરશે વનો
છવભાવ ૧ કર્મ ઘણું ૬ખથશે નળકીર્તિવાન છ કમી રૂપવાન સારા કામક દ્રવ્યવાન થશે કષ્ટ કમી, નબળીમ
જા થશે ૧ લાભ રાજા સાથે સમાગધણધનમળશે રાજા જેવો થશેવિન સુ ધનાથાલ ગણવીન થશે સારી કીર્તિ થશે મથશે.
ધરસો થી દયનીવહિ ! ર૧ વય ઇસ્વભાવ કાણો | પાપી લક્ષ્મીનાશ બળવંગરને ધણું ખર્ચ કરશે બદિ મંદ થશે
---
----
-
પ
Page #75
--------------------------------------------------------------------------
________________
ગ્રા ...૫. નીચ અને સ્વગ્રહી
૬૬ ઉપર જે કાડાઓ કહ્યા છે, તે સિવાય ખીન્નધ ણ પ્રકાર જોવાના છે. ચહેા ઊંચ છે કે નય, સ્વગ્રહી છે કે પરગ્રહી છે. વગેરે ખાખતા તથા કેટલાઐક યાગ યાગ જોવા” માં આવે છે તે નચે પ્રમાણે,
रावेर्मेषेतुले नीचो वृषेचंद्र स्तु वृश्चिके ॥ भौमश्वनकर्केच स्त्रियांसीम्योझषेतथा ॥ गुरुः कर्केचनक्रेच मीनकन्योसितस्यच ॥ मंदस्तुलायां मेषेचकन्या राहोगृहंस्मृतम् ॥ राहुर्युग्मेचापेच तमोवत्केतुजं फलम् ॥ प्रोक्तंग्रहाणामुच्चत्वं नीचत्वं चक्रमाद्वधैः ॥
અર્થ-રવિ મેષના હાય તા ઊઁચના અને તાળાને હાયતા નોંચના જાણવા, ચંદ્રવષભના હાય તા ઊંચના અને વૃશ્ચિકના હાયતા નવના. મંગળ મકરના હાયતા ઊંચના ને ક” ૐના નાચન, બુધ કન્યાના ઊંચના ને મીમના નીચના, ગુરૂ ક કુંના ઊંચા ને મષના નીચે શુક્ર મીનના ઊંચને કન્યાના નીચેા. નિ તાળાના ઊંચે ને મેષના નીચા. રાહુ મિથુનના ચા ને ધનના નીચેા અને કેતુ રાહુલ પ્રમાણે જાણી. તથા કન્યાના રાહુ સ્વગી કહેલા છે.
१७ વળા હિંદુ જ્ગ્યાતિષમાં મુખ્ય સાત હેા છે અને રાશિખ નાર છે. તેની વે હેચ નચે પ્રમાણે કરી છે. मेषवृश्चिकयभौम ॥ शुवृषतुलाधिप ॥ बुबकन्यामिथुनप्रोक्ता कर्कस्यस्वामिचंद्रमा ॥
૫૪
स्वामिभिनधानोर्जे वशाने मकर कुंभयो || सिंहस्याधिपती सूर्य कथतिगु कुत गः ॥ १ ॥
અર્થ—મેષ ને વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ, ભ અને તાળાના રવામી શુક્ર,કન્યા ને મિથુનના સ્વામી બુધ,કર્ક રાશિ ના સ્વામી ચંદ્ર,મીન ને ધન રાશિના સ્વામી કુંભ રાશિના સ્વામી શની અને સિંહ રાસીને સ્વામીઆ કલ્પવાનું કાંઈ બરાબર કારણ કહી
Aho! Shrutgyanam
બૃહસ્પતિ, મકરને સ્વામી સૂર્યછે. શકાતું નથી, તે પ
Page #76
--------------------------------------------------------------------------
________________
જન્મકાળ જોવાના યોગા યાગ
૫૫
ણુ એટલું તે ખરૂ છે કે એ સ્વામીખાની રામવાળા માણસે એ સ્વામીને દિવસે અમુક કામ કરવું અથવા ન્ કરવું તેમજ જમાતરીની અંદર ફળાદેશ જવાને સારૂ એ મૂળ સાધન છે.
१८ આ સિવાય જન્મ કુંડળીમાં કેટલાક ગ્રહોના ચૈગ થાય છે તે ઉપરથી મૃત્યુ, પરાક્રમ,સ્ત્રી વગેરે ખાખતા જો છે તે નીચે મુજ્બ
चंद्राष्टमचधरणासुतसप्तमंच राहुनवंचशनि जन्मगुरु सृतिये ॥ अर्कस्तुपंचभृगुषष्टबुधश्चतुर्थे जातोनजीवतिनरः प्रवदतिसंत ॥१ અર્થ-જન્મલગ્ન થકી ચંદ્ર આર્મી સ્થાને, મંગળ સાતમે સ્થાને,રાહુ નવમ્, શનિ જન્મલને, ગુરૂ ત્રીજે, સૂર્ય પાંમૈ,શુક્ર છડે, ન બુધ ચેાથે. એવા ગ્રહે। હાયતા બાળક ચ વાનું નહિ.
षष्टेचभुवने भौमे राहुः सप्तम संभवः ॥
अष्टमेचयदा सौरि स्तभार्या न जीवति ॥ १ ॥ યજન્મલગ્ન થકી ડા ધરને વિશ્ચ મંગળ, તમને વિષે રાહુ, અને આઠમાને વિષે શનિ ાય, તે પુરૃષની બાયડી ખેંચવાની નહિં,
સા
मूर्ती शुक्रबुधयस्य केंद्रेचैव बृहस्पतिः ॥
दशमोंगारकश्चैव सज्ञेय: कुलदीपकः ॥ १ ॥
અર્થ -જન્મલગ્નના વિષે શુક્ર, બુધ, બૃહપતિ કેંદ્ર ( એ ટલે પેહેલું ચાથુ સાતમું અને દશમું સ્થાન એને કેદ્ર કેહે છે.) સ્થાનકે હાય,ને દશમા ઘરને વિષે મગળ હોય, તેમાસ કુળ
દીપક થશે.
लमे शुक्रबुधौनैव नास्ति केंद्रे बृहस्पतिः ॥
दशमोंगारको नैव जातक किंकारष्यीति ॥ १ ॥
અર્ધ-લગ્નને વિષે શુક્ર, બુધ, અથવા ૐ”દ્રને વિષે - હસ્પત્તિ કિવા દશમા થાનકને વિષે મંગળ એમાંથી કોઈ ગ્રહ ન હોય તાતેના જન્મ વ્યાવે.
Aho ! Shrutgyanam
Page #77
--------------------------------------------------------------------------
________________
જન્મકાળ રવાના ગા ગ धनस्थानेयदासौरिः सैहिकेयोधरात्मजः॥ शुक्रोगुरुःसप्तमेचा ष्टमस्थौरविचंद्रकी ।। ब्रह्मपुत्रपदेवाऽपि वेश्यासुचसदारातिः ॥
प्राप्तेविंशतिमवर्षे म्लेच्छोभवतिनान्यथा ॥ १ ॥
અર્થ અને વળી ધન સ્થાનકે શનિ, રેહ, મંગળ અથવા સામે શુક્ર, ગુરૂ, આઠમે રવિ ચંદ્ર એવા ચહે આવ્યા હોય તે બ્રાણુ જ છતાં વિયાની સાથે વ્યભિચાર કરશે. અને વીસ વર્ષને થશે એટલે રછ થશે.
षष्टेचद्वादशेस्थानीयदापापग्रहोभवेत् ॥ तदामातृभयविद्याचतुर्थेदशमोपितुः ॥ १ ॥
–વળી છ? અથવા બારમે પાપ ગ્રહ હોય, તે માને નરસા અને ચે ને દશમે હૈય તો બાપને નરસા જાણવા.
अर्केराह कुजसौरिलग्नेतिष्ठतिपंचमे ॥ पितरंमातरंहतिभ्रातरंचशिशुनक्रमात् ॥ १ ॥
અર્થ-જન્મ લગ્ન થકી પાંચમે સર્ય હોય તે બાપને, નબળો રાહ હિય તો મને અને મંગળ ભાઈને પોતાને તથા છોકરાને મૃત્યુ કારક એમ જણવું.
लमस्थानेयदासौरिः षष्ठोभवतिचंद्रमाःn कुजस्तुसप्तमस्थोन पितातस्यनजीवति ॥ १ ॥
અર્થ—અને જન્મ લગ્ને શનિ, છઠે ચંદ્ર અને સાતમે મંગળ હોય તે બાપનું મત્યુ કરે.
पातालस्थोयदाराहुश्चेदुःषष्टाष्टमेपिच । पापदृष्टोऽपिशेषणसद्यःप्राणहरःशिशो;॥१॥
અર્ધ-જન્મ લગ્નથી સાતમે રાહુ, છો અથવા આઠમે ચંદ્ર અને બાકીના પાપ ગ્રહની દૃષ્ટિ હોય તો જન્મતાં વાત મરણ થાય.
जन्मलयदाराषष्ठोभवतिचंद्रमा ॥
Aho ! Shrutgyanam
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૩
જભકાળ જેવાના ગાયોગ जातोमृत्युमवामोत कुदृष्टयात्वपमृत्युना ॥ १॥
અર્થ-જન્મ લને રાહુ અને છઠે ચંદ્ર હિય, તો જન્મતાં વાતજ મયુ, અને જન્મ લગ્ન ઉપર પાપ ગ્રહની દ દિ હોય, તેપણુ મત્યુ.
जन्मलनेयदाभोमश्चाष्टमेचदृहस्पतिः ॥ वर्षेचद्वादशेमृत्युर्यदि रक्षातशंकरः ॥ १ ॥
અર્થ-વળી જન્મ લગ્ન મંગળ અને આઠમે બૂટસ્પતિ હય, તો બાર વર્ષે શિવ સરબે રક્ષણ કરતા હોય તો૫ણ મૃત્યુ થાય.
નક્ષેત્રે રાસૂર્યોમાનુક્ષેત્રેરાઈન: | આ વર્ષેદ્રામૃત્યુલોવૈરાલતાર્થ ? '
અર્થ-જન્મ કુંડળીને વિષે જો શનિના ઘરમાં સૂર્ય અને સૂર્યના ઘરમાં શંનિ હોય તે દેવ સરખે રક્ષગુ કરતા હે- ' ય તે પણ બારમે વર્ષે મરણ થાય.
षष्टोष्टमस्तधामूर्तीजन्मकायलेदाबुधः ॥ वर्यवेषमन्युश्चयदिरक्षति शंकरः ॥ १ ॥
કાર્યો કરવા આઠમ અથવા જન્મ લગ્નને વિવિધ ર ક ક્ષણ છતાં એથે વર્ષ મૃત્યુ થશે.
भीमा क्षेत्रेक्दाजिवः षष्टाष्टासुचचंद्रमाः॥ वर्षतुषोड शोज्ञेयो बुधमृत्युनरस्यच॥ १॥
અર્થ-મંગળના ઘરમાં બૃહસ્પતિ અને છેડે અથવા આઠમ ચંદ્ર હોય તે ઇશ્વર સરખા રક્ષણ કરતા હોય તો પણ આઠમ વર્ષે મૃત્યુ થશે એમ જાણવું.
दशमेपियदाराहुर्जन्म लमेयदाभवेत् ॥ वर्षतुषोडशोज्ञेयोबुधैमृत्युनरस्यच ॥ १ ॥
અર્થ-જન્મ લગ્ન થકી દશમ અથવા જ લગ્ન રાહુ હોય તે સોળ વર્ષ મુત્યુ થાય એમ જણવું.
આ સિવાય બીજા એટલા તો પગાગ કહેલા છે કે તે
Aho ! Shrutgyanam
Page #79
--------------------------------------------------------------------------
________________
જન્મપત્રિ લે લખતાં એક મોટો ગ્રંથ થાય. તાપણું ઉપર જે લખ્યા છે તે ઉપરથી વાંચનારાઓના દયાનમાં આવશે કે એ કેવળ કરિપત છે. એટલું જ નહિ પણ એ એક એકથી કેવાં ઊલટાં મને છે તે ત્રીજા પ્રકરણમાં સમજાવેલું છે તે જોવું.
૬૯ જેશીઓ જ-મોતીની અંદર જન્મ કુંડળીમાં આવેલા સ્થાનકે હે બરાબર રહેશે કે નહિ તે જોવા સારૂ તેનું ગણીત કરી ચળીત કરે છે. વળી જન્મ કુંડળીની અંદર જે ઘરમાં ચંદ્ર હોય છે તે ધરની રાશિના અંકને પહેલા ઘરમાં મૂકીને બીજા ગ્રહ જે રાશિના હોય તેઓને તે રાશિ વાળા ઘરમાં મૂકે છે જેમકે ઉપરની કુંડળીમાં ચંદ્ર કન્યા રાશિએ છે તે આ પાસેની આકતમાં બતાવ્યા પ્રમાણે મૂકે છે તેને રાશિનું લગ્ન કહે છે.
હવે જન્મ લગ્નમાં કેટલાક ફેરફાર કરીને તે દ
રાણી લગ્ન પરથી નવમાંશમી દiદશા શ, ત્રીશાંશ, હવાને દેષ્ઠ કા સુ એવાં બીજું લગ્ન કરે છે: તે ઉપરથી જન્મ કુંડળીમાંની સ્ત્રી, પુત્ર, માબાપ વરઘદ્રવ્ય ને ભાઈ વગેરે જા ! દી જારીબાબતો તે એક એક બાબત આજુદા જુદા લગ્ન ઉપરથી જોવામાં આવે છે.
છે. જો
હું ૪. |
$
0.
૭. આ સિવાય જમાતરીની અંદર રહેલું મિત્ર ચક્ર કહાડે છે, તેથી ફળાદેશમાં દશા ઓ જેવાને ઉપયોગી પડે છે. આગળ ગ્રહોનું રશ્મિ ચક્ર કહાડે છે, તેમાં જ.
વખતના, જે સ્પષ્ટ ગ્રહ ડિય તે નીચમાંથી બાદ કરીને બાકી રહે, તેના અંશ કરીને તેને નવે ભાગી, તેમાંથી થોડાક ફેરફાર કરે છે. એમ નવ ગ્રહોને સારૂતિયાર કરી એક એક ગ્રહને સારું જે બેંકે આવ્યા હોય છે તેને તે ગ્રહના આસન નીચે લખી આગળ એક આસનમાં તે બધાને સવા લખે છે.
૧ સખાંશ એટલે લગ્નને સાતમો ભાગ, દ્વાદશાંશ એટલે બારમો ભાગ, નવમાંશ નવમો, નીશાંશ એટલે ત્રીશ કે ઇત્યાદિ.
Aho ! Shrutgyanam
Page #80
--------------------------------------------------------------------------
________________
જન્મપત્રી ઉપરથી દાખ 7ોવા. (મર્ષ)
विषाधिन्यून्यस्य पुरूषोदा रेद्र विषाधिकंस्यस (अर्ध) पुरुषस्यभाग्यं । અર્થ—જો એ સરવાળા વીસ થકી આછા ગ્માવે તા તે માણસ દરિદ્રીં થાય, અને વીસથી વધારે આવેતા ભાગ્યવાન, ( સાધારણ ) અને ત્રીસ ઉપર આવેđા નિશ્ચય રાજ્ય ચુંગ જાણવા.
૭૧ આ રશ્મિ પછી, અન્નવર્ગ,
સર્વતાભદ્ર, નાડી ચ, વગેરે બીજી ખાખતા નાંખે તે ઘણી ખરી ને જીવી છે. માટે તેના વિસ્તાર લખવાની જરૂર નથી, પરંતુ તે પછી દશામા લખેછે તે નીચે મુજઃ
સ્મારદ્રાથી જન્મ વખતે જે નક્ષત્ર હોય, ત્યાં સ્ત્રી જેટલાં નક્ષત્રો થાય, તેમાંથી પહેલાં ચાર નક્ષત્રો સુધી સૂર્યની ૬-શા, પછી ત્રણ સૂધી `દ્રની દશા, ચાર સુધી મંગળની, ત્રણ સૂધી બુધની, ચાર સૂધી શનિની ત્રણ સુધી ગુરૂની, ચારસુધી રાહુની અને છેલાં ત્રણ સૂધી શુક્રની દશા જાણવી, જેમકે, કેઇ માણુસના જન્મ વખતે હસ્ત નક્ષત્ર ત્રીસ પડી સૂધી ભાગળ્યુંછે તા ઞરદ્રાડા પેહેલાં ચાર અલૈસા સુધી સૂર્યની, પછી ઉત્તરા ફાલતુની સૂચી ચંદ્રની, ને હસ્ત જ્યારથી બેઠું, ત્યાથી મઁગળની દશાને પ્રવેશ કેહેવાય; હવે મંગળની શા ખાડ વર્ગની, તેમાં હસ્ત ત્રીસ ધડી ભોગવ્યું, માટે થેોડાક મહિના જન્મ થતાં પહેલાં ભાગવી ને ખાકી સાત વર્ષે ભાગવવાનાં રહ્યાં, એ મુજબ કહાડેછે.
દરેક ગ્રહની દશા કેટલા વર્ષની છે તે નીચે પ્રમાણે:રાંધે..મમળ. બુધ, શનિ ગુરૂ, ગ્રહુ. શુક્ર.
૧૫
૧૭ ૧૦ ૧૯ ૧૨ રર
આ દર્શાઓમાં કેટલાક ફેરફાર કરી અંતર ાઐ કાહાકે આ ગ્રહાની સ્મૃત દક્ષા પછી જમાતરીની અંદર યાગનીદશા કહાડે છે; તે યાગની ાને તથા તે દરેક કેટલાં વર્ષ રહેશે, તેના અનુક્રમ નીચે મુજ્બ :~
Aho ! Shrutgyanam
Page #81
--------------------------------------------------------------------------
________________
વર્ષફળ દશા. મંગળા, પીંગળા ધાન્યા. ભ્રામરી.ભદ્રિકા. ઉલકા સિદ્ધસંકટ. વર્ષ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮
આ જાતની કઇ દશામાં જન્મ થ , એ જાણવાને અશ્વનીથી જન્મ વખતના નક્ષત્ર સધી ગણતાં જે સંખ્યા આવે તેમાં ત્રણ મિળવીને તેને આડે ભાગતાં એક બાકી રહે તે મંગળા, બે રહે તે પીંગળા, ત્રણ રહે તો ધાન્યા, એ રીત આગળ પણ જાણવું અને શૂન્ય રહે તો સંકટ જાણવી.
૭૨ જન્મતીથી આખા જન્મનું સારું નતું ફળ કેહવાય છે તેમ વર્ષફળથી એક વર્ષનું સારું નરતું ફળ કહેવાય છે. જન્મ વખતે સંય જે શશિના જે અંશ કળા ને વિકળાએ હૈયછે; તે રેશિના તેજ અંશ, કળા, ને વિકળાએ પાછો આવે ત્યારે વર્ષ પૂરું થયું કહેવાય છે. જેથી દરેક માણસને સારૂ નવું વર્ષ કયે દહાડે, કેટલી ઘડીએ, અને પળે બેસશે તે નકી કરીને, તે ઘડી પળ ઉપરથી ૬૧ મી કલમમાં જેમ જન્મ લગ્ન તૈયાર કરે છે, તેમ તે પણ તવાર કરે છે. તેને સારૂ પણ તેવીજ એક કુંડળી કરીને તેમાં પહેલા આસનમાં તે આવેલું લગ્ન અને તે દિવસના ગ્રહ મૂકે છે. આ વર્ષ ફળની અંદર, જમાતરીની માફક ચળીત, નવમાંશ વગેરે લગ્ન કરાવે છે, અને છેવટ દશાલખ્યા પછી માસ ઊપજાવે છે.
૭૩ જાતરી અને વર્ષફળ ઉપરથી ભવિય જોવાછે. પરંતુ જે માણસના જન્મ કાળની યાદ ન હૈય, તેની પાસે જોશીલો પ્રશ્ન મૂકાવે છે. અને એ પ્રશ્નના વખતને જન્મને વખત કલ્પીને જતરીની માફક બધું પીંગળ કરે છે તેને
૧ વર્ષ ફળની અંદર જે વર્ષ ઉપજાવે છે તે ને સાર વર્ષ એ એકજ છે.
૨ ચાલતા શકમાંથી જન્મનો શક બાદ કરીને ને તે એક,પંદર એકત્રીશને ત્રીશ ગુણે છે, એકે ગુણતાં આવે તે વાર પંદરે ગુણતાં આવે તે ઘડી, એકની ગુણનાં આવે તે પળ, અને ત્રીશે ગુણતાં આવે ને અક્ષર(વાળ)કહે છે, આ આવેલાવાર , ઘડી મળને અક્ષરમાં જન્મની ઘડીપળમેળવે છે તેને જેસરવાળો આવે છે તે વાર, ઘડી, પળ, ને અક્ષરે નવું વર્ષ બેસશે એમ કહે છે.
Aho ! Shrutgyanam
Page #82
--------------------------------------------------------------------------
________________
પંચાંગ ઉપરથી ભવિય જેવા વિષે. ૬૧ પ્રશ્નોત્તરી કહે છે,
૭૪ ઉપર સિવાય ફક્ત પંચાંગ ઉપરથી પણ માણસનું કેટલુંક ભવિષ્ય કહી શકાય છે. જે માણસનું ભવિય જેવું હોય છે, તેની રાશિથી તે દિવસે હું જે રાશિઓ હોય છે, તે સશિ સુધી મણીને તે ઉપરથી કહે છે.
श्लोक सहजद शमषष्टेलाभगयातिसर्ये धनयशनृपमान्य सर्वकार्ये . पुसिद्धि ॥ शुभमतिम खिलार्थबंधुवर्गेपिसौख्यसुतसुख धनलाभपुन्यवृद्धिं करोति ॥ १ ॥
ઇત્યાદિ નવ ચહેને સારૂ, જૂદા જૂદા નવ ોક એજ પ્રમાણે છે, તેની મતલબ નીચે પ્રમાણે – (1) રવિ ત્રીજ, છે કે, દશમ, અને અગીયારમો સાર તે કહે છે. તેથી ધન, યશ, રાજાનું માન, સર્વ કામની સિદ્ધિ
અને પિતાના ભાઈઓમાં સુખ આપે ઇત્યાદિ. (૨) ચંદ્ર—પડિલો, ત્રીજે, છઠે, સાતમ, દશમ, અગી
રમે હોય તે સાર કહે છે. (૩) મંગળ-ત્રીજે, છઠ અને અગીઆરમ સારો
બુધ-બીજે, ચ, છ, આઠમ, દશમો, ને
અગીઆર રર. (૫) ગુરૂ-બી, પાંચમ, સાતમ ને અગીઆરમો સારા.
શુક્ર–પહેલે, બીજે, જોજે, આઠમે, નવમા,
અગીઆરમે ને બારમો સારો. (૭) શનિ--બી, છઠા, અને ગીર સારે.
રહ–-પિહેલે, ત્રીજે, છઠ. નવમ, દશમા અને
અગીઆર સારો. (૯) કેતુ-રાહુ પ્રમાણે ફળ કહેલું છે.
આ સિવાય દરેક માણસને પિતાની રાશિથી બારમે (બારમી રાશિઓ) શનિ હોય તે માથે પનોતી, તેજ શિખે (જન્મ) હોય તે છે, અને બીજી રાશીએ હિય તે
(૪)
૭૧
(૯
Aho ! Shrutgyanam
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૨ પંચાંગ ઉપર ભવિયથી જે વા વિષે. પગે પનોતી કહે છે. તેમજ ચા અને આઠમા શનિ યિ તે હવે નાની પનોતી કહે છે, વળી શનિશ્ચર જે દિવસે બદલાય છે, તે દિવસે અને પનોતી બેસવાની હોય તેની રાશિથી ૧, ૬, ૧૧ મી રાશિએ ચંદ્ર દેય તો સેનાને પાએ તેમજ ૨, ૫, ૯ મી રાશિએ વાય તે રૂપાને પાએ; , , ૧૦ મી રાશિએ ત્રાંબાને પાએ, અને ૪, ૮, ૧૨મી રાશિઓ હોય તો લોઢાને પાએ પનેલી છે એમ કહે છે. આ પનોતી માણસને નાના સ્કરમાં ભય દેખાઉં, છોને તથા રિને પીડા કરે, હાનિ તથા મરણ ઊપજાવે, અરદેશ મોકલે. અને સુખને તથા સ્ત્રીને નાશ કરે.
૭૫ આગળ આપણે મહાદશા અને અંતર દશા વિષે કહ્યું છે તે જગ્યકાળ અને પ્રમાળ ઉપરથી છે. પરંતુ તે ન હોય તો ફકત તેના નામ ઉપરથી જોવામાં આવે છે, જની દશા જેવી હોય તેને જમના આર્યન (સની રાશિના સર્યના) વીસ દહાડા સૂજી રવિની દશા પછી, ત્રીજા સૂચના દશ દહાડા સુધી ચંદ્રની, ચોથા સૂર્યના આઠ હાડા સુધી શનિની, નવમાના આઠ દહાડા સુધી બહસ્પતિની, દશમાના વીસ દહાડ સુધી રાહુની, અને બાકી શેષ દહાડા શુક્રની દશા જાણવી,
દરેક ગ્રહની દશા કેટલા દિવસ રહે છે તે નીચે પ્રમાણે – ગ્રહનાં નામ રવિ. ચંદ્ર, મંગળ, બુધ, શનિ, ગુરુ, રાહુ, શુક્રદશાના દિવસ ૨૦, ૫૦, ૨૮. ૫૬. ૩૬ ૫૮. ૪ર. ૭••
- આ દશાઓમાં તથા જાતીની દશાઓમાં સારા ગ્રહની દશાથી સારૂં ફળ થાય છે અને પાપ ગ્રહની દશામાં દુખ થશે એ કહેલું છે. આ બાબત તેઓનાં ફળ વિષે જે ગપ્પાં માર્યા છે તે અહી આ વિસ્તારના ભયથી લખ્યાં નથી.
૭૬ હિંદુઓમાં દરેક કામને સારૂ મુહર્ત જોવામાં આવે છે આ મુહર્ત જોવાના ઘણા પ્રકાર છે. તેમાંના બે પ્રકાર અહી ટંકામાં લખ્યા છે. પહેલા પ્રકારમાં અમુક મુહુર્તને સારૂ તિથિ, વાર, નક્ષત્ર, વગેરે જોવામાં આવે છે, અને બીજામાં સના નક્ષત્રથી દિવસના નક્ષત્ર સુધી ગણતો જેટલા નક્ષત્ર
Aho ! Shrutgyanam
Page #84
--------------------------------------------------------------------------
________________
આવે, તે દરેક બાબતને જુદે જુદે સ્થાને (મુહૂર્તના પ્રકામાં) કહેવા પ્રમાણે તેમાંથી નક્ષત્ર મૂના સારે સ્થાને આવે તો સારું મુહર્ત એવી રીતે બે પ્રકાર છે જેમ કે મુડાણ એટલે બાળકના વા ળ ઉતારવાનું, જોઇનું, બાઘણુ ક્ષી, વગેરેને પરણવાનું ગ્ન પહેરવાનું સરેરે (ઝયમ રહેવાનું, અધરણીનું, ગામ જવાનું, નવા ઘરમાં વાસ્તુનું, નવું વસ્ત્ર ધારણ કરવાનું, કાન વી ધાવાનું, આસડ કરવાનું, ખાતનું, સયાભિષેક, વિદ્યારંભ, દેવ સ્થાપનનું, જાતકર્મનું, અને પ્રાશનનું, સારી કરવાનું, પારસુનું વગેરે પહેલા પ્રકારનાં છે. તેમજ યાત્રા વગેરે લાંબે દૂર જવાનું, હળનું, યજ્ઞનું, થનું, પાટડાનું, મજનું, ધાણીનું, વાવનું, કૂવાનું, ઇત્યાદિ બીજા પ્રકારનાં છે. એ મુહર્ત એટલાં. તે છે કે તે વિષે કહેતા કા ઊપજે, પરંતુ ફકત એયાંથી પાછા દાખલાને સારુ આ નીચે જ્યાં છે -. I પહેલા ફારના મુર્તિને દાખલ-ચૂડાનું, મૂહૂ તે અશ્વની, રેવતી, ધનેહા, અને હસ્તથી. પામ હસત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અને અનુરાધા) એટલાં નક્ષત્રમાંથી કોઈ પણ એક નક્ષત્ર અને રવિ, મંગળ, ગુરૂ, તથા શહ એ વારમાંથી કઈ વાર હોય, તે દિવસે ચડાનું મુહર્ત આપે છે.
તેમજ મૃગશર, પુનર્વસુ, પુય, હસ્ત, મૂળ અને અનુw એ નક્ષત્રમાંથી કોઈ પણ નક્ષત્ર, તથા રવિ, સંચળ જે ગુરુ એ વારમાંથી કોઇ વાર હિય, ત્યારે સમૃતનું (અઘરાણી મુd આપે છે.
૭૮ વળી ગામ જવું હોય, તેના મુહર્તને સારૂ એ મુર્તિના પ્રકારમાં કહ્યા સિવાય, બીજી કેટલીક બાબતે જોવી પડે છે. જેમકે કાળ, દિશાશૂળ, ચંદ્રમાનું ઘર કે તરક, વગેરે બાબત છે. આ સિવાય ચંદ્રનાં વસ્ત્ર, વાહન, વાસ, વગેરે બીજા પ્રકાર પણ ઘણાક છે. એ બધી બાબતો અહીં જ ગિ ન હોવાથી લખી શકાતી નથી.
૭૯ બીજા પ્રકારના મુહૂર્તના દુખલા:-બરસાતમૂવાને સારુ સૂર્ય નક્ષત્રથી દિવસના નક્ષત્ર સૂધી ઉપર કરલા પ્રમાણે ગણેલા નક્ષત્રમાંથી ચાર આતરશે તથા બએ ચાર -
Aho ! Shrutgyanam
Page #85
--------------------------------------------------------------------------
________________
૪
અમૃત એવા વિષે
ણે,( ખૂણે ) અને સાખાએ ચચાર, ઊમરે ચાર ને ત્રણુ મધ્યે એ પ્રમાણે મૂકતાં આતર ંગે, એ સાખા અને ઊમરે ખાવે તે સારૂં, અને બાકીને તે સ્થાનકે બેટુ' જાણવું. તેમજ શરી માભને સારૂ પણ એવી રીતે આવેલાં ક્ષેત્રમાંથી ત્રણ માળના મૂળ તંતુ, પાંચ ગર્ભમાં, મધ્યે આઇ, પૂંછડે છે અને પછ વાડેના ભાગમાં શુ એ અનુક્રમે મુકતાં ગર્ભમાં, મધ્યે ને પછવાડે આવે તે મુહૂર્ત આવે છે.
..
તે દિવસે
ઉપરના દરેક પ્રકારનું મુહર્ત આપતાં પંચાંગ શુ અને જે માણસને મહત સ્થાપવું હોય, તેને ચંદ્ર સારે હાય, તાજ ઞાપવામાં આવે છે. ઉપર સિવાય આ પ્રકારના ઘણા દાખલા આપવા એ નજીવું છે એ ટલુંજ નહિ, પરંતુ તેપી વાંચનારાને ઘણુંકરી કાળા આવે. અને આ ગ્રંથ }ાઇ તેવી બાબતને સારૂં લખવાના નથી તથા ખાપ્યા નથી. પણ આ પ્રકરણની મદર જે જે ખાખતા લ– ખીછે. તે એટલાજ માટે, કે એ ઉપરથી વાંચનારાઓને તેમાં કેટલું જૂઠાણું રહેલું છે, તે બતાવી આપવાને ચાંડાક દાખલા મળી શકે.
૮૧ ભેંશ
પચાંગ, જન્માવી, વર્ષળ, પ્રશ્નોતરી, પ્રત્યાદિ ખાખતા ઉપરથી ભવિષ્ય કરે છે. તેમજ કઈ માંદુ હાય. તે ઉપર ઉતારેલા અક્ષત જોઇને પણ કેટલીક બાખા કહે છે. અક્ષત જોવાની ધણી રીતેા છે. તેમાંથી મુખ્ય અહીં માં કહીછે. બૈશી પાસે જે વખતે અક્ષત લઈને જાયકે તે વખત ઉપરથી (જન્મલગ્નની માક) લગ્ન કહાડે છે. અને જે લગ્ન આવે છે તે ઉપરથી જૂદા જૂદા દેષ કહે છે. તથા તે મયડવાને સારૂ જૂદા જૂદા ઉપાય પણ બતાવે છે, જેમકે મેષ લગ્ન પત્રિદોષ, વૃષભે ગાત્રદેવી દેષ, મિથુને દેવી દેષ,
"
શાજે દિવસે મુહૂર્ત આવે તે દિવસે કાઇ નખમા ચાગ ન હોય, તેને પંચાંગ શુ કહે છે.
૧
અક્ષતની અંદર ઘઉં ગડદ, અથવા જાર એમાંથી ાઈ અનાજ, તથા મઢીને કાંકરા, લાડું, કાયલા,પૈસા, મીઠાના કાંકરા, ને સેપારી એટલી ચીજોણું કરી હોય છે.
Aho ! Shrutgyanam
Page #86
--------------------------------------------------------------------------
________________
અમ્રુત જેવા અને ખાવાખેલી વસ્તુ વિષે ૬૫
કણી, સિંહે પ્રેત દોષ, કન્યાએ અંગપીડા, તાળાએ ક્ષેત્રપાળને દેષ, કુંભે પ્રેતીડા અને મીને કર્કશા દેશ કહેલા છે, આ દરેક દોષથી શું થાય તથા શા ઉપાયથી મટે તે વિષ ન पित्रजनक्रतदोवोदाहतण्णाशिरोग जर विमनशिर्ति मेषलमेचपीडा ॥ द्विजवरऋतभोज्यं तर्पणपिंडदानं जलघटदिन पंचपिंपलंपुजनियं ॥ १ ॥
:
અર્થ-મેશ લગ્ન આવ્યુ ાય ા પત્રિની પીડા જાજીવી, તે શરીરે તાવ, ઊલટી, ત, બળતરા, વગેરે પીડા થાય; તે મઢવાને સારૂ બ્રાહ્મણને જમાડવા, તર્પણ કરવું, પિ~ ડદાન આપવું, અને પાંચ દિવસ સૂધી તુળસી પીપળે પાણી રૂડવું, એવીજ મતલબના બાર લગ્નને સારૂ ખાર ક્ષ્ાક કયા છે ને તે દરેક શ્લોકમાં એજ પ્રમાણે બ્રાહ્મણને જમાડવા તર્પણ, પિંડદાન, હેમ, નેવેદ, વગેરૂ બાબા કહેલી છે. આ શિવાય બીજી રીતે લે છે, તે એકે જેના નામના અદ્ભુત જવાના હોય, તેના નામના અક્ષરની સંખ્યામાં અક્ષતની જે ખારે જાદી દી ઢગલીએ કરેલી હેય તેના ઉપર, તે અક્ષેત્રમાં જે સેપારી (પૈસા) ય, તે અદ્ભુત દેખડાવવા આ– વનાર પાસે તેમાંથી કોઈ પણ ઢગલી ઉપર મૂકાવે છે. તે 4ગલીમાંથી ચપટી ભરી લીધેલા દાણાની સંખ્યા તેમાં ઉમેરીને, તેમાં તે વખતના લગ્નની સંખ્યા, સુદી એક્મથી તે તે દિવસની તિથિ સૂત્રીની તિથિની સંખ્યા, તથા રવિધી તે દિવસ સુધીના વાર સંખ્યા, એ સર્વેને મળીને તે સરવાળાને આડે ભાગતાં શેષ એક રહે ! પરનું વળગણુંક મેએ વિત્રિ દેષ, ત્રણૈ ડાકણ, ચારે દેવીષ, પાંચે પ્રેતદોષ ( અથવા કું’ડા ળામાં પગ પડેલા), છપ્પે અંગદેશષ, સાત રહેતા ભુત, અને શૂન્ય રહે તે ત્રષ એમ કહે છે. રીતે પ જોવામાં આવેછે, પરંતુ આ ઉપરથી સાર કરી. તા. ધ્યાનમાં આવશે કે એમાં કેટલી કમાઈ ભરેલીછે! ૮૨ હવે કાઇ પણ વસ્તુ ખાવાઇ હેાય, તે તે જડશે કે નહિ, તે વિષેના જવાબ પણ જેશીઞાને પૂછવાથી માલૂમ
આ સિવાય બીજી
વાંચનાર વિ
Aho ! Shrutgyanam
Page #87
--------------------------------------------------------------------------
________________
બાવાએલી વસ્તુ વિષે પડે છે, તે વિશે :
अंधकेलभतेशीघ्रं मंदकेचदिनत्रयं ॥ मध्यकेचचतुःषष्टी नप्राप्तोतिशुलोचने ॥१॥
અર્થ–આંધળા નક્ષત્રમાં વસ્તુ ખવાઈ તો તે તરત મળશે, મંચનીમાં ત્રણ દિવસમાં, મય લેચનીમાં ૬૪ દિવસે, અને સુલોચનીમાં વાએલી જણસ પાછી મળવાની નહિ. વળી વસ્તુ કઈ દિશામાં છે તે વિષે.
अंधकेपूर्वतोवस्तु मंदके दक्षिणेस्तथा। पश्चिमेमध्यनेत्रेच उत्तरेतुसुलोचने ॥ १॥
અર્થ-આંધળામાં ગએલી પૂર્વ દિશામાં, મંદચનીમાં ગએલી દક્ષિણમાં, મયલોચનીમાં પશ્ચિમમાં અને સુલોચનીમાં ગએલી વસ્તુ ઉત્તર દિશામાં જવી. વસ્તુ ક્યાં સંતાડી છે તે જેવા નો પ્રકાર,
तिथिवारंचनक्षत्रं प्रहरेणसमन्वित ॥ . दिकसंख्याहतचैव सप्तभिविर्भजेत्पुनः एकेनभूतलेद्रव्यं द्वयंचेद्भांडसंस्थितं ॥ त्रतियेजलमध्यस्थं अंतरिक्षेचतुर्थक । २ ॥ तुषस्थपंचमंतुस्यात् षष्टेगो मयमध्यगं ॥ स्वप्तभस्ममध्यस्थं इयतत्प्रश्नलक्षणम् ॥ ३ ॥
અર્થ- ઓલી વસ્તુના પ્રશ્નની તિથિ વાર ( અસવનીથી ગએલા હોય તે ) નક્ષત્ર અને જેટલા પોટેર દહાડે ચઢયો હોય તે પહારની સંખ્યા એને સરવાળે કરીને આઠ ગુણવા ને તે ગુણાકારને સાતે ભાગતાં શેષ એક રહે તે પૃ. – માં વસ્તુ છે, એ વાસણમાં, ત્રણે જળમાં, ચાર અધર, પાંચે ડાંગરના ફેરામાં, છએ છાણમાં, સાત અથવા શૂન્ય રહે તે
૧ પાછળ નક્ષત્રના કોઠામાં અંધચિની, મંદચની, વગરે જે સત્તા લખેલી છે તે પ્રમાણે એ નક્ષત્ર - વાં..
Aho ! Shrutgyanam
Page #88
--------------------------------------------------------------------------
________________
કામ વિષે પ્રશ્ન.
૬૭
રાખમાં વસ્તુછે એમ જાણવું,
૮૩ આ સિવાય વળી હર કોઈ જરૂરનું કામ યછે તા ઐશીષ્માને પ્રશ્ન પૂછેછે કે એ થશે કે નહિ થાય ? તેના જવાબ તેમા ક્ષણીક રીતે અાપેછે. તેમાંથી ઘેાડી નીચે લખી ઉપરથી વાંચનારાઝ્માના ધ્યાનમાં આવશે કે તે કેટલી સા ગ્યાથી ભસા રાખવા લાયકછે.
तिथिप्रहरसंयुक्ता तारकावार मिश्रिता ॥ अज्ञिभिस्तुहरेद्भागं शेषसत्यंरजस्तमं ॥ १ ॥ सिद्धिस्तात्कालिके सत्ये रजसातुविलबिता ॥ तमसानिष्फलंकार्यं ज्ञातव्यंप्रश्नकोविदै ॥ २ ॥ અર્થ—પ્રશ્નની તિથિ, વાર, નક્ષત્ર, પાહાર (પ્રશ્નનીવખત સુધીમાં ગએલા) એ ત્રણેના સરવાળા લેઇને ત્રણે ભાગતાં જ એક રહે તા સવ, તેથી કામની સિદ્ધિ જાણવી, એ રહે તા. ૨૪ તેથી કામમાં ઢીલ જાવી અને શૂન્ય રહે તા તમ તેહેનું ફળ કામ થવાનું નહિ ખૈમ કહેલું છે.
વળી કાઈ ગામ ગમેલું ક્યારે આવશે તેને માટે (બ્લૈકન લખતાં ફૂંકત અર્થમાં) તિથિ, પાડ઼ાર અને નક્ષત્ર,- એ આને એકઠા કરીને સાતભાગતાં શેષ રહે તે ફળ. તેમજ દિવસ નક્ષત્ર થકી કૃત્તિકા નક્ષત્ર સુધી ગણી તેને સાત ભાગતાં શૈષ રહે તે ફળ તથા પ્રમના અક્ષરા ગણી તેમાં અગીઆર મેળવી તેને સારું ભાગતાં શેષ રહે તે ફળ. જેમકે એક રહે તા સ્થાનોછે, બેરહે સ માર્ગે ચાલેછે, ત્રણે અર્ધ માર્ગે આચા, મારૂં ગામની પાસે આન્યા, પાંચ રહે તો પાછા વળી ગયા, છએ માંદ્ય છે અને શુન્ય રહેતા. મરી ગયેછે એમ કહેછે, કોઇ સ્ત્રીને ગર્ભાયછે. તેને છોકરા કે છેડી આવશે એ પ્રશ્નના જવાબ નીચે મુજબ આપેછે:~ नामाक्षराणित्रिगुणीकृतानि तुरंगदेशतिथिमिश्रताच ॥ अष्टीच भागलभतेचशेषं समेचकन्याविषशमेचपुत्र ॥ तत्पृछलमेर विजीवभोमे तृतियसप्तेनवपंचमेच || गर्भपुमान्वऋषिभिः प्रणीतं चान्यग्रहे स्त्रीविबुधैः प्रणीतं ॥२॥
Aho ! Shrutgyanam
Page #89
--------------------------------------------------------------------------
________________
ગામ ગમ્મેલા વિષ પ્રશ્ન
અર્થ ગભશાળી સ્ત્રીના નામના અક્ષરાને ત્રણ ગણા કરીને તેમાં ધેડાના નામના અસુરા તથા દેશના નામના અક્ષરાની સાથે સુદ એકમથી તે પ્રશ્નના દિવસની તિથિ સૂત્રીની સંખ્યા મેળવીને આડે ભાગતાં બાકી એકી રહે તા છેકરી ને એકી રહે તા કરી આવશે, ખીને પ્રકાર ગભવતી સ્ત્રી જેવાખત પ્રશ્ન કરે તે વખતનું લગ્ન (જન્મ કુંડલીમાં કહેવા પ્રમા – ણે)માંડીને ગ્રહ મૂકવા; તેમાંજો લગ્ન થકી ત્રીજે,પાંચમ, સાતમે, નવમે એ સ્થાનકે રવિ, મંગળ, ગુરૂ, એ ગ્રા ખાશે તે છે.કા અને ખીજા આવશે તે છેકરી આવશે. આ પ્રમાણે મણી તરેહની તવી અને ઠગાઇ ભરેલી એટલી ગીતા છે કે તે ખવી લખવાની અહી જગા નથી, એટલુંજ નહી પરંતુ તે બધી લખવાની જરૂર નથી, કારણુ કે ઉપરની શુજ લખેલી ખાખત ઉપરથીજ વાંચનારની ખાતરી થશે કે મે ધ્રુવળ જાતી અને વહેમીઓને ભમાવીને પેાતાના સ્વાર્થ કહાડી લેવાની યુક્તિઓ છે. ex બળી જે ગ્રહગા થાય છે તે ઉપરથી પણ ભવિષ્ય જોવાય છે. त्रिषद शायोपगतं नराणां शुभप्रदंस्याद्ग्रहणंरवींदोः ॥ द्विसप्तनंदैशुचमध्यमंस्याच्छेषेष्ठनिष्टंमुनयोवदंति ॥ १ ॥
અય અથવા ચંદ્રનું ગ્રહણ જૈની રાશિયા ત્રી છુ,ડી, દશમી અને અગીખારમી રાઐિ થાયતા શુભ;ખીજી, સાતમી, નવમી અને પાંચમી રાશિમ્બે થાય તેા મધ્યમ મને (ખાર કરતાં )ખાકીની રાશિએ થાય તા. નેષ્ટ કહેવાય છે. બી જે પક્ષ.
ग्रासातृतीयोऽष्टमृगश्चतुर्थ स्तथा ऽयसंस्थ: सुमद : स्वराशीः ग्रासाद्रविःपंचनवर्तुमध्य स्ततोऽघमोक्ताश्च बुधैश्च शेषाः ॥ १ ॥
અર્થ—જેની રાશિથી ત્રણ,, ચાર ને ઞગીસ્માર્~ મી ાશિએ ગ્રહણ થાય તે ઉત્તમ. પાંચ છ ને નવમી રાશિએ થાય તે મધ્યમ અને બાકીની રાશિખે નેજ જાણવું. આહા!! આ કેવાં મત છે! ઉપરના પેહેલામાં જેને ઉત્તમ કહે છે તને જ ખીજા શ્યામાં નેટ્ટ કહે છે, એ બેઉમાં સાચુ કર્યું? તેમ
Aho ! Shrutgyanam
Page #90
--------------------------------------------------------------------------
________________
દેશ ભગ વિષે
૬૯
જ આ સિવાય ગ્રહણથી રાજા અને પ્રાને પીડા થાય છે તથા પુરાણું મત પ્રમાણે ગ્રહણ થયા પછી નહાવું અને બ્રાહ્મણને પુછ્યું કરવું વગેરે નાખવોના મક વહેમી વિચાર કહેલા છે, 24 તેમજ કેટલીક વખત શીખા દેશ ભગ ગ્ થવા રાજ્ય ભગુ થશે એમ કહે છે તે વિષે.
कदिभवति कदाचिच्चाश्विनीनष्ठचंद्रा शनिरविकुजवारे स्वातिरायुष्मयोगे || गगनचरापशुनजिंगमस्थावराणां नृपतिजनविनाशोराज्यभंगस्तुचोक्तः ॥ १ ॥
અર્ય—જો કોઈ વખત રવિ, શિન ને મંગળ એ વાૐ માંસ હાય ને તે દિવસે અશ્ર્વની વિા સ્વાતિ નક્ષત્ર અ ને માયુમાન યાગ હાય તા પશુ પક્ષી જંગમ સ્થાવર રા અને પ્રજા એના તાશ તથા દેશના ભંગ થશે,
रात्रोधनुर्दिने उल्काताराचैवादि नेतथा । रात्रौ तु धूमकेतुश्चभूकंपश्च तथैवहि। एतानिदुष्टचिन्हानिदेशक्षयकारिणिच ॥ १ ॥ અર્થ—રાત્રે ધનુષ્ય અને દિવસે ઉલ્કાપાત સૂર્યના અતાળ વખતે તારાં ખરે રાતે ભૂપ તથા ધૂમકેતુ દેખાય એનાં દુષ્ટ ચિન્હા થાય તે દેશના ક્ષય થશે એમ જાણવું. यस्यान्हिर विसंक्रमोभवति चेत्तद्वारयुक्ताकुहु ॥ 'योगखरपरसंज्ञको समुदिता प्रोक्ताश्रगगीदिभिः ॥ पृथ्वीव्याकुलताविलोमगतिभिरुद्वेगयुक्ताजना ॥ वृष्ठिस्वल्पतरामहर्ष्यमतुलंलक्ष्मीरदृष्याभवेत् ॥ १ ॥
અર્થ-રેવારે સંક્રાંતિ ખદલાય તે વારે જો અમાંસ આવે તા તેને ખરપર યાગ કહે છે, તેથી ગોદી મુની એવું કરે છે, કે પૃથ્વીને આકુળ વ્યાકુળ કરી, તેમજ જે ગતિ એ થાય. તાવૃષ્ટિથેડી થાય તયા મેધવારી વીજળીનું પડવું. એટલે જે શિખે ગ્રહનું દેખાવું આવવું) જેમકે
२
ગ્રહણવાઘણી ને
ગ્રહાય તેની પછી રાશિએ મકરને મગળ હોય તો ધ
Aho! Shrutgyanam
Page #91
--------------------------------------------------------------------------
________________
ܘ
જન્મ વખતના નબળા નક્ષત્રની અને ચાગની શાંતિ
લક્ષ્મીના નાશ થાય.
< એજ પ્રમાણે વરસાદ ખાશે કે નહિ તથા મા હું થશે કે સેતુ એ વિષે.
अशाढस्यासितपेक्षे दशम्यादिदिनत्रये ॥ रोहिणीकालमाख्याति शुभदुर्भिक्षलक्षणम् ॥ १ ॥
અર્થ- -ખાશાઙવદની દશમથી ત્રણ ( દમ, અગીયારશ, બારશ એ) દિવસમાં હિણી અગીયા∞ હાયતા સારી અને ખાકીને દિવસે આવતા મન્નાઇ, આવી તેમજ અશાય મહીનાની સુદ બીજને દિવસે વિ, મંગળ, અને શનિવાર હાય તા વરસાદ થશે નહિ! અને સામ, ભ્રષ, ગુરૂ, નેશુકર એ વાન ૨ હાય, તા ૧સાદ થશે એમ કહેછે.
દોહરો.
અનુરાધા
જેઠ ગયા, અાડ ગયા, શ્રાવણુર તુ જા; ભાગ્યે જ ફૂલશે, ( $ ) છડે શ્રાવણ સુધી સપ્તમી રાતી, હઠ સૂર પવત કરી દૂર કરી, (જે) પાધર વેશે પૂરક તેમજ અમાસાની અંદર સૂર્ય કરતાં મ’ગળ માગલી રાશિઐ હાય, તેા કાળ પડે મેં વગેરે ધણીક રીતે કહેલું છે. ૮૭ વળી આ છે અથવા આપીને જન્મ મૂળ, જેશા, અાષા એ નોમાં તથા વ્યતિપાત વૈધૃત એ યોગમાં થાય તો તેની શાંતિ કર્યા સિવાય તેનું માં તેના બાપથી જોવાય નહિ એમ કહેલું છે. મને આ વિધિ કરતાં આશરે આમાં છા પાંચથી વતામાં વતા સા સુધી
ખર્ચ થાય છે.
તા તેથી દુ:ખ થાયછે,
૮. હવે ઉપર કહેલાગ્રહા માસને સારા નથી - મટાડવાને મારૂ તેગ્માનાં ઘન મને પ કરાવી તેને શાંત કરવા એવું કહેલું છે. તે જય નય મુજ—
ઘન અને
નના દેખાય તેમજ કર્કના બૃહસ્પતિ મિથુનને દેખાય એને વક્ર યા કરે છે.
Aho! Shrutgyanam
Page #92
--------------------------------------------------------------------------
________________
Aho ! Shrutgyanam
નામ
રવી.
સ મગળ બુધ.
તાંદુળ.
વાંસનું પાત્ર પરવાળુ કાળાબળ, ખાંડ, હું. સાનું.. હળદર મસુરનીદાર. કાંસાનું પાત્ર ધાડા
ગાય
મિતતા, લાલબળદ ધાળુ લુગડું સાનું.
મગ. ચણાનીદાળ વજર ઘી. પીળુ લુગડું જનાર્દન રાજુવા. કળી. પોખરાજ લાલચંદન, ધાબળદ, કરેણનું ફૂલ, હાથીનાદાંત, મીઠું રૂપ. ગાળ. નીલરત્ન સાનું ધીના તાજી.
કમળ.
.
૧૧૦૦૦ rocee
માણક
ધ.
સવત્સીગાય, કપૂર,
રાતુ વા.
દાન સનું.
તાંયું.
૪, ૩૭૦૦૦.
(૦.૦
૩૨.
...
ઉપર જપની સંખ્યા કરી તે દરેક ગ્રહના પ નીચે મુજમ્મુ
.
ભાતીગરલૂગડું અડદ વળĂાડા તેલ
તલ
નીલ
રૂપ
સેનું
શની. રાહુ
તાબુલ
મન
ગેમરત્ન વિર્ય
યા
Rect
|૨૩૦૦.
નીરવસ્ત્ર કાંબલી
કળી તલ
ભ
તલ
લેડું લેવું કાળીગામ કાળું ફળ વિટાં
O
તલ
તેલ
...
ૐ |
કાંગલી
કરતથી
હથીયાર
992
જય અને ધન
Page #93
--------------------------------------------------------------------------
________________
७२
Yणत.
तिथिमा (व.
श्लोक. जपाकुसुमसंकासं काश्यपंपमहद्युति ॥ तमहंसर्वपापोग्नं प्रणतोस्मिदिवाकरः ॥ १॥ दधिशंखतुषाराभं क्षीरोदार्णवसंभवं ॥ नमामिशशिनंदेव शंभोर्मुकुटभूषणं ॥२॥ धरणिगर्मसंभूतं विद्युत्कांचनसन्निभं ॥ कुगारशक्तिहस्तंच मंगलंप्रणमाम्यहं ॥ ३ ॥ प्रियंगुकुलीकाश्याम रुपेणप्रतिमंबुधे ॥ साम्यसौम्यगुणोपेतं नमामिशशिनंसुतं ॥४॥ देवानांचऋषीणांच गुरुकांचनसनिभं ॥ बुद्धिभूतंत्रिलोकेषु तलमामिबृहस्पति ॥ ६ ॥ हेमकुंदमृणानाभं दैत्यानांपरमगुरु ॥ . सर्वशास्त्रप्रवक्तारं भार्गवंप्रणमाम्यहं ॥ ६ ॥ निलांजनसमाभासं रविपुत्रंमहाबल ॥ छायामार्तडसंभूतं तनमामिशनैश्चर ॥ ७ ॥ अर्धकायमहावीर्य चंद्रादित्यविमर्दनं ॥ सिंहिकागर्भसंभूतं त्वंराहुप्रणमाम्यहं ॥ ८ ॥ पलाशपुष्यंसंकाशं तारकामहंमस्तकं ।। रौद्ररौद्रात्मकंधोरं संकेतुप्रणमाम्यहं ॥ ९ ॥
1.
श्लोक
आक्रष्टमेनरजासावर्तमानोनिवेशयनमृतमृत्यंचहिरण्ययेनसवितारथेनादेवाय्यातिभुवनानिपस्येत् ॥ १॥ इनंदेवा असपत्नसुवध्वंमहतक्षेत्रियायमहेतज्येष्टीयायामहेतजानु राज्यायेड्स्यइंडियायइमममुष्यममुष्यपुत्रमुयैविशवेषवो
Aho! Shrutgyanam
Page #94
--------------------------------------------------------------------------
________________
તિથિગ્મા વિષે
राजासोमास्माकं ब्राह्मणार्दराजा || २ || अभिमुर्द्धदिवः ककुत्पतिः प्रयीव्या अयआपाढरणार्दसिजनवाते ॥ ३ ॥ उद्घष्यसास्वाप्रेप्रति जाग्रहित्वमिष्टा पुर्वेसर्ट सजेथा मयंच अ स्मिनछद्वस्तेअध्युन्तरास्मिन्विश्वदेवोयजमानश्वसिदतः ॥ ४॥ ब्रहस्पतिअतियद यो अद्युमाभाति क्रतुमज्जनेषु यदीद यक्षनसत प्रजात तदस्मासुद्रवीणधेहिचित्रं ॥ ५ ॥ अंत्वात्परीस्त्रतोरसंब्रह्मणाव्यपिवक्षत्रषयः सम्मिप्रजापतिः सृतेन सत्यां द्रीय विपान शुक्रमसः रोद्रस्येंइयमिदपयो मृतंमधु॥ ६ ॥ शन्नोदोवेरभिष्टयआप भवंतुपितये शंयेार भिस्स्रुवतुनः॥७ ॥कयार्नाश्चित्रआभुवदुति सदावृधः सखाकयासचिष्टयावृता॥ ८ ॥ केतुणवंतीकेतवे पेशो मर्याआ पेश से समुषद्भिरजायथाः ॥ ९ ॥
૭૩
કુલમથી તે ૮૮ મી
૨૯ આ પ્રકરણની અંદર ૫૦ મી કલમ સૂબી જે ફળાદેશ વિષે જૂદી જાદી બાબતેનું વર્ણન લજ્યું છે. તેને વિચાર કરતાં ખુલ્લું નજર આવે છે કે, તે ફકત તિથિ, વ્ર, નક્ષત્ર, ગ, કરણ, અને ગ્રહણ ખાના આધાથી એ ક્ળે! કહેવાય છે. તા એ નાં આપનાર શુ છે એ જાણવાની ખરેખરી જરૂ, માટે તે વિષે અનુક્રમ ચ ુક લખી આ પ્રકરણ બંધ કરીશું.
૯૦
છે ;
ભાગ
આપણને ચદ્ર જે દરાજ વત્તો અથવા પ્રકાશમાન દેખાય છે, કેટલા દેખાય એ જાણવાને સાઉ જો આપણે ચંદ્રના બખનાં દર કલ્પીએે, તા તે દરેક ભાગને કળા કરે છે. આ દરઐક કળા લગભગ ચોંધીસ કલાક સૂચી દેખાય છે. અને ત્યાર પછી ખીજી કળા દેખાવા માંડે છે. સુદ એકમથી તૈ સુદ ૧૫ સુધી લગભગ પંદર દિવસ તેની કળામાં વધારે થતા જાય છે, અને પૂનમે ઍટલે પ્રતિયુગ કાળે ચંદ્રની પૂર્ણ કળા ( પંદરે ભાગ ) એટલે સંપૂર્ણ ગાળ દેખાય છે. તેમજ પૂનમ પછી ખીજા પર
Aho! Shrutgyanam
-
Page #95
--------------------------------------------------------------------------
________________
૭૪
તિથિગ્મા વિષે
દિવસ સુધી તેની કળા ક્ષીણ થતી જણાયછે,એટલે તેના પ્રકાશવાળા ભાગ ઓછે થતુ જાયછે, અને આખરે અમાંસ અર્થા ચાગ કાળે ચદ્ર કાંઈ પણ દેખાતા નથી. (એટલે એને પ્રકાશમાન ભાગ કાંઈ પણ દેખાતા નથી.) એ પ્રમાણે ચ'દ્ર યાગ કાળમાંથી નીકળીંને ૨૯ દિવસે પાછે ચૈાગ કાળમાં છે,અને તેટલી મુદતમાં ઉપર કહ્યુ તે પ્રમાણે ચંદ્રની પંદર ઊતરવી અને પંદર ચઢતી મળી ૩૦ કળાચ્યા દેખાયછે. તેથી દરબૅંક કળામાં ૬૦કરતાં કાંઇક ઓછીપડી સુધી પ્રકાશ જાયછે.(દરએક ભાગન હદમાં ૬૦ કરતાં ઓછી ઘડી સુધી પ્રકાશ રહે છે.)અને સ્મેટલે। વખત થયા પછી ખીજી કળા (ભાગ)માં પ્રકાશ માલૂમ પૐ છે. આજે એક પછી ખીજી કળા (ભાગ)માં જે પ્રકાશનું દેખાવું તેને તિથિ કહે છે, પેહેલી કળા એ પડધે,બીજી એ ખી જ, અને એ પ્રમાણે અાગળ નામ આપેલાં છે. ઉપર કહ્યું. કે કળા ૬૦ કરતાં ઐછી ઘડી સુધી દેખાય છે તેને લીધે તિથિમાં હમેશ વધઘટ આવેછે.આ થવાનું કારણ ઞજ કે દરખૈક દિવસ ૬૦ ઘડીના હાયછે, અને ચંદ્રની એક કળા ૬૦ કરતાં આછા પડી દેખાવાન; તેથી એક દિવસની અંદર એક કળા પૂરી થઇને ખીજીને સ્મારભ થવાને, અને તૈયી જે પેહેલે દિવ સે એક કળા જે વખતે પૂરી થઇ હતી, તે કરતાં ખીજે દિલસે ખીજી વહેલી થઇ રહેવાની; અને એમ કરતાં આખરે લગભગ ઓગણત્રીસ દિવશમાં ત્રીસ કળા પૂરી થવાની, તૈયા એક દિવસમાં કળાઞા જણાઇ ચૂકશ; આવી રીતે જે ખનેછે તેને ક્ષયાતિથિ કહેછે, અને તેથીજ કેટલીક વખત આપણા નીઓ એમ કહેછે, કે આજે ખારસ ઉપર તેરસ, આદમઉ પરામ વગેરે છે. 'ચાંગમાં પડવે ને મંગળવાર ૧૮ ઘડી ને ૩૨ પળ લખેછે, તેના અર્થ એટલેાજ, કે મંગળવારને ૬હારે પડવે એટલે ચંદ્રની પેહેલી કળામાં ૧૮ ધડી અને ૩૦ ૫. મે ખરાખર પ્રકાશ દેખાઇ રહેશે, અને ત્યાર પછી ખીજ થશે કળા (ભાગ) માં પ્રકાશ દેખાવા માંડશે; પણ જો પૂનમ( પ્રતિચેાગકાળ) પછીની પડવે હાય, તા એમ સમજવું કે ચંદ્રની પૂર્ણ કળામાંથી ઊતરતી એક ઓછી થતી કળામાં
એટલે બીજી
Aho ! Shrutgyanam
Page #96
--------------------------------------------------------------------------
________________
તિથિઓ વિષે
૭૫
ભેંટલી ઘડી સુધી પ્રકાશ રહેશે; એટલે જેને આપણે ચઢતી પ્દરમી કળા કહેતા હતા તે ભાગમાં એટલી ઘડી સુધી પ્રકાશ રહીને ચઢતી ચોદતી કળાની છેવટની હદ આગળ આપણને પ્રકાશ દેખાડ઼ે અને પંદરમી કળાના બધા ભાગ ખીલકુલ કાળા માલૂમપડશે. ૯૧ જૈશી તિથિઓ વર્તવાને સારૂ રે ગણિત કરેછે તે શા આધારથી એ ખા પાસેની આકૃતિ ઉપરથી યા
નમાં આવશે.
ધરા (મિ,વ, સ,
કે,
કુ) એ એક રાશિચક્ર ક્રાં નિ વૃત્ત)છે અને ( સ ) સૂર્ય, (મ) ચંદ્ર, ( પૃ) પૃથ્વછે, તયા (ચ, સ', ચ, સ) એ ચ દ્રને કરવાના માર્ગ, ને (ચં, પૃ, 4) એ પૃથ્વીને ફરવા ની માર્ગ છે.હવે ચંદ્રજ્યારે(ચ)ગ
ળછે. ત્યારે તે કઇ રાશીઓ છે એ જાણવું હાય તા પૃથ્વ!ના કેંદ્રા
બહુ
આગળ મળે કે ચંદ્ર તે વ
ચંદ્રના કેંદ્રને સાંધનારી લીટી રાશિચક્રને જે છે, તે રાશિ ઉપર છે એમ કહેવાય છે. ધારે ખતે કન્યા રાશિએ છે. તેમજ (?) તયા ( સૂ) ને સાંધનારી પણ તેજ લીટી છે. એટલે તે વખતે સૂર્ય અને સદ્ર એબેઉ એકજ રાશિખે છે અથવા એ બેઉ ક્રાંતિવૃત્તમાં ઉપર છે તૈયા. તે વખતે યાગ કાળ છે એમ કહે છે,
એકજ સ્મશા હવે
(
૧ પૃથ્વીના (9) કેંદ્રી ચંદ્રના (ચ) કેંદ્રમાંયઈને (પૃ ચ ૨ ક) લીટી જાયછે તે રાશિચક્રને (ક) અગળ અડકે છે પણ ખરી રીતે ભૂકેન્દ્રની અને ધૃષ્ટ ઉપરની સશિમાં ફરક છે. પૃષ્ઠપરની રાશિને ભૂકેદની રાશિમાં લાવવાને અને ભૂકેદ્રની રાશિને પૃષ્ટપરની રાશિમાં લાવવાને સંરકાર આપવા પડેછે.
ગ્ ચેગકાળ એ શબ્દમાં બે ભાગ છે, ચાગ અને કાળ,યોગ એટલે મેળાપ અને કાળ એટલે વખત.એ સૂર્ય અ
Aho! Shrutgyanam
LA
Page #97
--------------------------------------------------------------------------
________________
વિષે
આવે છે તે વખતે એ એ રાશિની
૩૬
કુંભ
ઋથવા કળા
ચંદ્ર જે વખતે (૨) આગળ મકર અને (૩) મ માલૂમ પડશે; માટે ચદ્રની તે વખત કઇ તિથિ છે એ સૂર્ય ચંદ્રના અંતર ઉપરથી કહાડી શકાય છે. તે સારૂચદ્રની રાશિ તથા ખામાંથી સૂર્યની રાશિ તથા અશ ખાદ કરવાથી એ બેઉનું અંતર નીકળશે. આ અંતરને ચંદ્રની ગતિ માંથી સૂર્યની ગતિ બાદ કરીને ભાગેછે તે ઉપરથી ગએલી તિથિ માલૂમ પડે છે. ધારોકે ચંદ્ર જયારે ( ૫ )ઞાગળાય ત્યારે તે ( મ) મકર અને (૩) કુંભ એ શિઓની વચ્ચેછે તેમજ તે વખતે (સૂ) સૂર્ય કન્યારાશિએ ૯ શે તો એ બેઉનું અંતર ચાર રાશિ અને ઉપર કઇંક અંશે છે એમ કહેવાશે. આ અંતર જયારે ખરાખર છ રાશિનું આવેછે અથવા ચંદ્ર જયારે (4) આગળ મિથુન રાશિષે અને (સૂ) સૂર્ય કન્યારાશિએ હાય ત્યારે પ્રતિયોગ કાળ (પૂનમ ) થાયછે. એટલે ચંદ્ર સૂર્યથી સામા હાયછે. તેમજ જ્યારે અબેઉની રાશિમની બાદ બાકી શૂન્ય હોયછે ત્યારે યોગ કાળ (અમાંસ) થાયછે. આ ઉપરથી તિથિ એટલેશું એ વાંચનારના સમજવામાં ગાવશે.
–
તે (મ) વરચે છે એ
૯૨ તપાસ કરવા ઉપરથી માલૂમ પડશે કે પૃથ્વીપરના • સર્વ દેશમાં વારાની સંખ્યા એક સરખી છેડે, અને તેનાં નામ પાત પેાતાની ભાષામાં નદી નંદી રીતે ખેલે છે. આ બાબત ઉપર વિચાર કરવાથી એવું નજર આવેછે કે,દુનિચ્છામાં ને ચંદ્રનું એક રાશિએ આવવાના કાળનું નામ યોગકાળ,તેમજ પ્રતિયોગકાળ એ યાગકાળથી ઊલટુ' એટલે તેઓને સામા સામી રાશએ આવવાને કાળ,
૧ અહી’જ્યાં સૂર્યની ગતિ લખી છે ત્યાં પૃથ્વીની ગતિ સમજવી કારણ કે પૃથ્વીના ફરવાથી યનું ફરવું સમજાયછે, २ સઘળા દેશમાં વારની સંખ્યા ઉત્પત્તિ કાળથી જે ચાલતી આવેલીછે,તેજ હાલના સુધરેલા વખતમાં કાંઇ પણ કૅરફાર કર્યા સિવાય ચાલેછે તેનું કારણ એજ કે વર્ષના દિવસ ઘણું કરી ૩૬૫ ને સાતેભાગતાં અઠવાડીઓં પર થાય છે. આવી રીતે વર્ષનાં અઠવાડીખાં ગણતાં ફકત એક દહાડાની ક~
Aho ! Shrutgyanam
Page #98
--------------------------------------------------------------------------
________________
વાર વિષે મનુષ્યની ઉત્પત્તિ થયા પછી થોડેક કાળે તેઓને પોતાને ગએ
લો અથવા આવતા કાળ ગણવાને ઘણી અડચણ પડી હશે?• થી તેઓખે કઈ પણ એક મુકરર દિવસથી એકથી તે સાત
સુધી એક જ ઠરાવો હશે એ જથાને આપણે હાલ આઠ વાડીયું કહીએ છીએ. આરંભમાં દિવસોની ગણતરી પહેલે દહાડે, બીજે દહાડે ઇત્યાદિ નામથી કરતા હશે, પણ આગળ ઘણુ માણસે થયાં,અને તેઓ સર્વને એ પ્રમાણે ગણવામાં ઘણી વખત ભૂલ આવવા લાગી હશે, તેથી કેટલાક દેશના લોકોએ પિત પિતાના વિચાર પ્રમાણે તેનાં દેવ,દેવી અને તત્વનાં નામ આપ્યાં હશે. અટકલ કરવાથી એમ પણ જણાય છે, કેહિંદુઓએ વા
સર પડે છે. તેથી અઠવાડીઓ ગણવાને એ સંધ્યાએ ભાનંબરવારને અવારનાં નામ-ગ્રહનું વરને મળતા ગ્રહ વિશે નુક્રમે નામનો અર્થ. નામ,
હકીકત, | વિ. સર્યોદહાડો.સર્ય. સૂર્યનાં બાર નામ છે, તેમાં
એક “તેજ, (ઉષ્ણતા)
એવું નામ છે, સમ. ચંદ્રનો દહાડે. ચંદ્ર. એનાં ૧૬ નામ છે, તેમાં
એક “સી” એવું નામ ૩ મંગળ. મંગળને દ. મંગળ. એને ૨૧ નામ છે, તેમાં
એક “મહાકાય” અને “
હિતાક્ષ” એવું નામ છે, ૪ બુધ, બુધન દ, બુધ એનાં ૨૧ નામ છે, તેમાં
એકદિતુહળાયએવું નામ છે. ૨૩. બહરપતિને ખૂહ- એનાં ૨૭ નામ છે. તેમાં
સ્પતિ. એક ‘‘મહાબલાય એવું
શુ કર.
૭ શનિ.
શુકને દ. શુક્ર. |એનાં ૧૯ નામ છે, તેમાં
એક “દીવાદશ એટલે રૂ. પવાન એવું નામ છે, બી
જું શુક્રનો અર્થ વિર્ય છે. શનિનો દ. શનિ. એનાં ૧૧ નામ તેમાં એ
ક્રાણુ”એવું નામ છે આ નામના અર્થ ઉપર વિચાર કરતાં મેઘના રવરૂપને મ| ળતું આવે છે.
Aho ! Shrutgyanam
Page #99
--------------------------------------------------------------------------
________________
૩૮
વાર
વિષ
રાનાં જે નામ આપેલાં તે આગળ જેમ, ગ્રહેા ના ગાય લાગતા ગયા તેમ તેને પણ તેજ નામ આપતા ગયા હશે. આ રીતે નામ આપવાથી તેઓમાં કેટલાક જાના કાળથી હાલ સૂમી એવા વિચાર ચાલ્યું આવે છે, કે ગ્રા અને વાશ ઍ એજ છે.
લઈ જઈએ,કે વારાછે, તો તે વિચાર
નહેાતું, તેન
હવે જો આ બાબત ઉપર એમ શક નાં નામા ણ ઉપરથી આપવામાં આવ્યાં માં એક માટી ભૂલ નજર આવે છે,કે જે વખતમાં માણસે - નું જ્ઞાન પાતાને ગમ્મેલા દહાડા ગણવા ને ખસ મેહેલાં ચહેના શેાધનો સંભવ રાખવે એ અશકય છે. ગતાં કાંઈ વધારે કસર ન આવવાના સબળથી વિદ્વાનાખે એ સંખ્યામાં કોઈ ફેરફાર કર્યા નથી, એમ ધારી શકાય છે. મગ્રેજીમાં મજરાતી-ઈંગ્રેજીમાં વારના મંગ્રેજીમાં ગૂજરાતીનંબર, વારના અમાં અર્થ અનુક્રમ વિષેગ્રાનાંનામાં અર્થ
હકીકત.
મ
નુક્રમ ૧ સપ્ટે.
5 મૉ.
ૐ થ્યુસ્ડ.
•
મંગળવાર એક બહાદુરને વીનસ. (દેવના દહાડે ૪ વેડસડે. બુધવાર, લડાઇકરનાર કે અર્થ વના દહાડા. ગુરૂવાર, ગનોકરનાર દેમાસ મંગળ.
પૃથ્વી.
૫ થ
રાઇડે,
રવિવાર, સર્વના દહાડા, સન.
સામવાર, ચંદ્રદેવને દહાડે મકર્યુરી,
ܬ]
સય.
Aho! Shrutgyanam
ܬ
અધ
વના દહાડે. શુક્રવાર, કામદેવની સ્ત્રીને નૃપ્લેન્ટસ. નવા ના દહાડા રતીને મળતું. )
ના હે. જ્યુપીટર. બૃહસ્પતિ. સાટર્નર શનિ
સાઇનૐ અનિવાર. વરૂણદેવનેદહાડે ઉરાનુંસ. ઉર્જાનુસ
નેપ્ચ્યુન. નેપ્ચ્યુન
મુન.
ચંદ્ર(એગ્ર
હ નથી પણ ઉપ|ગ્રહ $)
Page #100
--------------------------------------------------------------------------
________________
વાર વિષે
૭૯
આજે ઉપર વિચાર લખ્યા છે, તે વિષે ગમે તેમ હથૈ, તાપણુ એટલું તા ચાકસ છે, કે વારે, ફ્કત અઠવાડીયા ના દહાડા યાદ રહેવાનાં નામ છે, દરેક ગત દિવસ પૃથ્વીના માતાના આંસ ઉપર એક ફેરાયી થાય છે, અને તે થવાને ૨૪ કલાક અથવા ૬૭ ધડી લાગે. તેમજ હરેક વાર ૬૦ ડી
સધીભાગવેછે એટલે રહેછે,એવું કહ્યુંછે;થવા એકસૂર્યોદયથી ખી જા સૂર્યોદય સખી એક વાર ગણાય છે, આ ઉપરની ટૂંકી ખીના
સખ્ત આહૈદ
અર્ખી વારનાં ગુજરાતીમાં અરતી ગ્રહ- ગુજરાતીમાં અનુક્રમે નામ અ.
અર્થ.
નાં નામ.
પ્રેસના
સુલસ
૧
२
3
અરબા
ખમીસા गु३
ઝુમાં
૫
સંખા
શનિ દહાડે વિ પહેલા સામખીને મંગળ ત્રીજો
દહાડા
બુધ ચાથા દહાડા પાંચમા દહા
કાશીવારને
અનુક્રમ
शुई શુક્ર
એ સંખા
૬ સંખા
શ્રી સંખા
૧ મદીના
ܬ
ચાર સંખા
પંચ સેંખો
દહાડ
દહાડે
ગૂજરાતીમાં
સંમસ
કમર
ઉતારદ
મોરીખ
જુલા
સુસ્તી
નેહા
દહાડા (શનિવાર) પહેલા દહાડે (રવિવાર) જો દહાડા(સોમવાર) ત્રીજો દહાડા (મગળવાર) ચેાથે! દહાડે (બુધવાર) પાંચમે દહાડે (ગુરૂવાર) શુક્રવાર (છડે દહાડા)
સ
સ
Aho! Shrutgyanam
બુધ
મગળ
શનિ
બૃહસ્પતિ
શુક્ર
ગ્રહનાં નામ
ગ્રાનાં નામ અને અર્થ ઞરખી પ્રમાણે.
પડે છે
તત્કા
આ ઉપરની બીનાને વિચાર કરવાથી માલૂમ કે એ વારાનાં નામ કેટલાક પ્રથમ દેવ, દેવીષ્મા, અને ઉપરથી, તથા કેટલાક પહેલા દહાડા, ખીજો દહાડા, વગેર્ અનુક્રમથી આપતા હશે,
Page #101
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર વિષે ઉપરથી વાંચનારાઓના ધ્યાનમાં આવશે, કે વારો એ ફકત દિવસ ની ગણતરી કરવાને તેઓની યાદ આપનાર નામે છે; અને તે નામથી કાંઈ પણું સારું અથવા મા ડું થઈ શકવાનું નહિ, એમ નક્કી થાય છે.
૯૩ આકાશની અંદર રાતે જે અગણિત તારાઓ દેખાય છે, તેઓ આપણું સૂર્યમાળામાંના આધા માં આધા ગ્રહ ને પ્યુન કરતાં પણ ઘણાજ દર છે. તેથી તે સારા દૂરબીનથી પણુ દેખાતા નથી, અને એ તારાએ ઘણું કરી મિશ પિતાની જ બદલતા હય, એમ બરોબર દેખાતા નથી માટે તેમને સ્થિર તારા કહે છે. નરી આંખે એવા તારા એક હજાર કરતાં વધારે દેખાતા નથી, પણ દૂરબીનથી "જા ઘણું દેખાય છે અને જે વધારે જોરાવર દરબાન હૈયછે તો તે આકાશની અંદર અનંત છે, અને તેમાંના કેટલાક બેવડા છે, એમ મામ પડે છે.
૯૪ આ તારાઓના પ્રકાશન પ્રમાણમાં તેઓના જદા જૂદા વર્ગ કરવામાં આવેલા છે. નરી આંખે દેખાતા તારાઓના છ વર્ગ છે, પણ દરબીનથી હાલમાં ૧૭ જાતના જ દા જુદા વર્ગ માલુમ પડયા છે. આ બધા તારા પ્રકાશિત છે, અને તેઓ દરેક આપણું સંચજેવા, તથા તેમની આસપાસ ફરનારા બીજા ગ્રહ હશે, એવું હાલના વિદ્વાન લોકોનુંમત છે, સિ થી પાસે માં પાસે તારો જેને સીરીઅસ અથવા ડાગરસ્ટારકરીને છે, એને પ્રકાશ અને ઉતણુના આપણને સ ના ૧૨માં ભાગ જેટલી મળે છે. તે આપણાથી આશરે ત્રણ શંક, આઠ મહાપદ્મ, અને ૪ કરોડ મેલને અતરે છે. આ એકજ તારાની વાત કહી, પણ એ સિવાય બીજા અગણિત છે, કે જેના અંતરને સુમારજ થઈ શકતો નથી. એ બધા તારાઓને ઓળખવાને તેને જાદાં જુદાં ઝૂમખાં ઠરાવ્યાં છે. ઘણું કરીને આકાશના મધ્યમ ભાગના તારાઓના બાર જથા કરેલ છે, તે રાશિઓને ના
૧ આ તારો ને અગતનો તારે એકજ હશે, એમ ધરાય છે. કાર શું એ ઘણું કરી બીજા તારા કરતાં પાસે નો તારો છે.
Aho ! Shrutgyanam
Page #102
--------------------------------------------------------------------------
________________
નક્ષત્ર એટલે શું? મે ઓળખાય છે, અને તે જથાના આકાર જનાવર વગેરેને મળતા આવવાથી તે પ્રમાણે તેનાં નામ પાડેલાં છે. આ રાશિ ચક્રના તારાઓના જથા સિવાય બીજા ઉત્તર તરફ અને દક્ષિણ તરફ કેટલાક છે તેઓને ઉત્તરના અને દક્ષિણના જથા એવું નામ આપેલું છે.
૯૫ જેમ આપણું સંયને પિતાના આંસ ઉપર ગતિ છે તેમ એ સઘળા તારાઓને છે. અને કેટલાક તારાઓની ગતિ મુકરર પણ જણખેલી છે. વળી હાલમાં ઘણાક વિદ્વાન જેશીઓને એવો મત છે, કે આપણું સુયૅ મંડળ જગનમાં – ગળ વધતું જાય છે એટલું જ નહિ પણ તે અને બીજા સઘળાં તારાઓનાં મંડળ” એડીસ“ નામ બારીક તારાના ધુચમડાની આસપાસ ફરે છે, એવું ડાકટર મકબરે સાબીત કરે છે. આપણને રાત્રે આકાશના કેટલાક ભાગમાં જે ધોળાં ધાબાં જેવું દેખાય છે તેને આકાશ ગંગા કહે છે. તેને જે કંઈ દૂરબીનથી જોઈએ છીએ, તો તેની અંદર હજારે તારાઓ - લમ પડે છે, અને એ તારાના નિયમ બીજા સ્થિર તારાઓને નિયમના જેવા જ છે.'
૯૬ ઉપરની કલમમાં કહ્યું કે આકાશની અંદરના વચલા ભાગના તારાઓના જથાઓને રાશિ કહે છે. રાત્રે શિઓ આકાશને વચલા ભાગમાં એક બળ ચક્ર પટાની માફક છે તેમાં હિંદુઓએ ચંદ્રની રોજની ગતિ ઉપરથી ૨૭ ભાગ કીધા છે, તે દરેક ભાગને નક્ષત્ર કહે છે. સૂર્યનું એ રાશિચક્રની એક જગાએથી નીકળીને ફરી તેજ જગેએ આવવું - શરે ૩૬૫ દિવસે થાય છે. આ વર્ષને સર વર્ષ કરે છે. અને એને એ ૧૨ ભાગમાંના એક ભાગથી બીજા ભાગ આગળ આવતાં જે વખત લાગે છે, તેને સિાર માસ કહે છે. ચંદ્રને એ ચક્રની એક જગાએથી નીકળીને ફરી તેજ જગાએ આવતાં ૨૭ દિવસ લાગે છે. આ ચંદ્રની ગતિ ઉપરથી તથા પૃથ્વીની ફરવાની ગતિથી તેને પેગ કાળમાંથી નીકળીને પાછો પગ
૧ એ જથાનાં નામ ગુજરાતી સાતમી ચોપડીમાં વાં ચવાથી માલૂમ પડશે.
Aho! Shrutgyanam
Page #103
--------------------------------------------------------------------------
________________
૫ર્
નક્ષત્ર વિષે
કાળમાં આવતાં આશરે ૨૯ દિવસ થાય છે. આ માસને ચાંદ્ર માસ કહે છે. હિંદુમાં જે ૧૨ મહીનાંનું વર્ષ ચાલે છે, તે ચાંદ્રમાસ ઉપર્યા છે. એ મહીનામાનાં નામ હક પ્ર~ તિયાગ કાળે ચંદ્ર જે નક્ષત્ર ઉપર આવે છે તે ઉપરથી પા ડવામાં આવેલાં છે, જેમકે કારતક મહીનાની પૂનમૈ ઘણું કરી હમેશ ક્રત્તિકા હોય છે, માગશર મહીનાની પૂનમે મૃગશર હાય છે, એ પ્રમાણે એ બધાં નાના આપેલાં છે. આ ઉપરથી વાંચનારાઓના માનમાં આવ્યું હશે, કે નક્ષત્ર અેટલે
૧
કાશ્
નક્ષેત્ર ૨૬
નો. અંદરના રાશિચક્રના ૨૭ ભાગમાંના ભાગે છે. મને ખે ભાગે! જૂદા જાદા તારાાની નિશાનીયા બતાવેલા છે. હવે પ'માંગમાં જે મંગળવારે, ભગ ઘડી અને ૩૦ પળે ઊતરી રહેશે, એવું લખ્યું છે, તે ઉપરથી એટલુંજ સમજવાનું છે, કે ચંદ્ર મંગળવારને દહાડે ર૪ ઘડીને ૩૦ પળ સૂત્રી મંગર નક્ષત્રની હદમાં રહેશે, અને એ વખત પછી ખા૨દ્રા નક્ષત્ર બેસશે,એટલે ચંદ્ર રદ્રા નક્ષત્રની હદમાં આવશે. હવે ઉપરની ખિનાથી એમ નક્કી હરે છે, કે નક્ષત્રો એ ફકત રાશિચક્રના કલ્પિત ભાગો છે, તે એ થકી કાંઇ પણ સારું અથવા માઠું ફળ હાવું ન જોઈએ, એ સિદ્ધ થાય છે,
૯૬ યાત્ર એટલે મેળાપ. ચંદ્રની રાશિ તથા અંશમાં સયની રાશિ તથા બા એઞાના સરવાળા( ચેગ ) કરીને તે ઉપરથીજૅશીખી. યોગકાછે.પાછલી કામમાંખતાવેલી કૃતિમાં ધ. કે. ચંદ્ર( મેં )મકર અને( કુ)કુંભ એ રાશિઓાની વચે છે, ( સ ) સૂર્ય(ક)કન્યા રાશિએછે.એ બેઉને સરવાળેા આશરે ૧૬ રાશિ ઉપર કાંઇક મા થશે. આ સરવાળાના અશુ કળા કરી, તેમાં કેટલાક ફેરફાર કરીયેગકહાડેછે આ જૂદા જૂદા સરવાળા અથવા વૈગ યાદ રહેવાને તેનાં જૂદાં જૂદાં ૨૭ નામ પાડેલાં છે યેગ એ આકાશની અંદર કઇ પણગ્રહ ફકત ઉપર કહેવા પ્રમાણે તે જૂદા ાધ
જેવું નથી પરંતુ
સરવાળાનાં નામ
પેમે
તે ક્ષેત્ર
આવે છે.
૧ વખત પર સુદ ચાશે, કે વદ
Aho! Shrutgyanam
Page #104
--------------------------------------------------------------------------
________________
કરણ તથા ગહુ વિષે
૮૩
છે.અને વિદ્વાન લેાકાએ એ સરવાળા વારે વારે યાદ રહેવાની જરૂર ઉપરથી તેનાં નામ પાડવાં છે. આ ઉપરથી વાંચનારાની ધ્યાનમાં આવશે, કે એ કલ્પેલાં નામાંથી કાંઇ પણ સારૂં અથવા માઠું ફળ હેાવું ન જોખ્ખુ, તે ઉપરથી એટલું નક્કી છે કે વૈધૃત, વ્યતીપાત વગેરે સારા નતા યાગ કહેલા છે, એ ફકત જોશીખે. પાતાના સ્વાર્થ સારૂ જ કહેલા છે. પંચાંગની અંદર જે અમુક ધડી અને પળે અમુક તિથિ ઊતરીને ખીજી બેસશે, તેને અ ર્થ જેમ કહેલા છે, તેમજ કોઇ પણ વા૨ે અમુકબડી અને ૫મૈં અમુક યાગ તરીને ખીને ખેસશે, એના અર્થ એટલાજ કે એ મુકરર કરેલા સરવાળામાંને એક (સરવાળા) અમુક વખતે ખરાખર થઇ રહીને ખીજાના પ્રારંભ થશે, જેમકે રવિવા ૐ વ્યતીપાત ૧૪ ઘડી ને ૩૫ પળે ઊતરશે, એટલે રવિવારને ૬હાડે વ્યતીપાત જે નારવાલાનું નામ ઠરાવેલુંછે, તે સરવાળો થવાને સર્ય સોંદ્ર તે રાશિના અાએ તે વખતે ખરાખર આવી ચકશે, અને તે વખત પછી ખીન્ન ચેગના જે ખીને સરવાળા તેની ૯૬માં તેચ્યાનું ચાલવું થશે, એમ જાણવું.
૯૮ હવે ૫૯ કલમમાં કહેવા પ્રમાણે તિથિના સ્મ ર્ધને કરણ કહેછે. આ દરેક અર્ધને જૂદું જુદું નામ - પેલું છે. જેમ કાન બે છે, તેમ તિથિના પણ બે ભાગ કરેલા છે. તે ઉપર્યા તેને કર્ણ કહે છે. આ ભાગોનાં નામ ઉપર જે કહેલાં ફળ લખ્યાંછે, તે ફકત કલ્પિત છે. કારણ કે તિથિ વિષે જે કારણ લખ્યું છે. તેજ કારણુ કરણને વું જોઈએ, મતલબ કે તેઓ તિથિાના ફ્કત અર્ધ છે, એ સિવાય એમાં ખીશુ કાંઇ ના.
આગળ
પણ હાભાગેાજ
૯૯ હિંદુમાં જે નવ ગ્રહ કહ્યા છે. તેમાંના સૂચંધી શિન સુધીના સાત ગ્રહનું ખરૂં વર્ણન પેહેલા પ્રકરણમાં કરેલુંછે, માટે ફકત અહીમાં બાકીના રાહુ અને કેતુ વિશે સંક્ષેપમાં બ્યાન લખ્યુંછે. આકાશના વાદળી રંગના ઘુમટની અંદર પૃથ્વીના ફરવાને જે માર્ગ તેની લાલ નીશાની પડી રહેલી હાય, એમ કલ્પીએ, અને ચંદ્રના ફરવાની જાણે પીળી નીશાની પડી હોય, તા એ બેઉ માગો એક ખીજાથી વિરૂદ્ધ બિંદુમાં છે.
Aho! Shrutgyanam
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૪
રાહુ તથા કેતુ વિષે. દશે. આ જે છેદન બિંદુઓ થાય છે. તેમાંના એકને રાહુ, અને બીજાને કેતુ કહે છે. આ પાસેની જે આકવિ કહાડી છે તે એમ સમજવી કે એક ખગોળના ગોળ ઘુમટે મહિલી જુદી જૂદી સફાઈની લીટીઓ છે.
૧૦૦ રાહુ અને કેતુ એ કાંઈ આકાશની અંદર ગ્રહ નથી કે તેઓરાત્રીએ નિરીક્ષા કરવાથી જોવામાં આ છે, પરંતુ ફકત પૃથ્વીની અને ચંદ્રની કક્ષાએ આ આકાશમાં એક બીજા ને બે બિંદુએ છેદે છે તેમાંના એ કે બિંદુનેહ, અને બીજા ને કેતુ એમ કહે છે. ને તે સમજવાને, જે આપણે (મિ કે ત વ ) એ રાશિચક્ર હશે, અને (૫, ૨, ન) એ પૃથ્વીની કક્ષા, અને ( ચ મ ચ”) એ ચંદ્રની કક્ષા, જે સર્યના સામે થઈને અને પૃથ્વીની નીરો અને ઉપર જાય, એવી સફાઈ નું પ્રગળની સફાઈ ઉપર છિન છે, કે જેએનું છેદાવું () અને તેની વિરૂદ્ધ દિશાનું (પૃ ) બિંદુઓમાં, એટલે (મિ ) અને (તે ) રાશિ ઉપર થશે. હવે પૃથ્વીને (પૃ ) બિંદુથી નીકળીને ફરીથી તે જગે એ માવતાં ૩૬૫ દિવસ લાગે છે, અને ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરીને તેના પગ કાળમાં આવતાં ૨૯૫ દહાડા લાગે છે. આ કારણને લીધે ફરીથી પૃથ્વીને સર્યના પૂરી પ્રદક્ષિણા થતી વખતે જગાને સંપાત ૩૪૬-૬ દહાડે થાય
૧ આ છેદન બિંદુઓને હાલના વિદ્વાનો રાહુ અને કેતુ ન કહેતાં સંપાત કહે છે.
૨ અહીં જે કેતુ વિષે વર્ણન કર્યું છે, તે અને પહેલા પ્રકરણુમાં વર્ણન કર્યું છે, તે બેઉ એક ન સમજાવા. કારણ તે આકાશની અંદર રાત્રીએ કેઈ કોઈ વખત જોવામાં આવે છે. અને આ તો ફકત બે માગ (લીટીઓ)નાં છેદન બિંદુ છે.
Aho ! Shrutgyanam
Page #106
--------------------------------------------------------------------------
________________
મ
કરીને આવતાં ૧૮
ફળાદેશથી થએલી માઠી છે. તેથી તે સંપાતા (મે) આગળ ન (મી) અને (મે) ની વચમાં આવર્ષે, સામેના સંપાત (તા) અને (ક) ની ને છેવટે ફરીથી (૧) ઉપર બાર રાશિ વર્ષ અને ૨૮૮ દિવસ લાગે છે. આ કારણથી રાહુ અને કેતુને એક રાશિથી બીજી રાશિઐ જતાં લગભગ ૧૮ માસ લાગે છે, એમ કહ્યું છે. અને એની અવળી ગતિ થાય છે, એ ઉપરની ખીનાથી ધ્યાનમાં આવશે, હવે આ રાહુ અને હેતુ ફકત ઉપર કહેવા પ્રમાણે ચંદ્ર અને પૃથ્વીના માર્ગનાં કેવળ નિર્જીવ અને જડછે, માટે તેએવી કાંક ખવાનું કારણ નથી, એમ માલૂમ પડે છે.
છેદન બિંદુખા
પણ ભય ર
અસર,
૧
યતાં, તેની પાળ અને એંજ પ્રમાણે વચ્ચે આવશે.
પ્રકરણ ૩ શું.
જ્યોતિષ કુળાદેરાથી અલો
પરોણામ.
13. વિચાર કરવાથી માલૂમ પડે છે, કે હિંદુ સ્થાનમાં જોશીએ ફળાદેશની ઈમારત એવાતા મજબૂત પાયાપર બાંધેલીછે, કે હરે, વરસ યયાં તેને કાંઇ પણ નુકશાન ન થતાં ઊલટી મજબૂતી પર આવતી જાયછે. આ ખાખતથી લેાકેામાં કેવી અસર થએલી છે, તે અહીમાં ટુંકામાં લખ્યું છે. ગ્રા એ મનુષ્યની આખી જીંદગીમાં સુખ અને દુઃખ આ પનાર દેવ છે, એવું તે માનેછે, તેથી આ જગતને કા જે એક પરમેશ્વર તેના ઉપરથી તેખાની બીલકુલ આસ્થા જતી રહીને તેઓ એક જડ એવા ગ્રહણને કલ્પિત કતા માનીને નાસ્તિક બનેછે; કે આખરે તેઓની મુચ્યા પછી એ પરમ ૬યાળુ પરમૈશ્વરની આગળ માડી હાલત થયા વગર રહેશે નહિ. તેમજ હરેક કામ કરતી વખત જોગીઓની સલાહ લેવાની જરૂર પડે છે, ફળાદેશના થામાં તેને સલાહ આપવા વિષે અટલી બધી બાબતા કહેલીછે, કે તેને પાર્જ નથી. એક માણુસ જન્મ્યું, ત્યાંથી તે મરે ત્યાં સુધીમાં, જે જે કામ આભે તે
Aho ! Shrutgyanam
Page #107
--------------------------------------------------------------------------
________________
*;
ફળાદેશથી થએલી માઠી અસર,
દરેકમાં તેની સલાહ લીધા વગર ચાલેજ નહિ. આ બાબત ખીજા પ્રકરણમાં શુજ મુખ્ય મુખ્ય બાખતા કહેલીછે, પર કેટલીક હલકી ખાખતાને સારૂ જેમકે દરેક માણસને દર સાલ બળતણને માટે છાણાં અને લાકડાં લાવવાને સારૂં, અને તે ખડકવાને સારૂં, નવું લૂગડું આણલું પેહેરવાને સારૂં, પ્રથમ ચલે કરવાને સારૂં, અને નવે જો। આણેલા પેહેરવાને, ઇત્યાદિ ધણી ખાખતા કહેલીછે તેને સારૂ સલાહ આપવાને કુરમાવ્યું છે. ગામ જતી વખત ગમે એવું અડચણનું કામ હાય, તે પણ જોશીના કુમાવેલા દિવસ સિવાય જવાયજ નહિ, ધર્મ કાર્ય બને ત્યાં સુધી ધર્મ શાસ્ત્રમાં હમેશ કરવાને કહેલું છે, તાપણુ જૈશીના ફરમાવ્યા વગરે બનતું નથી. આ સિવાય ચૈાતિષ - ળાદેશથી એટલીા માઠી અસર થએલી છે, કે હિં દુખામાં જે હેમરાજે પાતાને અમલ કાયમ કીધા છે, તેની અર્ધી સત્તા એ ફળાદેશયા વેલી એમ કહેવાને પૂરતાં કારણ છે. કેટલ એક આગ વહેમવાળા માણુસા થોડીક નજીી જોશીની સલાહ કીધા વગર કરી શકે છે, ગ્ય કામામાં જર્જોશીઞાને પૂછ્યા વગર ચાલતું ખાખત ખેંટલીતા સાધારણ થઇ ગએલીછે, કે ણે જોશીએ પરમેશ્વર તરફથી લાકેને હેવાને તેના વકીલ હાય, એવા તેખ્ખા લેાકેા ઉપર તેમની પૂરતી સત્તા બેઠલી જાય છે. આમ થવાનું મુખ્ય કારણ એટલુંજ, કે કાઇ પણ મુખ્ય બાબાને માઘણી પેાતાના ઞક સાધારણ નિયમ પ્રમાણે ધર્મની અંદર શેળભેળ
ખામત ઉપર
પરંતુ દરેક સુનથી, અને એ એક તરફથી જા
સારૂં તરતું ભવિષ્ય !ગણાય છે.
અને તેથી
કર્યા વિના રહેતા નથી; કે તેથી તે દરેક બાબતમાં ખીજાએને કેવળ અધામમાં રાખવા આવ્યા છે. તેમજ આ યૈ!-- તિષ સંબંધી વિચારાને તેખાએ ધર્મની અંદર શુભેળ કયાથી લોકોને ખરેખરા આંખે પાટા બાંધીને કેવળ ચ્યધારાની આદર રાખેલા છે. જ્યેાતિષ સંબધી કેટલાંક પુસ્તગ ( ફળાદેશ અને સિદ્ધાંત મત્તનાં ) ઘણું કરીને અવાર્પીન કાળમાં મનુષ્યએ કરેલા, તે છતાં તેના કાગળ તથા કતાને સારૂં બેહદ સ્મૃતિસ્પર્શ કવ વાપરેલી છે. જેમ કે સૂર્ય સિદ્ધાન્ત નાñ ગ્રંથ ઈસ્ત્રી
Aho ! Shrutgyanam
Page #108
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૮૭ સનના પાંચમા અથવા છઠા સૈકામાં એક જ શીએ કરેલો છતાં તે ગ્રંથ ૨૧૬૪૯૦૦ વરસ ઉપર દેવ થકી પ્રાપ્ત થશે, એવું હિંદુઓએ માનેલું છે. આવી રીતે પોતાના વિચાર છપાવી દોને વિચાર છે. એવું કહેવાથી બ્રાહ્મણોએ શાસ્ત્રની ઘણી દુર્દશા કરેલી છે, એ જ કારણને લીધે તેઓએ જે આધારથી ગ્રહોની ગતિનાં કેટકે બનાવ્યાં, તે કઈ પણ કહેલાં નથી. અને તેમા પાસે નિયમથી લીધેલા વેધનાં લખતા પણ નથી; તિથી હિંદુસ્તાનમાં જતિષ વિદ્યાની વદ્ધિ થવામાં ઘણી હરકત થઈ હશે. તે વખતમાં વેધ કરવાને હુનર થોડાઓને માલુમ હશે; અને આગળ આ વિષય જાણનારાઓની સંખ્યામાં ઘટાડે થવાથી, તથા તે ઇશ્વરકત છે, તેથી તેમાં ફેરફાર ન કરવાના વિચારથી, તેમના વંશજોમાં એ હુનર રહ્યો નહિ; પણું આગળ
જ્યારે એ ઇશ્વરકત માનેલાં શ્રેષ્ઠ માં વધારે સકે આવા લાગી, ત્યારે ફરી વેધો લેવાની, તથા પુસ્તકે સુધારવાની જરૂર પડી; પરંતુ તે વખતના લેકોના સાધારણ વિચાર જોઈને પિતે સુધારા કરવા, એવું લોકોને ને જણાવતાં, તથા પિતા ની કીર્તિની આશા ન રાખતાં, પોતે ફેરફાર કયા નથી, એમ બહારથી લોકોને બતાવવા યુકિતઓ પ્રવામાં તેઓને ઘણી મહેનત કરવી પડી છે; અને ધર્મને બને છે ચૂક આવતી તે સુધારનારા ઘણી ફિકરમાં રહેતા.૧ એ વાત સૂર્ય સિદ્ધાન્ત ઉપર ટીકા કરનારના લખવા ઉપરથી સાફ ન– જરે આવે છે. તેના નિધમાં એવું કહેલું છે, કે સારાસાર બુદ્ધિને રેગ્ય લાગે એ પ્રમાણે ફેરફાર કરો, એ ક્રમ પ્રાચીનકાળથી સ્થાપેલે હતો; તો પણ તેને પુરાણ મત્તની સાથે લડાવે એ કામ ધર્મ વિરૂદ્ધ છે, એવું તે વખતે પણ લોકો સમજતા હતા. આ જ કારણને લીધે હિંદુ વિષની અંદર જે “ખંડખાઈ” નામના પુસ્તકમાં તેના કર્તા એ ખરા ઉત્તમવિચાર પિયા ગોરામના પહેલાં આપેલા છે, (જેમકે પૃથ્વી વગે
૧ એવું સર્વ દેશમાં અગાઉના વખતમાં હતું. ગાલિલી એ વગેરે પંડિતોને એવા જ કારણથી દુખ પડયું હતું: ૫ ૨તું તેથી તેઓ પાછા હઠયા નહિ,
Aho ! Shrutgyanam
Page #109
--------------------------------------------------------------------------
________________
ર
ફળાદેશથી થએલી માઠી અસર.
ૐ સર્વ ગ્રહે સૂર્યની આસપાસ લંબવર્તુળમાં ક્રેછે, અને સૂર્ય તેના એક કેન્દ્રમાંછે, વગેરે ખાખતા કહેલીછે) પરંતુ જોગીખાએ એ પુસ્તકની વૃદ્ધિ પુરાણું મત્તથી વિરૂદ્ધ હાવાને લીધે કરેલી નથી; તથા એને કેવળ અંધારામાં રાખેલુંછે. તેમજ ખીજા ક સારા વિચાર આપી ગયાછે. તેઓ પેાતાના ગ્રંથોમાં લખતા ગયાછે, કે મા આગળના ગ્રંથાને આધારેજ કહીએ છીઐ; અને તે સારા વિચારાને પૂરાણુમત્ત વાળાઝ્માના ભથી બહાર પાડવાને તરેહવાર યુક્તિ પોતાના ગ્રંથેામાં વાપરેલી છે, જેમકે ભાસ્કરાચાર્ય જેમેંએ ન્યાતિષ, ગણિત, અને સિદ્ધાન્ત મત્તના પાચા રહ્યાછે, તેખાના વિચારમાં અને પુસ્તામાં રાહુ મેં ગ્રહ નથી, પણ ક્કત ખીજા પ્રકરણમાં કહેલુંછે, તે મુખ સંપાતનેજ રાહુ કહેછે, અને ગ્રહણ થવાનું મુખ્ય કારણ સ્થા પ્રકરણમાં ખાગળ લખ્યું છે તે મુજ્બ તૈઞાનભુવા છતાં, ખીમાના ભયને લીવે પેાતાને આ નીચેના લેાકમાં કહેવા પ્રમાણે નિરૂપણું કરવું પડયુંછે.
श्लोक
રાF:દુમામØ:ચાં, શાં:છાતિનાવવું || तमोमयः शंभुवरप्रदातात्सर्वागमानामविरुद्धमेतत् ॥ १ ॥
અર્થ—શિવજીના વરદાનને પામ્યે સ્ખા જે રાહુ, તે પૃથ્વીની છાયામાં રહ્યો થકી ને ગળે છે, પણ પૃથ્વીના છાયા વગર તેના સામા આવીને ગળતા નથી. મા જે મત હું કહુંહું તે ઊના મતની વિરૂદ્ધ આવનાર નથી,
આ ખીના ઉપરથી સાફ માલૂમ પડશે, કે રાહુ શિવના વાનથી ચક્રને ગળે છે, એ કહેવું તે ફ્કત અજ્ઞાનીના ભયને લીધેજ છે, કારણ કે ખીજા પ્રકરણમાં જે ચંદ્ર અને પૃથ્વીની કક્ષાના છેદન બિંદુરૂપ રાહુ કહેલે છે તે હમેશા પૃશ્રીની છાયામાં હાય તાજ ગ્રહણુ થાય છે. ગ્રંથામાં આવી તરેહના વિચાર। દાખલ કરવાથી કોઇ પણ માણસ બહેરાંતમાં વિરૂદ્ધ મત પ્રગટ કરી શકતા નથી, અને તેનેલીધે હંમેશ વહેમ ભરેલી નાખતાને તામે થયા વગર ચાલતું નથી એ એક માટી
Aho! Shrutgyanam
Page #110
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૮૯ માઠી અસર થએલી છે. આ જ તિષ ફળાદેશથી બીજી એ માઠી અસર થએલી છે, કે આપણા દેશના બેરાં વિદ્યાહીન હાવાથી કેવળ અજ્ઞાની, તેથી તેઓ દરેક બાબતને સારૂ શીએને પૂછવા જાય છે. આવી વખતે શીખે તેઓની પાસેથી જર ધતી લે છે એટલું જ નહિ પણ કેટલાક ખરાએ વિચારના શીખે, તે અજ્ઞાનને ભમાવીને તેઓની આબરૂને ડાઘ લગાડે છે. તેમજ ઉપર સિવાય બીજી ઘણી માઠી અસર થએલી છે, કે તેથી લેકે અજ્ઞાનપણને લીધે વહેમી બની ગયા છે. તેઓ જેશીઓને પૂછેછે કે મારી દશા કેવી છે. તે વખતે જે જેશી એમ કહે કે હમશું તમારે શનિની અથવા તેની દશા છે, તેથી વેપારમાં બોટ જશે. તો આ ઉપરથી તેઓ એટલું તો સાચું માને છે, કે - ખતપર ભાગ જોગે સારો નફો રહેવાને હિય, તે પણ તેઓ - પાર કરતા નથી, અને તેઓ ઘણી ફીકર ખરાબ થાય છે. તેમજ તેઓએ સારું છે એમ કહ્યું, તે કાંઈ પણ વિવાર ન કરતાં તથા વખતપર બીજનું દેવું કરીને પોતાના ગજ કરતાં વધારે વિપાર આંખો મીચીને કરે છે કે આખરે માઠી હાલતે આવ્યા વગર રહેતા નથી. વળી જે જોશીબાવાએ કહ્યું કે હકે તમે થોડા દહાડા જીવશે, તો તેથી પૂછનાર બીચારો ઘણું ફીકર રાખે છે અને પછી પિતાને કામ ધંધે કરતું નથી. આવિી વખતે કેટલાક કાચા દિલની ગાંડા બને છે, અને કેટલાકને હબકને રોગ થાય છે, ને મરી જાય છે; કેટલાક પિતાની માલ મીલકત પણ દાન કરવામાં ઉડાવી દે છે અને આખરે ભીખ મા - ગતા ફરે છે. પણ સમજુને ડાહયા માણસે આવા બોલવા ઉપર ભરૂસો રાખતા નથી.
૧ ૨ એક રાજાને એકશ એ તેની જન્મપત્રી જોઈ કહ્યું કે હવે તમે એક માસ જવા માટે તમારે દેહ સાધન કરવું જે
એ. આ વાત રાજાના મનમાં ખબર કશી ગઈ, તેથી હરેક રાજય સંબંધી કામ ન કરતાં તે ઉદાસી રહેવા લાગ્યો અને ઘણુંક પૈસા દાન ધર્મમાં ઉડાવી દીધા. રાજાને વછર ડાહ્યું અને વહેમ વગરને હતો તેણે રાજાને એકાંતમાં પૂછયું, કે તમે આમ થા
Aho ! Shrutgyanam
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૦ ફળાદેશથી થએલી માઠી અસર. વાસ્ત કરો છો ત્યારે તેણે જવાબ આપે, કે મને જોશીએ કહ્યું છે, કે હવે તમે એક માસ જીવશે, તેથી હું ઈશ્વર પરાયણ થવાને ઈચ્છું છું, અને થોડુંક પુણ્યાન કરવું એવી મારી ઈ૨છા છે. વજીરે રાજાને એ ખોટું છે એવું ઘણું તરેહથી સમજા, પણ રાજાને વહેમ ગાયે નહિ. પછી વછરે કહ્યું કે - શીને લાવી મારી સમક્ષ કહેવરાવે, તો હું માનું. રાજાએ એકાંતમાં જેશીને વજીરની બરૂ બેલા. જોશીએ તે વખત પણ અગાઉ પ્રમાણે જવાબ આપ્યો, ત્યારે વજરે પૂછયું કે મહારાજ તમે હવે કેટલાં વર્ષ જીવવાના છે? જોશીએ કહ્યું કે હજી હું દશ વર્ષ જીવીશ એવી મને પકી ખાત્રી છે. વછરે તે વખતે તરવાર કહાડી જોશીબાવાના માથામાં મારી, અને તેના બે કડક કર્યા પછી રાજાને કહયું, કે જે એનું કહેવું સાચું હત તે એ મારા મારવાથી પણ દશ વર્ષ સુધી મત નહિ. પણ એનું કહેવું તદન જૂઠું છે, એ તમારી આગળ સાબિત થયું, આ ઉપરથી રાજન મ ગ, અને પછી પિતે સારી રીતે રાય કારભાર કરવા લાગે.
૧૦૩ હવે આ બાબત વિષે ઘણું ન લખતાં જે માઠી અસર થાય છે, તેનો એક દાખલો આ નીચે આપે છે. ઉપર કહ્યું, કે કેટલીક બાબતમાં જેશીઓને પૂછ્યા વગર ચાલતું જ નથી. તેમાં કોઈ પણ છોકરો અગર છે ડીનાં લગ્ન કરવાં હોય, તે તેની અંદર વર અને કન્યાને બાપ બંને પ્રથમ જોશીને ઘેર જઈ, તેઓના જન્માક્ષર અથવા નામ ઉપરથી મળતા વિશે, જેવરાવે છે. કે તેઓ આગળ જતાં એક બીજાને ચાહશે, કે અણબનાવથી ટંટા કરશે. તેમજ તે આ બંને લાંબી મુદત સુધી જવશે, કે તે બેમાંથી એક રેડશે? અને તેઓ સુખી થશે કે ૬:ખી? આથી જેમ ભરેલી બાતમાં જે શીએ જાણે કંઈ ઊંડા વિચારમાં હોય તેની પિઠ ઢાંગ કરી તથા કેટલાંક ગપાં મારી પિતાને ઇશ્વરી દવે એટલે તે બતાવે છે, કે ભવિ૦૧ની વાત ઇશ્વરે મનુષ્યના જાણવામાં રાખી નહિ છતાં, તેઓ પિતા ને મત આપે છે. તેમજ કોને પણ એવી તો અસર
૧ એ ગપ્પાં જેશીઓ પિતાની અજ્ઞાનતાથી અથવા સ્વાર્થને લીધે ચલાવે છે.
Aho! Shrutgyanam
Page #112
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૯૧ અલી, કે જે જેશી બાવાઅ અવી બાબતને મારૂ જરા પણ ના કહી તો પછી ગમે તેવા વિચારથી તેઓ એક બીજાની સાથે સંબંધ કરવાને બંધાયેલા હોય તો પણ તે સધળું ધૂળ ઉપ ૨ લીંપણ થવાનું. આ ઉપરથી તે ભરૂસો રાખનાર માણસે ઉપર ખરેખરી દિલગીરીની સાથે દયા આવે છે, કે આતે તેઆનું કેટલું અજ્ઞાન, કે જે બાળકના સ્વભાવ મળશે અથવા નહિ મળે, એ ફકત ઢાંગી જેશીઓના કહેવા ઉપર ભરૂસો રાખીને પિતાના બાળકને અક અધારા કૂવામાં નાખે છે. હું ખરું કહું છું કે
આવી રીત કઈ પણું સુધરેલા દેશમાં નથી. તેમજ અગાઉના સુધરેલા હિંદુઓમાં પણ નહોતી. તેઓ પોતાના બાળકને એક બીજા આાથે મેળાપ કરાવતા તેમાં જે તેઓ એક બીજાને ચાહા, એવી પક્કી ખાતરી થઈ, તજ તેઓનાં લગ્ન કરવાને બંધાતા. પણ આતો અફસોસ કે તેઓની અકલને કે પિતાની નજર આગળ હજાર ખલા બનેલા કે જેઓને જોશીએ મળતા વશેક આપે લા તેઓને નહી બનાવાથી કશી રંડાયલા અને દુખી એવા જાણુતા છતાં. ફરીને તે જ પ્રમાણે તેવા ઓને પુછવાને જાય છે આ ઉપરથી સાફ માલમ ૫ડી આવે છે કે હિન્દુઓની જ્ઞાનેન્દ્રિ જે ઘણું કાળથી ( મુસલમાની રાજના જુલમના ગભરાટથી) બેહર મારી ગઇ છે, તે ફરીથી સારી થવાને, ઘણે વખત જોઈશે. જેમ કોઈ માણસને અવસાન વખત આવેલી હોય તેને ફરીને સરો થવાની છેલ્લી ચીંતા રહે છે તેમ તેને વિશે પણું ઘણી જ રહે છે. પરંતુ જે વખતસર ઇશ્વર ઈછાથી કે કાબેલ વેદ મળે છે, તે તેને પાછા ઊઠવાની આશા થાય છે. તેમજ આ વખતમાં પરમ કપાળુ પરમેશ્વરે અંગ્રેજ જેવા દયાળું સરકારને હિંદુસ્તાનમાં મોકલવાથી એમ ધારી શકાય છે, જે હિંદુઓને ફરાને સારી હાલતમાં લાવવાને તેની ઇચ્છા છે. તેથી જ તેઓએ વિદ્યા સ્પી
૧ ઇગ્લાંડ, ફાનસ, જર્મની વગેરે દેશમાં અહીંના માફ ક કોઈ ઝાહરાંત ભવિષ્ય બતાવીને પિસા છે, તો સરકાર તેઓને શિક્ષા કરે છે. આ પ્રમાણે જે સરકાર અડઓ પણ ધ'રા ઠરાવે, તો કેટલા લે કે ખરો ઉદ્યોગ કરવા લાગે ( એ બાબત ૧૪મી કલમમાં સંખ્યા લખેલી જેવી )
Aho ! Shrutgyanam
Page #113
--------------------------------------------------------------------------
________________
૯૨ ફળાદેશથી થએલી માઠી અસર, ખરેખરી અમૂલ્ય માત્રા હિંદુઓને પુષ્કળ આપવા માંડી છે, માટે તેઓ સારા થશે, એમ ધારી શકાય છે, તો પણ એટલું તે ખરું જ કે જેનામાં લાંબી મુદતને આખરને રોગ આવે તે એકદમ જઈ સારી હાલતમાં આવતા નથી, તેમ તે માત્રાથી એકદમ લોકો સારી હાલતમાં આવશે નહિ. તથાપિ જેમ જેમ તેનું પ્રસરવું થશે, તેમ તેમ તેઓની સ્થિતિ સુધરતી જશે.
- ૧૦% ફળાદેશથી લોકોમાં એવી તે માઠી અસર થાય છે, કે તેને કાંઈ પણુ શરીર ૬:ખ, ચિંતા અથવા વેપારની અંદર નેટ થાય છે, તે તેઓ તરત જશીઓને પૂછેછે. આથી તેઓ તેમનું એક ખરેખરું ભક્ષ થઈ પડે છે. આ વખત જોશીએ તેમને કેટલાક નબળા ગ્રહો વિષે જપ અને દાન કરવાને કહે છે, કે તેથી તેઓ બીચારાને દુખ ઉપર ડામ અને ખાતર પછવાડે દીવેલની માફક થાય છે. ખરેખર જ્યાં થી તે ખા અજ્ઞાની હાર ધારે છે, ત્યાંથી જ તેને ધાડ મળે છે. તેઓ બિચારા દુ:ખથી છટવાને ના સવાને રસ્તે બળે છે તે ઉલટાજ તેઓ વાઘના પંજામાં પડે છે તે જોશીએ તે પિનાના ધર્મ પ્રમાણે જે પૂછવા આપે, તેને હરેક ઉપાયથી ધૂત છે, તે મુજબ તે દૂત છે. પણ કોઈ ના ચાર માણસ પાસેથી ના દાનની રીત પિશા એકાવવા, અને તેથી પેટ ભરવું એ ઘણું જ બટું છે, ધિક્કાર છે. તેઓના કમાઇનેને બળવું તેમનું એવા પિશાથી સુખ ભોગવવું. ૬નીઓમાં ખરો રસ્તો તો એજ છે કે ખરી રીતે પિશે કમાઈને તેને સારે ઉપયોગ કરો. હવે આ બાબત વિષે ટૂંકામાં એટલું જ કે ફળાદેશથી
૧ અમદાવાદમાં નગર શેઠના ઘરની સામા તબેલા પાસે હવેલીમાં આગ લાગવાથી તે ઉપર અમદાવાદના રામજી મંદિરની પાળના (કાગજોશી) રવીશંકર જોશીએ ગ્રહની તથા
અગ્નિની શાંતિ કરવાની સલાહ આપી તેથી તેમણે આશરે હજાર બ્રાહ્મણે જમાડયા અને શાંતિ કરી. આ ઉપર વાંચના રે વિચાર કરો કે આ તે કેવું અજ્ઞાન અને ઠગાઈ તેજમુજબ જેસંગભાઈના તબેલામાં જનાવર બળ્યાં તેને સારૂ ગંગાએ કરે શાંતિ કરાવી હતી. વાહવા ! ખાતે ડહાપણુમાં પાર નહિ.
Aho ! Shrutgyanam
Page #114
--------------------------------------------------------------------------
________________
સવંત્સર, તિથી તથા સંક્રાંતિથી કહેલા ફળ. ૯૩ હિંદુઓની હરેક સંસારી બાબતમાં ઘણી જ માઠી અસર થયેલી છે. માટે તે વિષે ઝાઝું ન લખતાં, બીજા પ્રકરણમાં ફળા દેશ વિષે જે બાબત કહી છે, તેમાં કેટલી સાચાઈ રહેલી છે, તે વિષે અહીયાં થોડુંક લખ્યું છે.
૧૦૫ સંવત્સર એટલે શું એ વિષે બીજા પ્રકરણમાં કહેલું છે કે, પ્રભવાદ્ય સાઠ નામોને એકથી સાઠ સુધી અનુક્ર મિ વર્ષ એળખવાને સારું ઠરાવ્યાં છે. માટે તેઓથી સારું ન રતું ફળ જવાને જે પ્રકાર લખ્યા છે તે કેવળ કપિત છે. કારણ કે સંવત્સરનાં નામે ફકત ગએલાં વર્ષ ગણવાને સારું ક૯પેલાં છે. તો તેઓથી કોઈ પણ ફળ આપી શકાય નહિ એમ નક્કી ઠરે છે.
૧૦૬ બીજા પ્રકરણમાં પ્રથમ તિથિ, વાર, નક્ષત્ર, ગિ, કરણ વગેરેનાં ફળ વિષે થોડુંક કોલું છે, અને તે ફળના આપનાર શું છે, તેને ખુલાસે એ પ્રકરણમાં છેવટના ભા ગમાં કરેલો છે; તે ઉપરથી દયાનમાં આવ્યું હશે કે, એ કેવળ કપિલ ફળે છે. હવે સંક્રાંતિ એટલે શું તે સમજાવવાની અહીં થડીક જરૂર છે. સર્યનું પિતાના માર્ગમાં એક રાશિથી બીજી રાશિએ બદલવું, અથવા તેના માર્ગના કરાવેલા ૧૨ ભાગમાંના એક ભાગથી બીજા ભાગ ઉપર આવવું, તો તે મુ જબ હમેશ દરેક મહીને સર્ચ એક રાશિથી બીજી રાશિ આગળ પિતાના માર્ગમાં (પૃથ્વીના ફરવાથી) વધતા જતે માલમ પડે છે. આ ઉપરથી સાફ માલમ પડશે, કે સંક્રાંતિને જે એક દેવી કહેલી છે, તે બ્રાહ્મણએ સૂર્યના માર્ગના ભાગેની ફળાદેશને સારૂ કલ્પના કરી છે, વળી કરણું, તિથિ, અને કાર એ વિષે પાછળ સમજાવેલું છે, માટે એ અને કલ્પિત સંક્રાંતિ દેવી તેએના પેગથી, ને તે દેવીનાં વસ્ત્ર, વાહન, લેપન, ભક્ષ વગેરેથી, તેમજ નક્ષત્રો ઉપરથી જે ૧૫, ૩, અને ૪૫ કલ્પિત મુહર્તો થી જે સીધા માંધાને સારૂ ફળ કહેલાં છે તે અને ૬૦ મી કલમમાં સેવ્યું અને માથું જેવાને સારુ જે બે પ્રકાર કહેલા છે તે સઘળું ઉપરના વિચારથી જાકું કરે છે. વળી ઉપર કહેલા સઘળા પ્રકારથી કદી એકજ જાતિનું ફળ આવે નહિ, તે
Aho ! Shrutgyanam
Page #115
--------------------------------------------------------------------------
________________
સંક્રાતિના કહેલા મૂળ વિશે.
૯૪
ઉપસ્થી
માંથી કર્યુંકળ સાચુ કહેવું? માટે આ પરવિચાર કરવાથી સાક્ નજર આવે છે કે મેં કેવળ અસંખ કલ્પનાખા છે. સઘળાઐ યાદ રાખવું, કે જોશી ખાવા વર્ષના સારા વાંચી જે ગપ્પાં મારે છે. તૈયા ઉદાસ રહેવાને કાંઈ પણ ખરૂં કાર
નથી.
૧૦૭
ચેાગ એટલે મેળાપ,વિષે પાછલા પ્રકરણમાં આ નદાદી ૧૮ અને ચાઉ ૧૩ યાગ જેના મેળાપયી કહેલા છે,તેમજ એ પ્રકરણના છેવટના ભાગમાં કહેવા પ્રમાણે નિર્જીવ અને કલ્પિત છે, તે તે ચૈાથી કહેલાં કળા કલ્પિત હાવાં જોઇયે એવું સ્પષ્ટ માલૂમ પડે છે.
૧૮ હાલમાં લેાકામાંથી નામ પાડવાની, તથા જમપત્રોં રાખવાની ખરી મતલબ ખસી જવાનું કારણ એટલુંજ, કે પાછળ કહેવા પ્રમાણે જોશી બાવાએ જયાતિષ સંબધી વિચાશને, ધર્મની અંદર શેળભેળ કરી નાખ્યા છે, ને હરેક ધર્મ સંબંધી ખાળતમાં હિંદુઓ ખરી મતલબ ખેાળા નથી, તે એ વિચારા પણ ધર્મની અંદર બૈંડાયા પછી લાકા ને વાં વળ મત્તાન રહી, અની ખરી મતલ” ન સમજતાં ફકત જા શી ખાવા કરે તેજ નામ પડાય. અને તેની પાસે જરૂર 38મકુંડળી કઢાવવીૐ, તેઉપરથી સારૂં નરતું ભવિષ્ય માલમ પડે આાત્ર વિચારથી લેાકેા હાલમાં ખત્રી મતલખ સમજીને નામ પા ડતા રાય, અથવા જન્મકુંડળી રાખતા હોય, એવું નજર આાવતું નથી.
૧૯ જન્મકુંડળી ઉપરથી જે ભવિષ્ય જોવામાં આવેછે, એ કેવળ કલ્પનાછે, કારણ તેમા જે લગ્ન બનાવે છે, તેં શું છે ? તે વિષે પગે આહીમાં ક્ીયી યાદ કરાવીએ છીએ, કે એ જન્મ વખતે ક્ત કઈ રાશિના ઉદય હતા, અ થવા ઉદયસ્થળ ગાગળ કઈ રાશિ દેખાતી હતી, એનું નામ ~~ ગ્ન અને એ કુંડળીમાં મૂઢુલા ગ્રહ પણ તે વખતે એટલુંજ તેમાંથી માલૂમ પડેછે. આ પર વિચાર કરવાથી માલૂમ પડે હાલમાં કેટલાક મા બાપે પોતાનાં કાકરાંનાં પા
કર્યાં હતા,
તાને અનુકૂળ આવતાં નામ પાડેછે.
Aho ! Shrutgyanam
Page #116
--------------------------------------------------------------------------
________________
ગિ વિશે વિચાર તથા નામ પડવાનું મોડું કારણુ લ્ય છે કે, લગ્ન એ કાંઈ ચિતન્ય નથી. તેમજ ગ્રહ પણ પહેલા પ્ર કરણમાં કહેવા પ્રમાણે આપણી પૃથ્વીની માફક કેવળ જડ અને નકર પદાર્થના બનેલા છે. માટે જે પ્રાણને ઇશ્વરે વિચાર કરવાની શકિત આપેલી છે, તેઓ એ જન્મકુંડળીમાં મૂકેલા ચિતન્ય વગરના ગ્રહથી સારું અથવા મા ડું ફળ આપી શકાશે, એવું કદી માનશે નહિ.
૧૧• જે જન્મકુંડળીમાંના ગ્રહથી ઉપર કહેવા પ્રમાણે સારું નરતું થતું નથી, તે એ ઉપરથી ચળીત, હાર, દ્રકાણ, સતાંશ, ત્રીશાંશ, વગેરે કહેલી બાબતે કેવળ ફનાદેશ રૂપ કલ્પિત નગની, જમત્રી રૂપ ક૯િ૫ત ઈમારતને સારૂ એ કલ્પિત સાધને કરે છે. અને એ જ પ્રમાણે પ્રશ્નોત્રી તથા વર્ષફળ પણ વહેમીઓને ધુતવાને માર્ગ છે એમ નકકી જાસુ,
૧૧૧ 'માણસને આખી જીંદગીમાં સધળી તરફથી હમેશ સુખ જતું નથી અને હમેશ સુખ થવું પણું ન જોઈએ. કારણ કે ૬ઃખ વગર હરેક કામ કરવાની માણસમાં ખબરદારી આવતી નથી. આપણુંમાં કહેવત છે કે માણસને બત્રીસ ટ. પિરા વાગે તો બત્રીસ લક્ષણ આવે આ કહેવાનો મતલબ
એટલીજ, કે માણસને જેમ જેમ દુઃખ પડતું જાય છે, તેમ તેમ તે સુખનાં સાધન મજબૂત પાયા પર બાંધતો જાય છે. એજ માટે માણસોને સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ હમેશ લાગેલુંજ છે. ફળાદેશમાં બીજા પ્રકરણમાં કહેવા પ્રમાણે છે મહાદશા અને વર્ષદશાને દમ લખે છે તે જોતાં માલમ પડે છે. કે તેમાં એક સારી અને બીજી નબળી એ પ્રમાણે લખેલી છે, પરંતુ તે દશાના નિયમ પ્રમાણે હમેશ કહેલા વખતમાં સુખ અને દુ:ખ આવતું નથી,તથા જે ક્રમ ઉપરથી દશા કહે છે તે કેવળ કલ્પના છે. કારણું કે પ્રથમ આ રદ્રાથી જ ચાર નક્ષત્ર શા માટે લીધી તેમજ એક વખત ચાર અને પછી ત્રણ એક્રમ શા “સારૂ રાખે?આ સ્વાલને કાંઈ પણ જવાબ મળવાને નહિ સ બબ કે તે કેવળ કલ્પના છે. એજ માફક ગની દશામાં જે અશ્વનીથી ગણવાનું કહ્યું છે ( કલમ ૭૧ જુઓ) તેનું પણ કાંઈ
Aho ! Shrutgyanam
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૬ જન્મપત્રીમાં કહેલા ભવિષ્યના આટાપણું વિશે. કારણ નથી. તેમજ અશ્વનીથી તે દિવસના નક્ષત્ર સુધીની આવેલી સંખ્યામાં ત્રણ શા માટે મેળવવા અને તેને આ કે શા માટે ભાગવા ? એ સંબંધી કાંઈ પણ કાર
નથી.સબબ તે એક કપના છે. કે જે જન્મતવી કરાવે છે તેનાથી આખા જન્મારાનું ફળ જેવાનું કહેલું છે. પણ જોશીએ ને તેમ કરવાથી નુકશાન જણાએ વર્ષફળ બનાવવાની યુકિત કહાડી,કે જેથી દર વર્ષ જેસીને ખપ પડે. આતે કેવી અને ટલી ઠગાઈ છે, એ વિચાસ્વાન પુરૂને સહજ ધ્યાનમાં આવશે. વળી ગ્રહ ચિત વગરના નિર્જીવ છે. માટે તેથી તેમની ક૯પેલી દશાઓમાં કાંઈ પણ ફળ આપી શકવાનું નહિ, એમ સાબીત થાય છે. બારમે શનિ, આઠમે રાહુ, ઇત્યાદિ જે નામ ઉપરથી જોઈ ફળ કહેવામાં આવે છે. તે પણ ઉપર કહેવા પ્રમાણે બેટી ક૯૫ના છે એમ કરે છે. આહા ! ! આ વિષે લેકે વહેમ ખાઈને કેવા અજ્ઞાની બનેલા છે કે જે ગ્રહે આકાશમાં કેવળ ચિતન્ય વગરના ઈશ્વરે બાંધેલા એક સરખા નિયમ થી પિતાના માર્ગમાં નિરંતર ભ્રમણ કરે છે તેથી ફળ માની લીધું છે એ કેટલી મૂર્ખાઈ તથા અજ્ઞાનતાનું લક્ષણ છે!
૧૧૨ અને મનુય જે આકાર, તેઓનાં વાહન થાન, રૂપ, વસ્ત્ર, દષ્ટી, પાપગ્રહ અને શુભ ગ્રહ, એ વગેરે સઘળી ક૯પના કરી છે તે ફકત ફળાદેશ રૂપી નાટકનું એક સાહિત્ય છે. એમ વિચારથી નક્કી કરે છે.
૧૧૩ બીજા પ્રકરણમાં જુદી જુદી જાતનાં મુહર્ત બે પ્રકારયી કહ્યાં છે. જે તે વિષ જુજ જરૂર છે. દાખલા આપ્યાં છે; તે ઉપરથી માલૂમ પડયું હશે, કે પહેલા પ્રકારનાં મુહર્ત ફકત તિથિ, વાર, નક્ષત્ર, માસ, ગ, ઈત્યાદિ બાબતો ઉપરથી અપાય છે; તે તે વિષે બીજા પ્રકરણુમાં છેવટના ભાગમાં જે બીના લખી છે, તે ઉપર વિચાર કરવાથી સાફ મુલું દયાનમાં આવશે, કે એ કેવળ કલ્પનાઓ છે.–તેમજ બીજા પ્રકારના મુહર્તને સારૂ સંય નક્ષત્રથી દિન નક્ષત્ર સુધી ગથતાં, આવેલી સંખ્યામાંથી દરેક બાબતમાં જુદે જુદે રથળે તેમાં કહેવા પ્રમાણે મૂકે છે, તો એ નક્ષત્રો શું છે એ પ્રથમ જાણવું
Aho ! Shrutgyanam
Page #118
--------------------------------------------------------------------------
________________
મહૂર્તના ખાપણા વિષે કારણુ
૭
જોઇએ. સૂય નક્ષત્ર એટલે સૂર્ય ક્રાંતિવૃત્તમાં કર્યાં છે, એ ર શિચક્રના નક્ષત્રોથી કરેલા ભાગે ઉપરથી માલૂમ પડે છે)મ્મને દિવસ નક્ષત્ર એટલે ચંદ્ર પેાતાના માર્ગમાં રાશિચક્રના જે ભાગઆગળ છે. તે બતાવેછે, એ ઉપરથી રાશિચક્રમા એ બેની વચ્ચેનું જે અત, નક્ષત્રોની સંખ્યાથી બતાવામાં આવે છે, તે મુકવાનાં નક્ષેત્ર છે. તા હવે આ અંતરમાં કાંઇ ચૈતન્ય નથી, કે તેઓથી સારૂં અ થવા નવું ફળ આપી કાય એવી કલ્પનાને આધાર મળે, તેમજ પંચકમાં કે ધણું કરી અશુભ કામ કરતા નથી,તથા - ક્ષિણ દિશામ જવું, ધરમાં લીપવું, મડદાને ગળવું, ચાર અને લાકડાં લાવવાં, ખાટલા ભરવા, ઇત્યાદિ કામ પંચકમાં કરવાં ન~ હિ, અમ ફળાદેશમાં કહેલું છે. તે પક શું છે, એ વિષે પ્રથમ જાણવું જોઈએ. ચદ્ર પાતાના માર્ગમાં કુંભ રાશિ. ખે ( ધનેટાના અર્ધ ભાગ આગળ) આવેછે, ત્યાંથી ૩ મીન રાશિના અંત સૂચીમાં ( રેવતી નક્ષત્રની સ્મા ખર સબી આશરે લગભગ પાંચ દિવસને ૫'ચક છે. હવે એ નક્ષત્રો ત રાશિયક્રના ભાગા છે, અને પહેલા પ્રકારમાં કહેવા પ્રમાણે ચંદ્ર આપણી પૃથ્વીની મા કૈંક જડ અને નક્કર પદાર્થના નિત્ર છે, તે તે પેતાના ભ્રમણની ઐ નક્ષત્રોની હદ ગાગળ આવવાથી પૃથ્વી પરના વાસીએ દુચ્ચિન્હ માનવું, એ કેવળ ગત્તાનપાના કારણ સિવા~ ૫ ખીજું કાંઇ નથી. વળી ખીજ નક્ષત્રો ખાગળ હમેશ ચંદ્રનું આવવું થઐથી, કાંઇ ભય રાખતા નથી; તે તેજ પ્રમાણ ત્યાં પણ આવેથી પણ કાંઈ ભય રાખવનું ખરું કારણ માલૂમ પડતું નથી. માટે એ વિષે કદી ભ્રમણા મનમાં લાવવી નહિ.
૧૯પર કહેલાં કામમાંથી કેટલાંક કામ કરવાને હાલ લેાકા
કાંઈપણ વહેમ રાખતા નથી, અને કેટલાક બેરક શાસ્ત્રને અનુસીને તેને સારૂં તેમાં કહ્યા સિવાય બૃહદ વહેમ ખાયછે.પર’તુ પચક્રમાં મરી જાય તા બ્રાહ્મણામાં જેટલાં પંચક બાકી હાય, તે કરતાં એક ખાધું એટલાં ડાભનાં પૂતળાં તેની સાથે ખાળે છે, અને ખીજી વર્ણમાં તેટલી દુણીમ્મા ફાડેછે. જેથી પચકની એ મુખ્ય અગત્યની હરકત જતી રહેછે!!
Aho ! Shrutgyanam
Page #119
--------------------------------------------------------------------------
________________
.
૯૮
અક્ષતના ખાટાપણાનું કારણ, ગરમી.
જખ દીનાનાથ ગ્રુપા કરે, તખસબ બની આવે એ ગંગ શુકન મહુરત સામ્યાં નથી, એ તા ભ્રમણાછે ભાઈ; જનમાતરી પણ જાણવી, ટીલી ડંગની ઠગાઇ,
ટેક
છે કામ;
સારા શુકન ઐઇ સાંચરે, આવે જો ખેતાખા", દ્મશ્રી મુહુરત નાના સાહેબે, એંડ કારનું કીધું; વણુ મુહુરતે ‘બીલાયતી લેાકે”લડી રાજ લીધું. શુકન જોતાં સમા જાય છે, જાય હાથથી બાજી; કાંતા હિંમત હટી જાય છે; તતકાળની તાજી, મુહુરત જોતાં મનુશ્યનાં, કનાં માટે મુહુરત મેલા પડયાં, લાને દેવનું નામ. અડચણા આડી હાય છે, એ છે અશ્વેગ; વાર ક વાર ન વાંચી, આપે કરતાં ઉદ્યોગ, ચ્યા કહું હું અનુભવથી, નહિં નિા મમતથી; વૈમ તો મારા વાલાખ, કરા કામ હિંમતથી, કઈ કહે ટાળા નહી ટળે, લખ્યા છઢીના લેખ; તાપણું તે ધે શુકનને, પુછે છે મીનમેખ,
ધે શાદે શીખીને, ચંદ્ર સુરજ નાડી; સત્ય. અસત્ય શોધા વિના, દંભ રાખે છે દાહાડી, રાગીને રોગ મટાડવા, શોધે વૈદક સાચુંઃ જંત્ર મંત્ર શુઠા ગણી, ઘટા ભીનું ડાચું. મૂર્ખ લેાકેા કરૈ માનતા, જાણે રાગ ઘટાડે; દેવી દેવા નથી. લાંઞીમાં, લાંચ લઈને મટાડે, માનતાથી જો મટેજતા, જવાળાજ ; પૂરી રચાવે પાંચસે, દીપમાળાઓ દીવે. ભ્રમણા ભાગા ખાઈ ભાઇઓ, ઉરમાં સમજીને ભાવ ભલે પ્રભુને ભજા, દાખે દલપતરામ.
Aho ! Shrutgyanam
શુકન ૧
શુકન २
શુકન.
શુકત
શુકન.
શુકન.
3
શુકન
×
શુકન. છ
ગામ
મ
શુકન ૯
શુક્રન ૧૦
શુકન ૧૧
શુકન ૧૨
૧૧૪ મોંદા માણસ ઉપર વાળેલા અક્ષતોલને ૮૧ની કલમ માં જે પ્રકાર કહેલાછે,તે વાંચવા ઉપરથીજ માલૂમ પડ્યું, કે એ કેવળ અજ્ઞાનીને ઠગવાનાજ ઉપાયછે.પહેલા પ્રકારમાં જૅમ
Page #120
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ થવાનું ખરું કારણે ૧૧ કાશિત (પારકાના પ્રકાશથી પ્રકાશ નાર) છે. તેથી તેઓ ઉપર સને પ્રકાશ પડવાથી તેને અર્ક ભાગ પ્રકાશિત દેખાય છે, અને ( આપણે જે દીવાના અજવાળામાં કેઈ ગેળ પદાર્થને ધરીશું તો તેની છાયા સેવાકાર પડશે તેમજ ) તેની છાયા શેકવાકાર પડે છે, અને ચંદ્ર જયારે ફરતે ફરતે પૃથ્વીથી સર્યની સા. મિની (પૃથ્વીની છાયા તરફની) બાજુએ આવવાથી કોઈ વખતે પૂનમને દહાડે તેને પ્રકાશિત ભાગ કાળો થાય છે. આ બધે અથવા આ છે ફાળે થવા ઉપરથી તેને ખગ્રાસ, ખંડપ્રાસ, વગેરે નામ આપેલાં છે. દરેક પૂનમે અથવા અમાસે ગ્રહણ થતું નથી, તેનું કારણું પહેલા પ્રકરણમાં કહેવા પ્રમાણે ચંદ્રની કક્ષા કાતિવરને લંબ નથી, પણ તેની સાથે ૫ ૯ને પણ કરે છે, તેથી હમેશ તેમ બનતું નથી. ચંદ્ર ગ્રહણના ખગ્રાસ અને ખંડગ્રાસ આ પાસેની પહેલી અને બીજી આકૃતિ જેવા ઉપરથી દયાનમાં આ વશે. (પહેલી આકૃતિમાં ચંદ્ર પૃથ્વીની છાયામાં બધે આવવાથી, તે બીલકુલ દેખાતો નથી. તેને – ગ્રાસ કહે છે. તેમજ "ી 9 આકતિમાં થોડેક ભાગ છાયામાં આવવાથી તેટલો ભાગ કાળે દેખાય છે, માટે તેને ખંડગ્રાસ
૧૧૮ તેમજ સર્ય ગ્રહણ અમાસને દહાડે થાય છે. કારણ કે તે દિવસે ઉપ૨ કહેવા પ્રમાણે પૃથ્વીથી સી અને ચંદ્ર એકજ બાજુએ હૈય છે એટલે જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે છે, ત્યારે તે પૃથ્વી પર આવતા પ્રકાશને અટવે છે, (ચંદ્રની છાયાથી પૃથ્વી પરથી સૂર્ય દેખાતો નથી, પણ ચંદ્ર પૃથ્વીથી નાખે છે, માટે તેની છાયામાં બધી પૃથ્વી આવતી નથી, માટે દરેક સૂર્ય ગ્રહણ પૃથરી પરના એક અર્ધગોળના વાસીઓને એક વખતે દેખાતું નથી. પણું જેમ જેમ તે ચાલે છે તેમ તેમ તે (પૃથ્વી પરના) લોકોને આડે આવતે જાય છે. તેથી ગ્રહણુ થયું દેખાય છે. જ્યારે ચંદ્રનું કેન્દ્ર પૃથ્વી અને સૂર્યના કેંદ્રની સાથે એક સીધી લીટીમાં આવે છે, ત્યારે ખગ્રાસ થાય છે, એટલે સુર્યનું બધું બિંબ જોનારાઓને કાળું માલુમ પડે છે. આવી વખતે કેટલીક વાર ચંદ્રને
Aho ! Shrutgyanam
Page #121
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ થવાનું ખરું કારણ બિંબની આસપાસ જળ કુંડાળાની માફક દેખાય છે. વળી
જ્યારે ચંદ્રના બિંબની આસપાસ બધે પ્રકાશ માલમ પડે છે, ત્યારે તેને કંકણુ કાર ગ્રહણ કહે છે. આ પાસેની (ત્રીજી અને ચાઈ) આ કવિ ઉપરથી સંયના ખગ્રાસ અને કંકણુ કાર ગ્રહણ કેવી રીતે દેખાય છે, તે માલૂમ પડશે.
- - ૧૧૯ જે ગ્રહણ વિષે સાધારણ રીતે વિચાર કરીએ, તા તેઓ સરાસરી છ છ માસને અંતરે થાય છે, તે પણ વખતપર તેઓ વર્ષની હરકોઈ રૂતુમાં આવે છે. કેમકે સંપાત
નિવામાં નિરંતર ખયા કરે છે. સૂર્ય ચંદ્રને યોગ કળ ર૯પ દહાડામાં અને તેઓની કક્ષાને સંપાત કાળ
આશરે ૩૬૬ દહાડા છે. તેથી જેમ ૧૯:૨૩ તેમ તે બંને કાળ પ સે પાસે પ્રમાણમાં છે. એટલે રર૩ ચાદ્રમાસ થયા ૫
છી, અથવા સંતની ૧૯ પ્રદક્ષિણ થયા પછી, સર્વે ને ચંદ્ર એ બનેના સંપાત પ્રયમને સ્થળે પાછા થશે. માટે ત્યાર પછી ગ્રહણ પાછાં તેવા જ નિયમ આવશે. એટલે જે ચકણે ૨૬ ચંદ્ર ગ્રહણ અને ૪૧ સર્ય ગ્રહણ ઉપર કહેલા ૧૮ વર્ષ ને ૧૦ દહાડામાં આવે છે, તે સર્વને અને નિયમો લખી રાજા હિાય તો આવતા ૧૮ વર્ષ જૂની માં જે જે ગ્રહો થશે, તે તે લખી રાખેલા આ ધાર ઉપરથી આગમચથી કહી શકાશે.
૧૨ આ ઉપરની બીના ઉપરથી સાફ માલૂમ પડશે, કે ગ્રહો થવાનું કારણું ફકત પૃથવી અને ચંદ્ર એમનું ફરવું છે, અને તેથી (તેને એક બીજા ની સૂર્ય ગ્રહણમાં ચંદ્રની છાયા માં પૃથવી, અને ચંદ્ર ગ્રહણમાં પૃય ચીની છાયામાં ચંદ્ર આ વવાપી) સૂર્યનું તથા ચંદ્રનું દેખાવું પૃપીપરના કને થતું નથી. તેમજ (પડેલા પ્રકરણમાં) એ સર્વ જડ અને નાર પદાર્થના બનેલા છે એમ બતાવ્યું છે, તે પ્રકારે પણ ઉપર કહેવા પ્રમાણે એક સરખા નિયમ પ્રમાણે થયાં કરે છે, તે તે જડપદાર્થોને
( ૧ સર્ય અને ચંદ્રના માર્ગ અથવા કક્ષાએ એક બીજાને વિરૂદ્ધ બિંદુમાં છેદે છે તે છેદન બિંદુઓને સંપાન કહે છે.
Aho ! Shrutgyanam
Page #122
--------------------------------------------------------------------------
________________
ગ્રહણ થવાનું ખરું કારણું.
૧૦૩ નિયમિત દેખાએલા ગ્રહણ થકી કાંઈ પણ ભય રાખવાનું કારણુ જણુતું નથી. તેમજ ગ્રહણ થવાને રાહુ અને કેતુ નામના દે સર્ય, ચંદ્રની સાથે યુદ્ધ કરે છે, ને તેમને તે ગળે છે એવી જે પુરાણુ મત્તની અંદર ગપ મારેલી છે તે કેવળ કલ્પિત અને જાઠી છે (આ બાબત ઘણું કરી આપણા જે શીઓમાં જે પેડક ગણિત સંબંધી બાબત જાણે છે, તેઓ જૂઠી માને છે. અને આપણું જ્યોતિષના કર્તઓએ પણ એ જ છે એવું કહેલું છે.) તેથી ગ્રહણથી અભડાવાનું કાંઈ પણું કારણ સમજાતું નથી. વળી જે ગ્રહો આપણું જોવામાં આવે છે, તેથી આપણે દુચિન્હ માનીએ છીએ. પણ પૃથ્વી પર હિમેશ વર્ષની અંદર સરાસરી બે ગ્રહણ થાય છે. તો તેથી દર સાલ રાજાને તથા પ્રજાને ૬ઃખ થાય, પરંતુ તેમ કાંઈ હમિશ "નતું જ નથી. તેમજ સૂર્ય ચંદ્રનાં ગ્રહણુ સિવાય તારાઓનાં અને બીજા ચહાનાં પણ ઘણું કરી દર સાલ ગ્રગે થાય છે. માટે જે તે વિષે આપણે કાંઈ પણ ભાબ રાખતા નથી, તે આ ત્રણેથી પણ કાંઈ ભય રાખવાનું કારણ જણાતું નથી.
૧૨૧ તેમજ ૮૫મી કલમમાં દેશ ભંગને સારૂ પડે છે લોક કહેલે છે, તેનો ખુલાસે બીજા પ્રકરણના છેવટના ભાગમાં (તિથિ, વાર, નક્ષત્ર, યોગ વગેરે બાબતેને સારૂ ) જે ખુલાસો કર્યા છે તે ઉપરથી દયાનમાં આવશે, કે એવા કલ્પિત અને જડોના પગથી
૧ ઠગ વિદ્વાનોએ પિતાને આશ્રય મળવાને લોકોને તરેહવાર વહેમ ભરેલી વાતો કરી ધર્મને બાને પિરા એકાવાના ઉપ ય કરેલા છે, જેમ કે કોલમ્બસને અમેરિકાના જંગલી લોકોપી
જ્યારે બીલકુલ આશરો ન મળ્યાથી, અને બરાક વગર હિરાન થવું પડયું, ત્યારે તેઓને કહ્યું કે તમે અમને અનાજ આપત નથી માટે આજ રાત્રીએ ચંદ્રને તમારા ઉપર કેપ થશે, અને તે એકદમ પોતાનો પ્રકાશ બંધ કરશે, એજ પ્રમાણે તે દિવસે ગ્રહણ થવાનું હતું તેથી રાત્રે તેમ બન્યું.ઉપરથી તે અજ્ઞાની એ ચંદ્રદેવ પાસે પિતાને અપરાધ માફ કરવાને કલબસની પ્રાન કરવા લાગ્યા, અને ત્યાર પછી તેઓ પાસેથી તેને - નાજ મળવા લાગ્યું.
Aho ! Shrutgyanam
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪ દેશભગને સાફ કેટલી બાબત ખાટી છે તે વિશે
કાંપ ફળ થવાનું નહિ, માટે તે ઉપરી મિથ્યા ભય રાખવા એ ખાટુ છે. અને બીજા શ્લોકમાં જે દુન્હિ કહ્યાંછે તે શુંછે! તે વિષે અહીમાં ચેડેક ટૂંકામાં ખુલાસા કર્યું છે.
૧૨ શ્રેણી વખત આપણને સાંજર (કાક વખત સવારમાં) સૂયની સામેની બાજુએ આકાશમાં સાત રગના એક કમાન આકાર દેખાયછેતેને મૈત્ર ધનુષ્ય કહેછે. આ મેધ ધનુંય દેખાવાનું કારણ એટલુંજ કે આકાશમાં વાતાવર ણમાં ચામાસામાં જે વરાળ રૂપ પથરાખેલું પાણી પાછું પાતાના આકારમાં આવેછે, તે વખતે હમેશ ભૈત્ર ધનુષ્ય થતાં પહેલાં કોઇ પણ જગ્યાએે વરસાદ થાય તાજ કાક દિવસે સૂર્ય ક્ષિતિજમાં હાયછે, ત્યારે તેનાં કિરણ તે પાણીની અંદર ઞ૧૩, તૈયી તેનું વક્રીભવન થઈને તે કરામાં જે જૂદા જૂદા સાત રંગછે તે તેની સામેની બાજુએ પડેછે. અને તે કમનને આકારે પડવાનું કારણ એટલું જ કે સૂર્ય ગોળ છે, ખને ૩ ક્ષિતિજમાં હાવાયા તેનાં કેટલાંક કિરણા તેવા બાકારમાં ફેલાયાથી તેની વિરૂદ્ધ ખાશુખે સ જેવા (કમાન જેવા ) આકર પડેછે. આ દેખાવને મૈત્ર ધનુષ્ય કહેછે. તે હવે આ ઉપર વિચાર કરવાથી તેને દુશ્ચિન્હ માનવું એ ખાટ્ટુ
829
૧૨૩ વીજળી એ શુંછે? તે વિષે જો ખરાખર વર્ણન કરીએ .એક માટેા ગ્રૂપ થાય, પણ ટકામાં એટલુંજ કે તે હરેક પદાર્થમાં રહેલીછે, કેટલાક પાર્થનું એક ખીજા સાથે ઘર્ષણ થવાથી જે મલકાટ ભરેલી અસર મલૂમ પડેછે, તેનેજ આપણે વીજળી કરીએ છીએ, આપણે ઘર્ષણી જે વિજળી પૈદા કરીશું, તે અને માકાશમાં જે વીજળી માલૂમ પડેછે ૧ એક સરસ ખીલેવી કાચના પ્યાલામાં સ્વચ્છ પાણી રૂડીને અક સરસ મેગ્નીફાઈ ગગ્લાસ ( ગાળ ગી કાચ ) ઉપર સૂર્યનાં કિરણ આવી રીતે પાડવાં કે તે કરણાનું પ્યાલાના પાણીમાં વીઁભવન થાય, તે તેથી તેની ( સૂર્યની ) સામૈની બાજુએ સાત ર્ગની ક્રમાન અથવા મૈત્ર ધનુષ્યના ખા
ફાર પડશે.
Aho! Shrutgyanam
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૫
વીજળીં થાય કારણું,
કેવાં ચમત્કારી
તે બને એક છે એવું ડાકટર ફ્રંટેંકલીન નામે મહાન વિદ્વાન પુરૂશે. પહેલ વહેલું સાખીત કરી બતાવ્યુંછે. આપણે અહીં – આ જેમ ઘણુ કરીએ છીએ તેમ આકાશમાં વાતાવરણની અંદર વાળાંખાનું ઘર્ષણ થાય છે, તથા આપણને શ્રેષણ - રતી વખતે તે બેઉ ચીજોને એક ખીજા સાથે ફાળવાય જેવા અવાજ માલૂમ પડેછે, તેજ પ્રમાણે વાદળાંના એક ખીજા સાથે અથડાવાથી જે અવાજ અને પ્રકાશ માલૂમ પડેછે, તે અવાજને આપણે મેધ ગર્જના અને પ્રકાશ ને વીજળી કહીએ છીખે. સ્મા વીજળીથી કામ થાયછે, તે હાલમાં ઘણા ખરાખેથી કાંઈ અજાણ્યું નથી, માટે તે વિષે ફીમાં લખ્યું નથી એટલુંજ નહિ પણ તે લ ખવાની કોઇ જરૂર પણ નથી. આ ઉપરના ધાડા વર્ણનથી વીજળી એ શું છે, અને શાયી પીકે તે માલમ પડશે. વળી વીજળી હમેશ સત્રંજ થાય એવા કાંઇ નિયમ નથી. ધણી વખત રાત્ર થાયછે અને દહાડે પણ થાછે. હા ખેલી વીજળી ધણું કરી સૂર્યના પ્રકાશને લીધે દેખાતી નથી, પરંતુ મૈત્ર ગર્જનાની સાથેજ થયા વગર રહેતી નથી. તેમ છતાં કાઈ વખત ઘણાં વાદળાં હાવાથી દેખાય, તો ઉપરની ખાનાથી ખાત્રી થશે, કે દિવસે દેખાતી વીજળીથી ભય પામવાનું કોઇ કારણ નથી.
૧૨૪ આપણામાં અ। ચાલ છે, કે કાઇ પણ ખાખ∞ ત ખરાબર સમજવામાં ન આાવી, તે તે વિષે તસ્મૈ શ્રેણી તરેહવાર કલ્પના કરી તમામાં વે અને દૈવીખાનું કારણ બતાવે છે ઞથવા ખીજી કોઇ પણ વહેમ યુકત વાત તે વિષે ચલાવેછે. તેમજ ખરતા તારા વિષે હિંદુઓ કેવળ અજાણ હાવાથી તેઓ તહવાર વહેમ લેઇ જાય છે. તેને સારૂં કેટલાક અન્નાની પ્રેમ કહે છે કે જ્યારે તારા ખરૂં છે ત્યારે કેઈ દેવ સ્વર્ગમાંથી પડે છે, તેની જગ્યાએ લખલ થવાને આ દુનિયામાંથી કાપ મેટા પુરૂષનુ મૃત્યુ થશે. આવી વાતા સાંભળવાથી તે વિષે કેવળ માશ્ચર્યથી દિલગીરી ઊપજે છે. માટે તે નીચે થાડુંક ટૂંકામાં લખ્યું છે, કેટલીક વખતે રાત્રીએ
જ્ઞાન
વિષ
Aho! Shrutgyanam
Page #125
--------------------------------------------------------------------------
________________
ખરતા તારા વિષે ખરૂ વણું.
૧૦૬ આકાશની અંદર કોઈ ભાગ ઉપર બાણુ અથવા તીરની માફક આપણને જેવો પ્રકાશ દેખાય છે તે જ જતો રહેલો માલૂમ પડે છે. એ બનાવને આપણે તાર ખ એમ કહીએ છીએ. કઈ કઈ વખત એવા ખરતા તારાઓથી ગડગડાટ જેવો અવાજ પણ થાય છે. એક વેળાએ ખરતા તારાથી એ તો અવાજ થયો હતો, કે ઘરનાં બારી બારણુ અને પાયા ધ્રુજવા માંડયાકોઈ કોઈ વખત આકાશની અંદર એક નાનું ધાબું અથવા વાદળ બને છે અને તે ફાટીને તેમાંથી હજારો તારા વિખરાઅને ઝડપથી જતા રહે છે.
૧૨૫ એ ખરતા તારાઓના પૃથ્વી પરથી હાથ - વિલા કડકાઓની તપાસ કરા ઉપરથી હાલના વિદ્વાનો એવું કહે છે, કે આપણી સર્યમાળામાં પૃથ્વી અને બીજા ગ્રહ જેમ સર્યની આસપાસ ફરે છે તેમ એવા નાના છે હજારો તે શું ૫ લાખ કરતા હશે, કે જેમાંના કેટલાક ફરતા ફરતા આ - પણ પૃપીની પાસે આવવાથી આકર્ષણે કરીને આપણી તરફ આવી પડે છે. આ વિચાર ઘણું કરી બધા વિદ્વાન કબૂલ રાખે છે, અને તેની વિરૂદ્ધ મત કોક જ ભાવે આપે છે. ' ૫રંતુ ઉપર સિવાય બીજું ખરું સંભવતું નથી, તોપણુ અ. હીં એ ખર તારા કેમ બનેલા છે, અને કયાંથી આ૦થા, એ વિશે વધારે નહિ લખતાં તે શેના બનેલા છે, અને પ્રકાશમાન શાથી જણાય છે, તે વિષે ઘડીક હકીકત નીચે લખી છે.
(અ) ખરતા તારા પૃથ્વી પર પડતી વખતે ઘણુંજ ગરમ અથવા તપેલા ય છે.
(બ) તેઓ એટલી તે ઝડપથી પડે છે, કે તેને આપણાથી ખ્યાલ પણ થતો નથી. અને એ ઘણી ઝડપના સબબથી તેઓ જમીનને અથડાતાંજ સપાટીમાં કેટલાક ઊંડાણમાં ઊતરી જાય છે.
૧ આ બાબત ઉપરનું કહેવું કેટલેક દરજે ખરું લાગે છે. પણ તે વિષે હાલ વિકાને બરોબર શોધ કરે ત્યાં સુધી આવી જોખમ ભરેલી બાબતની અંદર એક મત આપી શકાતું નથી.
Aho ! Shrutgyanam
Page #126
--------------------------------------------------------------------------
________________
ખરતા તારા વિષે ખરું વર્ણન. ૧૦૭
(૬) તેઓનું ઉપરનું પૃષ્ઠ લગાર ચળકતું, અને દાઝી ગમેલું માલુમ પડે છે, નથી તેઓનો આકાર અને દેખાવ એક બીજાને મળતો આવે છે.
() તેઓ એકજ તરેહની મિળવણીથી બનેલા છે. જે મળવણીમાં લોહતું અને નિકેસ: ધાતુ મળી આવે છે. અને તે વિષે વધારે નવાઈ ભરેલું એ છે, કે ઊપલી ધાતુઓ જમીન ઉપરના ખડકોમાંથી કઇ વખતે શુદ્ધ, અથવા ચાખી મળી આવતી નથી, પણ તેઓ ઉપધાતુના આકારમાં મળી આવે છે, પરંતુ ખરતા તારાઓના પથ્થરમાંથી શુદ્ધ હોવું અને નિકેસ મળી આવે છે.
ઉપરની જાતના પથ્થરોમાંથી જે એક પથ્થર બેલ છ– મમાંથી મળ્યો હતો, તે ઘણો જ મોટા હતા, તેનો ઘેરાવો એકવીસ અથવા બાવીસ ફટ હતો. ચીના લોકો કહે છે, કે તેમના દેશના એક ભાગ ઉપર આકાશમાંથી એક મોટો પથ્થર પડે છે, તેની ઊંચાઈ ચાળીસ ફટ છે. આ ઉપરથી યાદ રાખવું, કે આ પથ્થરોનાં કદ જેટલાજ ખરતા તારા છે એમ નહિ, પણ ખરતા તારાઓનું કદ એથી પણ મોટું હશે? કેમકે એવા પથરાખે, તે તારાઓના કકડાઓ અથવા ભાગે છે, કે એવા કેટલાક ભાગે મળીને એક ખરા તારો બન્યો છે. એ તારાઓનું આકાશમાંનું કદ કોઇ કોઈ વખત ૭૮૦૦ ફૂટના ઘેરાવાનું જણાયું છે.
તેમજ ખરતા તારાથી જે પ્રકાશ માલમ પડે છે, તેનું કારણું એટલું જ કે તેઓ ઘણે દસ્થી ઝપાટાબંધ વે છે. તથી તેઓનું હવાની સાથે ઘર્ષનું થવાથી તેઓ તપીને પ્રકાશવા માંડે છે, કે જે પ્રકાશ એક પૂછડીના આકારમાં પણ ને માલૂમ પડે છે.
૧ નિકે એક જાતની ધાતુ છે. તેને રંગ ધોળે ગુલાબી હોય છે, ને તે ઘણું કઠણ અને એની અંદર ભળેલી વસ્તુ ઘણી મુશકેલીથી છૂટી પડે છે. તેમજ એમાં હમ લોહચુંબકના ગુણ હોય છે. તથા તે શુદ્ધ હોય છે ત્યારે ટીપાઈને તેના તાર બને છે અને તેની અંદર ગંધકને ભાગ ભળે હેમ છે,
Aho ! Shrutgyanam
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮ ખરતા તારા વિષે ખરૂ વર્ણન.
૧૨૬ ખરતા તારા જમીન ઉપર કોઈ એક જ ભાગમાં પડતા નથી; પણ કેાઈ વખતે કયાં અને કોઈ વખતે ક્યાં એમ પડે છે. તોપણ એટલું જણાયું છે કે તે વર્ષના એક મુકરર ભાગમાં, જેમ કે નવેંબર માસમાં તેઓ સઉથી વધારે છે અને કઈ કઈ જગાએ કરાની માફક ખરતા તારા વરસે છે કે તેઓની ગણુની પણ થતી નથી. આ વિષે કોઈ એમ સવાલ કરશે, કે એવા જગ્યા બંધ પડે છે, તો પણ એવા બનાવ આપણું દશમાં વારે ઘડીએ બનેલા છે, એવું આપણું સાંભળવામાં કેમ નથી આવતું? તે તેઓએ જાણવું કે પૃવીની સપાટીના લગભગ પણ ભાગમાં પાણી છે. તેમજ બાકી રહેલા ભાગમાં કેટલાંક વરને મેદાને, કેટલાંક ઝાડથી ભરપૂર જગલે, કેટલાક પહાડ, ખાઇએ તથા બીજી એવીજ જગા એ છે કે જ્યાં આદમીની વસ્તી જોવામાં આવતી નથી. ને જ્યાં આદમીની વ.
સ્તી ન હોય ત્યાં શું બને છે એ કોણ જાણી શકે? પણ વસ્તીવાળી જગાએ એવા પથ્થર જોવામાં આવતા નથી એમ નહિ. ઈ વખતે આ દેશમાં અને કઈ વખત બીજા દેશમાં એવા બનાવો બને છે. અને એવા પયર જમીનની સપાટી ઉપર પડી રહેતા નથી, પણ ઉપર કહેવા પ્રમાણે પિતે જે વિરાથી આવે છે, તે વેગ સાથે જમીનની અંદર કેટલાક ફટ ઊંડાઈમાં પેશી જાય છે. તેઓ આપણી નજરે પડવા મુશકેલ છે.
૧૨૭ આ ઉપરની બીનાથી ધ્યાનમાં આવ્યું હશે, કે એવા તારા ઘણી વખત હમેશ (દસા) રાત્ર, દહાડે અને સંધ્યાકાળે પડે છે. તો તેજ પ્રમાણે સંધ્યા કાળે તારાના ખરવાથી દેશભંગ થશે એમ કહી શકાતું નથી. અને તે વિષે જે વિચાર ચાલે છે, તે ઉપર ની બીના ઉપરથી છેટા છે એમ વિચાર કરવાથી માલમ પડશે.
૧ર૮ ધમાં કેતુ વિર્ષ પહેલા પ્રકરણમાં ખુલાસે કરો છે; માટે તે વિષે પણ વહેમ આણી, તે લેકમાં કહેલી બાબત ખરી કહેવાને કાંઈ કારણ મળતું નથી.
૧૨૯ રાત્રએ કંપ થવાથી પણ એવું જ માઠું ફળ
Aho ! Shrutgyanam
Page #128
--------------------------------------------------------------------------
________________
ધૂમકેતુ અને ભૂકંપ વિષે. ૧૦૯ કહેલું છે. ભૂકંપ એ શબ્દનો અર્થ પૃથ્વીનું નવું.(ધ્રુજવું) છે.
આ બાબતની અસર સઘળાઓના જાણવા માં છે, અને તે વિષે “હમ ભરેલી ચાલતી વાતોથી વાંચનાર અજાણયા નથી માટે તે ન લખતાં ભૂકંપ શાથી થાય છે તે બાબતનું સંક્ષેપમાં થોડુંક જણાવવું જરૂરનું છે. પૃથ્વીના મયબિંદુની પાસે (પહેલા પ્રકરસુમાં વર્ણન કરેલું છે કે, બળતો રસ છે; તે કોઈ વખત ઊભરાઈને ઊંચા આવવાથી પૃથ્વીના પડને આંયાક લાગે છે. તેથી તેની આસપાસની જમીન હાલતી માલમ પડે છે. આ આંચકા એવા તો જોરથી વાગે છે, કે જેમ કાઢી અથવા ઊકળતા દૂધના તપેલા ઊપર ઢાંકેલી તાસક, ઉભરો આવવાથી કેટલીક વખત ગિળી પડે છે તેમ તે પડ ફાડીને રસ બહાર વહે છે. આ રસની સાથે વખત પર પથ્થરા અને રાખ પણું બહાર પડેછે. ભૂકંપ થવાથી કેટલાંક વિસ્તીર્ણ શહેરોના નાશ થાય છે. કેટલીક ઊંડી જગા બહાર ઊપશી આવે છે, સમુદ્રની અંદર નવા બેટા થાય છે. (પાસિફિક મહાસાગરમાં કેટલાક નવા બેટા એમજ થએલા છે) અને ઊંચી જમીનમાં મોટા ખાડાઓ પડે. છે. આ બંને ઉપરથી માલમ પડે છે, કે ભૂકંપ થ એ જાણે એક સાધારણ ઇશ્વરી બનાવે છે. અને તેથી જ કેટલીક વખત જળપ્રલ થયા પછી, આ સૃષ્ટિની હાલની રચના થઇ છે એવું ભૂસ્તર વિદ્યા ઉપરપ્લે માલૂમ પડયું છે. ઈશ્વર ઈરછા - ગળ વહેમ લઈ જઈ ભય માન, એ કેવળ અજ્ઞાનતા છે.
૧ અજ્ઞાની લો કે કોડે છે, કે શેષનાગ પિતાની ફેણ હ– લાવે છે તેથી પૃથ્વી ડેલે છે, એ વગેરે કેટલીક ગvપ મારે છે.
૨ ભૂકંપ થવાથી અંબાજી પાસેના આરાસણ વલ્લભીપુર, રોમ ઇત્યાદિ પ્રાચીન કાળમાં અને અર્વાચીન કાળમાં દક્ષિ
અમેરિકાનાં ઘણાં શહેરો અને દેશનો નાશ થાય છે. એવા કારણથી ભૂકંપ વિષે ૬શ્ચિ-હ માનવું એ ઠીક છે, કેમકે ભૂકંપને આંચકે જેટલી જગમાં લાગે છે, ત્યાં વખતે કઈ જાની ઈમારતે ટી પડે છે, તથા માણસ વગેરે પ્રાણીઓને નાશ થાય છે; માટે તે રાત્રે થવાયી વખતે વધારે ખરાબી થાય વગેરે રહે - હિ પરંતુ એ થઈ ચૂકયા પછી જે ૬શ્ચિન્હ માનવાને કહ્યું છે
Aho ! Shrutgyanam
Page #129
--------------------------------------------------------------------------
________________
ખર પરાગ વિષે. ૧૩૦ તેમજ ૮૫ મી કલમના ત્રીજ માં ખર૫ર ગિથી પણ એવું જ ફળ કહેલું છે. માટે તે વિષે એટલોજ મુલાસો કરવાનું છે, કે પાછળ (બીજા પ્રકરણમાં) છેવટના ભાગ માં વાર વગેરે બાબતોને સારૂ, તથા આ પ્રકરણમાં(૧૨ કલમમાં) સંક્રાંતિને સારૂ જે કહેલું છે, તે ઉપર વિચાર કરતાં સાફ મામ પડશે, કે તેઓને પગ થવાથી જે કપિત ફળ માનેલું છે, તે કેવળ અસંભવિત છે. અને એવા ગે હજારે વખત બન્યા છે, પરંતુ તેઓથી કાંઈ પણ નુકશાન થયું નથી એવા સેંકડે ધખા છે. રાજ્યભંગને માટે હાલના અર્વાચીન કાળમાં આપણા જેશીઓએ તેમજ શાવકના જતીઓએ સંવત ૧૯૧૪ ની સાલમાં અંગ્રેજ સરકારનું રાજ્ય જશે એમ કહ્યું હતું, અને તેને સારુ બુદ્ધિપ્રકાશમાં રાજ્ય પા લટે, કે ધર્મ પાલા એ લખાએલું હતું. પણ ઈશ્વર કૃપાથી તેમ બન્યું નથી. ત્યારબાદ સંવત ૧૯૨૮ માં ને ૩૨ ની સાલમાં પણ તેમ કહ્યું હતું તેપણુ કેવળ બેટું પડયું છે. આ જ મુજબ યુરાપના પણ કેટલાક ગપીએ એ પૃથ્વીને નાશ થવાને ગપિ.મારેલી તે ખોટી પડી છે. વળી હાલમાં ૪૦ વર્ષ પછી દુનીઓનો નાશ થશે એવી મદીનાથી ગ૫ ફેલાઈ છે. માટે તેની ગથિી કોઇ પણ ભય રાખવો એ ફકત અજ્ઞાનતાનું કારણ છે,
૧ ૧૩૧ ગ્રની વક્રગતિ એટલે તેઓ જે રાશિઓ હોય, તેની પાછલી રાશિએ તેઓનું આવવું અથવા દેખાવું; વિચાર કરવાથી માલૂમ પડશે કે (પાછળ કહેવા પ્રમાણે) માં કેવળ ખાટું છે. અને જે ઈશ્વરી બનાવ બને છે, તેથી બીજા ઘણુક ફાયદ ૬નીઓમાં પણ જાણવામાં ન આવે તોપણ થયા વગર રતા નથી. દિલગીરી છે કે એ ફાયદા અહીં લંબાણ થવાથી લખી શકાતા નથી,
૧ વિચાર કરીશું તે માલમ પડશે કે એવા ખ૨૫રોગ આજ સુધીમાં દુનિયામાં ઘણી વખત આવ્યા હશે. તે તેથી એ લોકમાં કહેવા પ્રમાણે પૃવીને નાશ થ જોઇએ અને હાલ આપણું જે હયાતપણું દેખાય છે તે નહિ હોવું જોઈએ. અને હવે થશે એમ કહિ તો તેને સારૂ ઉપરના કારણથી કોઈ ભય રાખવાનું સાબીત થતું નથી.
Aho ! Shrutgyanam
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧
સાપક :
ની વક્રગતિનું કારણ કાંઈ ચિંતન્ય નથી, કે તેઓ પોતાની મેળે પિતાના એકસરખા વિગથી ગમન કરવાના નિયમને તેડી પશ્ચાદુગતિએ ચાલે. અને પંચાંગમાં જે વક્રગતિ લખે છે તેનું કારણ આ પાસેની આકૃતિ ઉપરથી ધ્યાનમાં આવશે, ધારો કે (સુ) સૂર્ય છે આ ને (બુ) બુધ તથા(બુ બ્ બુ બુધ ને ફરવાનો માર્ગ છે. તેમજ (શુ) શુક્ર અને(શુ શું શું ) શુ– કને ફરવા માગે છે. તથા)પૃથ્વી અને(૧૫ ૧) { પૃથ્વીને ફરવાનો માર્ગ હશે, તે આપણે પાછલા પ્ર કારણમાં કહ્યુ છે કે કેઈપણું પ્રહ કઈ રાશિએ છે એમ જાણવું હેય. તે પૃથ્વીના કેન્દ્રથી તે ચહના કેદ્ર સુધી જનારી લીટીને રાશિચક્રને
અડકના સુધી વધારીઓ ને જયાં આગળ તેને મળે તે રાશિના અંશ એ ગ્રહ છે એમ માલૂમ પડશે. આપણે કલ્પના કરીએ કે બુધ પોતાના માર્ગમાં ફરતે (બુ) આગળ આપે, તે વખતે પૃથ્વી પિતાના માર્ગમાં (9) આગળ છે, માટે પૃથ્વીથી બુધના કેન્દ્રને સાંધનારી(gબુન)લીટીથી બુધ તુળાસશિ ઉપરકોઈક અંશ છે એમ માલમ પડશે. અને તે પહેલા પ્રકરણમાં કહ્યું કે કે બુધ સૂર્યની આસપાશ ૫૮ દહાડામાં ફરે છે, અને પૃથ્વી ખાશરે ૩૬૫ દહાડામાં ફરે છે તો) બુધ પૃથી કસ્તાં સંધની આસપાસ જલદી ફરી રહે છે, તેથી જેટલા વખતમાં પૂરી (૫) આગળથી (૫) આગળ આવશે, તેટલા વખતમ બુધ (બુ) આગળથી (બુ) આગળ આવશે, તે વખતે એ બે કેંદ્રોને સાંધનારી (ઉબુક) લીટી રાશિચકને કન્યા અને તુળા એ બે શિની વચ્ચે મળશે. એટલે એ પહેલાના કરતાં પાછળ આપે છે એમ માલૂમ પડશે, ને એજ પ્રમાણે (શ) અને (શુ) નીશાની ઉપરથી શુક્રને સારૂ પણું દયાનમાં આવશે. હવે આ ઉપરથી એમ સાબીત થાય છે કે ગ્રહે કાંઈ પિતાના માર્ગમાં પાછા ફરતા નથી, પરંતુ ફકત તે ગ્ર
Aho ! Shrutgyanam
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૨
ગ્રહેાના અસ્તાયનું કારણ
હૈ। અને પૃથ્વી એ બેઉના ક્વાયી, અને તેખાની એક સરખી ગતિ નહિ હૈાવાથી, રાશિચક્રમાં કાઈ કાઇ વખત આવા દેખા૧ માલૂમ પડેછે,તેને આપણે વક્રગતિ કાઐછીએ.(અને એજ પ્રમાણે બધા ગ્રાની વક્રગતિ વિષે નણવું. ) તા હવે ચ હાની વક્રગતિથી માધુ થશે. ખેંગ લખ્યું છે, એ તદ્દન જૂઠ્ઠું છે, એવું ઉપરની ખીના ઉપરથી ધ્યાનમાં આવશે એટલુંજ નહિં, પરંતુ તેથી કાંઈ પણ ભય માની ભ્રમણતા રાખવાની જરૂર ન થી, એમ સિદ્ધ થાય છે.
1 હર તેમજ પંૉંગમાં ગ્રાના અસ્ત વિષે કેટલીક વખત લખેલું હાય છે, જેમ કે અસ્તાં જીરે,ખરતાં સી,ર ઈત્યા દિ, તા એ અસ્ત એટલે શું એ ઉપરનીજ સ્માકૃતિથી ધ્યાનમાં આવ્યુ કે જેવખત પૃથ્વી પાતાના માર્ગમાં (પ્ર)ગળ દરે વખતે ધારા કે શુક્ર અને બુધ પેાતાના માર્ગમાં અનુપ્તે (y) તથા (બુ) ખાગળ હશે. જેથી તેઓ દર એક સૂર્ય સુધાંત પૃથ્વીની સાથે એક સીબીલીટીમાં સ્ગશે, તા (આાપણે પહેલા પ્ર કરણમાં કહી ગયા છીએ કે બુધ અને શુ” વગેરે ચના કાંઇ સ્વપ્રકાશિત નથી પણ તેઓ સૂર્યન પ્રકાશથી પ્રકાશે છે અને જયારે એ મુજમ સીધી લીટીમાં સ્થાવ ત્યારે ( ચંદ્રની માફક ) તેઓના પ્રકાશિત ભાગ સૂર્ય તરફ અને પ્રકાશ વગરને કાળા ભાગ આપણી તરફ રહેવાથી તેઓ આપણને દેખાશે નહિ. સ્મા વી રીતે જયારે બને છે ત્યારે તે વખતના દેખાવને અસ્ત એમ
૧ ભાસ્કરાચાર્યે પૃથ્વી પછવાડે સર્ય ચંદ્ર ઇત્યાદિગ્રંહા રાશિય≠ સુધાંત કરેછે, અનેતેને વક્ર થવાને સારૂ એમક૫લુંછે કે રાશિ ચક્રધાંતસર્વ શ્રણ પ્રવહ વાયુને ચાગે છે અંશુ ઉપરચંઢેછે અને તેટલાજ નીચે ઊતરે છે, તેથી વજ્રથાયછે, પણ ઉપરની ખીના ઉપરથી બરાબર સાખીત થાયછે, કે તેમના સમજ્યામાં એ વાત (પૃથ્વીનું ક્રવુંતથા સ્માકર્ષણના ખરાખરનિય મ, વગેરેખાખãા ) ન આવવાથીજ એવી અસંભાવ્ય ૬૯૫ના કરી હશે.
3
૨
3
(બુ) એટલે બુધ, સી અટલે શુ
Aho! Shrutgyanam
Page #132
--------------------------------------------------------------------------
________________
ગ્રડેના ઊંચ નીચનું કારણ
૧૧૩ - કહે છે. તે આ ઉપરથી અસ્ત થવાથી ફળાદેશમાં કાંઈ પણ લગ્ન વગેરે શુભ કામ કરવાનેજે મનાઈ છે તે ફકત વગર પાયાની કલપના છે એવું સારું માલુમ પડે છે; કારણું અસ્ત થવા થી ગ્રહો કાંઈ જતા રહેતા નથી અથવા સંતાતા નથી, કે તેથી ભય માનવાની જરૂર પડે.'
૧૭૩ વાંચનારાઓમાંથી ઘણુઓને માલમ હશે, કે માર્ચ મહીનાની ૨૨ મી તારીખેર (મેષ રાશિના શૂન્ય અશ આગળ સર્ચ હેયાછે તે વખતે) હમેશ દિવસ અને રાવી બરોબર હોય છે. અને તે દિવસે વિષવન ઉપરના વાસીઓને સર્ચ બરોબર માથે આવે છે, અને ત્યાર પછી દરરોજ તેઓને ઉત્તર તરફ ઊગતો માલમ પડે છે. તે સપ્ટેમ્બરની ૨૨ મી તારીખ સુધી (એટલે કંન્યા રાશિના ૩૦ અંશ પૂરા થતા સજી) સૂર્ય ઉત્તર તરફ અથવા વિષયવતથી ઉપરની તરફ ઊગવાની શરૂઆત થાય છે તેને ઊંચ અને દક્ષિણ તરફ અથવા વિષવવૃતથી નીચેની તરફ આવવાની શરૂઆત થાય છે તેને નીચ કહે છે; એટલે , મિષનો ઊંચ અને તુળનો નીચ કહ્યો છે તેનું કારણું ઉપરની બીનાથી સ્પષ્ટ
ધ્યાનમાં આવશે. અને તેમજ ચંદ્રને વષભ રાશિથી વિષવતની ઉત્તરની તરફ અને વશ્ચિક રાશિથી દક્ષિણની તરફ આવવાની શરૂઆત થાય છે, તેથી વજન ઊંચ અને વશ્ચિકને નીચ કહે છે. અને એ જ પ્રમાણે બીજા ગ્રહ વિષે પણ ઊંચ અને નીચનું કારણું જાણવું. ત્યારે હવે ઊંચને સશે અને નીચનો કહેવાનું ખરું કારણ આ ઉપરથી કાંઈ માલમ પડતું નથી.
૧૩૪ ઘણી વખત આપણે જોઈએ છીએ કે ૧ અસ્તનો દેખાવ વદ પક્ષના આપણા ચંદ્રના દેખાવ જે થાય છે ને તયી જેમ વદી ૧૨, ૧૩ વગેરે દિવસે શુભ કામ કરવાને ખીલા નથી તેમ તેને મારે પણ બીવાનું કાંઈકારણ
૨ આપણા જોશી કે હમેશ ત• ૧૧ મી એ પ્રિલે ચર્થ મિષના થાય છે એમ કહે છે.
Aho ! Shrutgyanam
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪ રૂતુમાં ફેર પડે છે તેનું કારણ. પિમ અને મહા મહીનામાં ઘણું કરીને વસંત તુ જે તાપ, અર્ધા વિશાખ અને જેઠમાં વરસાદ અરધે ભાદ્ર અને આ સેમાં હિમંત રૂતુના જેવી ગુલાબી ટાઢ પડે છે. - ને વાસ્તવિક રીતે સંક્રાતિ ઉપરથી ઠરાવેલી રૂતુમાં ફેર પડે છે ૧. જ્યારે આવી રીતે ફેરફાર આપણા જેવા માં આવે છે, ત્યારે સ્વાભાવિક રીતે સવાલ ઊઠે છે, કે આમ થવાનું કારણ શું છે? વહેમીએ આવા બનાવને સારૂં તરેહવાર ફિકર કરે છે, અને હાલના જોશીબાવાઓ હાલને (તેને સારૂ કાંઈ ઊંડે વિચાર આવતો નથી ત્યારે) વખત જોઈને તરેહવાર ઠગાઇ ભરેલાં, જેવાં કે હવે ખરેખર કળીયુગ આછે, માટે બાહ્યગામાંથી બ્રહ્મત્વ ગયું, પુણનો નાશ થશે, અને પાપની વૃદ્ધિ થઈ, વગેરે કારણોને લી.
ધે રૂતુએ પિતાના ધમૅ છે ડી દેવા માંડયા છે, હવે જલદીથી રાજ્યનો, મનુષ્ય અને પશ્વિનો નાશ થશે, દાંતર આવશે, ઇત્યાદિ દુધ્ધિ બતાવી તેને સારું પુણ્ય કરવું, બ્રાહ્મણ જમાડવા
૧ મીન અને મિષ સંક્રાંતિએ ગ્રીમ રૂતુ, કર્ક ને સિંહ સંક્રાંતિએ વષારૂતુ, કન્યા ને તુળા સંક્રાંતિએ શરદ રૂતુ વશ્ચિક અને ધન સંક્રાંતિએ હિમંત રૂતુ; મકર અને કુંભ સંક્રાંતિએ શિશિર રૂતુ.
૨ ખરું છે, કે જશીબાવા જેવા છતે હાથ પગે હરામનું ખાવાની લાલચે, વિદ્યાભ્યાસ, દેશાટન, કળાકેશત્ય, વગેરે જ્ઞાનને અભ્યાસ છોડી દેનાર ભટોમાંથી કહ્યત્વ ગએલું છે, અને જાય છે, એમાં નવાઈ નથી. કારણ નકકી સમજવું કે બ્રહ્મલ માના પેટમાંથી જન્મ સાથે આવતું નથી. અને આપણું બ્રાહ્મણે, જેઓ એ વિચાર સ્વર્થને લીધે લઈ બેઠા છે, તેમાં તેની મોટી ભૂલ છે. અને હાલ ખરું બ્રહ્મ યુરોખંડના લોકોએ ( તમે, છેડી દીધેલું) ગ્રહણ કર્યું છે, તેને પાછું લેવું હોય તો મિથ્યાભિમાન છોડીને તેમના ઊંચા ગુણનું ગ્રહણુ કરવું, એ જ ખરો રસ્તો જતું બ્રહ્મવ અટકાવવાનું છે એમ વિચાર કરશે. તે માલમ પડશે.
૩ પુણ્ય કરવું એવું લખ્યું છે, તે ઠેકાણે બ્રાહ્મણોના
Aho ! Shrutgyanam
Page #134
--------------------------------------------------------------------------
________________
રંતુમાં ફેર પડે છે તેનું કારણ ૧૧૫ વગેરે બાબતો કહે છે. આથી સમજુ માણસ તરત વિચાર કરશે કે જે એચવી રવાભાવિક નિયમમાં કે કસ કારણને લીધે આપણને કેર માલમ પડે છે, તે એવી રીતે કરવાથી કદી પણ મટવા નથી.
૧૩૫ આપણે પહેલા પ્રકરણમાં કહી ગયા છીએ, કે પૃથ્વી સૂર્યની આસપાસ આપણું ૩૬૫ દિવસ ૫ કલાક 48 મિનિટ ૪૭.૩૫ર સેકન્ડમાં ફરી રહે છે. એ ફરી રહેવાનો કાળ તે પૃથ્વીના વાસીઓનું વર્ષ છે. અને આપણે સાધારણ વર્ષના દહાડા આશરે સરાસરી ૩૫૪ ગણીએ છીએ. તેની કસરના બલલામાં દર ત્રીસ વર્ષ એક મા સ ઉમેરીએ છીએ. આથી કરીને દરસાલ વર્ષની ગણત્રીમાં લગભગ દર ચોથે વર્ષ એક દહાડાની કસર પડે છે. આ ઉપરથી સાફ માલમ પડશે, કે દર એકસ વીસ વર્ષે આશરે એક માસની કસર પડવાની એટલે જેને આપણે પ્રથમ કાતિક માં # ગણુતા હતા, તે માર્ગશીર ગણવાનો અથવા જે વખત કાતિક ગણવાને, તે કરતાં ત્રીસ દિવસ પહેલે ગણા છે, અને રૂતુ તે ઘણું કરીને બરાબર સ્વાભાવિક નિયમ પૃથ્વીના ફરવા પ્રમાણે આવે. હવે આપણું જતિષિઓએ એવી કસરને સારૂ, તિથિ, માસ, અને સંવત્સરના ક્ષય તેમજ અધિકપણું ઠરાવ્યું છે, તેથી ઘણું કરીને તેવી કસર વધારે પડતી નથી. તો પણ આમાં કેટલીક રીતે બીજી કસર રહી જાય છે, અને તેની સાથે એક બીજી મોટી કસર આવે છે તે એકે હમેશ સૂર્યનું ખારે રાશિમાં દેખીતું ફરવું પૂરું થવાની અગાઉ સૂર્ય સંપાત ઉપર થઈને જતો દેખાય છે. અથવા તે સંપાત ક્રાં
વિચાર પ્રમાણે કોઈ પણ ચીજ બ્રાહ્મણનેજ આપવી, અપંગ અને માઠી હાલતના માણસે, બીજી મુસલમાન વગેરે જાતના હોય, તે કરતાં પણ તવગર બ્રાહ્મગને આપવામાં પુણ્ય છે એમ કહે છે. માટે અહીં એ કહેવું જરૂર છે, કે સર્વ કેઈએ એમ નહિ સમજવું, કે અગાઉના ઝાની વિદ્વાનોએ ગરીબની બરદાશ ન લેવાને આવી યુકિત કરી છે, પણ ફકત એ વિચાર પા - છળથી સ્વાર્થી બ્રાહ્મણોએ ઠરાવ્યા હશે એમ લાગે છે,
Aho ! Shrutgyanam
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧
રૂતુમાં ફેર પડે છે તેનું કારણ,
પડયું
નિવૃત ઉપર પા. હતા દેખાય છે. સંપાતનું પાકું હઠવું દરસાલ ૧૫ વિકળા થાય છે એવું સ્પષ્ટ માલમ છે.આપણા ચૈાતિષિ એ પાછું હઠવું લગભગ બેંક કળા જેટલું હાવાને લીધે દરસાલ સંપાતને એક કળા પાછે ગણો અને તેને અયનાંશ કહે છે. જ્યારે સન પર૨ માં જે “ ખતે સૂર્ય સંપાતમાં જે રાશિ આગળ દેખાયા હતા, તે કરતાં હાલ સને ૧૮૭૭ની સાલમાં ૨૨ અશુ અને ૩૫ કળા અેટલે પા
એટલે
છળના બિંદુ ગામળ સૂર્ય સંપાત ઉપર દેખાય છે. આપણી જોશીએ જે હાલ મેષ અને તુળા રાશિએ જે દિવન સે સૂર્ય આવવાના વંછે, તે દિવસે રાત્રી દિવસની લંબાઈ બરાબર થવી જોઇએ તેમ થતું નથી, પરંતુ શરૂ તૈયા ૨૨ દિગસ પહેલું તે ગુજ્મ દિનમાન થાય છે. તેમજગ્માપુણણ શૈશીખ્ખા મકર સંક્રાંતિ જે જાનેવારીની ૧૨મી તારીખે કહે છે, તે દિવસે ટૂંકામાં ટૂંકા દહાડા થવા જોઈએ, પણ તેમ કદી થતું નથી, કારણ કે આશરે લગભગ ૨૨ દહાડા અગાઉ ( એટલે ડીસેખરની રરમી અથવા ૨૧મી તારીખે) તેમ થાય છે. અને ખરેખર ( મૂંગ્રેજ લાના) ગણિત પ્રમાણે તેજ તાીમે સૂર્ય મકર રાશિમાં આવે છે. આ ઉપ રથી વાંચનારના ધ્યાનમાં આવશે કે ઉપરની કસરને લીધે રૂતુષ્મામાં ફેર પડે એમાં નવાઈ નથી. પણ જે એવે ક્રૂર ન ૫ડવાને હાલમાં ઇ એવા ચોતિષિ ખરાખર ઠરાવ કરી,માસ ગ૧ સંપાત એટલે ક્રાંતિવૃત( પૃથ્વીને કરવાના માર્ગ) અને વિષુવવૃત (ઉત્તરધવ અને દક્ષિણ ધ્રુવથી બરાર સ્મ`તરે જે રેષા થાય તે)એ તેનું છેદવું અથવા ખીજરીતે સૂર્યનું દેખીતું ક્ રવું જે દિવસેવિષુવવૃત ઉપરથાયછે, તે દિવસે સૂર્ય ક્રાતિવ્રતમાં જે હેકાણે દેખાય છે તેનું નામ સંપાત. એવું દેખાવું વર્ષમાં ખે વખત થાય છે, એટલે જયારે સૂર્ય મેષ રાશિએ આવેછે ત્યા રૈ, અથવા તુળા રાશિમૈં આવે છે ત્યારે તેમ દેખાય છે, એટલે તે દિવસે સધળી પૃથ્વી ઉપર રહેનારને દિવસ અને રાત્રીની લંબાઈ ખરાખર થાય છે. મા સઁપાતનું પાછું હઠવું, પ્રથમ હ્મણાજ પ્રાચીન કાળથી હિંદુ લાના જાણવામાં આવ્યુંછે.
Aho ! Shrutgyanam
Page #136
--------------------------------------------------------------------------
________________
ફળોના એક બીજાથી ઉલટાપણું વિશે વિચાર. ૧૧૭ હતિમાં ફેર કરે, તો પછી નવી રૂતુઓ એક સરખા નિયમે કેટલાક દહાડા સુધી આવતી માલમ પડે. આવી રીતે કરવાને હાલના લોકોને કોઈ સાધારણ માણસ ખરી રીતે કહેવા માગે, તો તેને લકે કબૂલ કરી શકે નહિ, પણ કોઈ ધર્મનું માંહે કાંઈ પણ નિમિત કરી યુકિત પ્રમાણે કરે તો આ ફેર ટળી જાય. ખરે એ મુજબ કોઇ વિદ્વાન જે શીએ વિચાર કરી ફેરફાર કરવો એ હાલ ઘણું જરૂરનું છે, કે જેથી અનાન લેક વખતે નાહક વહેમ લાવી છેટી હબક ખાતા બચે. ખરું છે કે આવો ને, વહેમ મટાડવાને કઈ હિમતવાન નર હિંદુસ્તાનમાં પેદા થયે જોઈએ. અહીંમાં દિલીપી ઊપજે છે કે તેમાં દેશાટણ, વિવું
ભ્યાસ ઉપર ખરી પ્રીતિ, અને મિયા જ્ઞાતિ અભિમાનને ત્યાગ, વગેરે સઘણું ઉપર બરોબર વલણ નહિ થાય અને ઢોગી ધર્મચાયાને કાબુ જારી રહેશે, ત્યાં સુધી હિંદુસ્તાનમાં તિષ વિદ્યા સંબંધી ખરું જ્ઞાન એપારામાં રહેશે. અરે પરમેશ્વર! બસ થઈ.હવે પાછો હિંદુસ્તાનમાં કોઈ ભાસ્કરાચાર્ય જે મહાન પુરૂષ પેદા કર, કે હિંદુઓ હાલમાં સુધરેલી પ્રજામાં જોતિષ સબંધી જ્ઞાનમાં જે હલકા ગણાય છે તે ઊપલે દરજે આવે અને તેઓ પિનાના બાપ ધરાઓનું વિસારે પાડેલું નામ પ્રજનન જાણુમાં તાજુ કરે.
૧૭૬ હવે બીજા પ્રકરણમાં જુદા જ પ્રકારથી જે ફળ કહેલાં છે તેઓ એક બીજાથી કેવાં ઊલટા વિચારનાં છે, તે નીચે વાંચવાથી દયાનમાં આવશે. સાંધા તથા મેધાને સારૂ ટમેપાને જે જૂદા જા બે પ્રકાર કહેલ છે, તે વાંચીને વિચાર કરીશું તે તેઓ એક બીજાથી કેવા ઊલટા છે? અને તેમાંથી કયા પ્રકારમાં કહેલી બાબત ખરી માનવી? એ વિષે સઘળું પિકળ દયાનમાં આવશે. તેમજ અમે પાને આનંદાદિ ૨૮ ગ, અને ૪૮મે પાને ચરાદિ ૧૩ ગિ કહેલા છે તે પણ કેટલીક જોએ એક બીજાથી વિરુદ્ધ છે. જેમકે ચદિ વેગમાં શનિવારે વતિ આવવાથી “મુશળ છે. કહેવાય છે કે જેનું ફળ બટું કહેલું છે. અને આનંદાદિ વેગમાં શનિવારે રેતિ આવવાથી પ્રજાપતિ વેગ થાય છે, કે જેનું ફળ સૌભાગ્ય લખેલું છે. વળી
Aho ! Shrutgyanam
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮ ફળોના એક બીજાથી ઉપણા વિશે વિચાર. ચાદીમાં શુક્રવારે રહણી અને બેટા આવવાથી યમઘંટ અને મૂશળ, તથા ગુરૂવારે ઉત્તર આવવાથી મૂશળ રોગ થાય છે કે જેનું ફળ ખોટું કહેલું છે. હવે તે જવારે તે જ નક્ષત્ર આવવાથી આ નંદાદિ પિગમાં મંત્રી, ચર અને માતંગ ગ થાય છે, તેનું ફળ સારું કહેવું છે. આ સિવાય બીજા ઘણું ઊલટા દાખલા તપાસ કરા થી માલૂમ પડે છે. વળી જન્મ કુંડળીનાબાર આસનમાં આવેલા નાં ફળના કઠામાં કહયું છે, કે દશમે મંગળ હોય તે “૬ વટ. કરમી થશે. અને આ ગળ તેના યુગમાં એવું કહ્યું છે, કે જેની જન્મ કુંડળીમાં દશ મે મંગળ પેય, તે કુળદીપક થશે. તેમજ એક કમ કહ્યું છે કે જેને લગ્ન બુધ હોય તો તે કુળદીપક સુખી થામ અને આગળ બીજા ક્રમાં કહ્યું છે, કે લને બુધ હોય, તે
બે વર્ષે મૃત્યુ થાય. વળી ઘણાઓ કહે છે કે જે હાય રાહુ દશમિ તે શું કરે વિવી વસમ. અને એક લોકમાં કહ્યું છે કે જેને લગ્ન અથવા દશમે રાહ હોય તે સોળ વર્ષે મયુ પામે. વળી “સ્થાન હાની કરે જીવ અને સ્થાન વાદ્ધ કરે શનિ.” એમ કહ્યું છે ને જન્મ વખતના ગ્રહના ફળમાં ૫૩ થી મા પાના સુધી જે લખેલું તે ઉપર જોતાં છઠે આઠમ અને બા રમે સિવાય સઘળે ઠેકાણે બહસ્પતિ હોય તો તેનું ફળ સારું કહેલું છે,પણ ઉપર કહેલા વચન પ્રમાણે તો પાંચમાં ઘરમાં બ હસ્પતિ આવે તે છોકરો મરી જાય એમ સમજાવે છે. તેમાં શનિને માટે ત્રણ છે અને અગીયારમા આસને સારો કહે છે તે સિવાય બાકીમાં બેટે છે, પણ આ રીતે તે બાકીનામાં આ વથી સારૂ થાય માટે એમાં ખરું શું માનવું
બીજો વિચાર કરીએ કે જન્મકુંડળીના ત્રીજા આસન ઉપરથી ભાંડુનું સુખ જોવામાં આવે છે. તેમાં કોઈને એવું આવે કે ભાંડુ થાય નહિ. અને તેને બીજા થએલા ભાઇના જન્મ કાળ કાંઈ પહેલાના જેજ આવતા નથી. તેથી તેને આ વરઇ ૮૦ વર્ષને આવ્યું. અને એ છોકરાના બાપના જનકાળ ચાર છેક થશે, એમ માલમ પડે, તો તેમાંથી સાચું કયું કહેવું બીજું એથા આસનમાં જન્મ થનાં જ મા મરી જાય
Aho ! Shrutgyanam
Page #138
--------------------------------------------------------------------------
________________
ફળના એક બીજાથી ઊલટાપણ વિષે વિચાર ૧૧૯ એમ આવે, અને માને જન્મકાળે ખીજાં વીસ વર્ષ જીવવાનું હોય,તથા બીજા છોકરાના જન્મકાળમાં તેની ૩૦ વર્ષની ઊમરૂમા મરે એમ હય, તે તેમાંથી કયું ખરું માનવું ત્રીજુ,પાંચમા આસનથી છોકરાંનું સુખ જોવાય તેમાં એવું આવે કે છોકરાં જીવે નહિ અને છોકરાના જન્મકાળે ૬૦ વર્ષને આવરદા - છે, તો એમાં છેટું કયું? એયું, સાતમા આસનથી એવું માલમ પડે કે સ્ત્રી મરી જાય, પણું સ્ત્રીના જન્મકાળે જીવવાનું હૈિય તો કને પ્રમાણુ કરવું? પાંચમું, દશમા આ સનમાં એવું
આવે, કે જ-મ થતાં તજ બાપનું મત્યુ થાય, અને બાપને (તની જન્માત્રી ઉપરથી) બીજાં ૪૦ વર્ષ જીવવાનું બાકી હેય? તથા બીજા છોકરાના જન્મકાળમાં દશ વર્ષ બાકી હોય, તો તેમાંથી ક્યા ઉપર ભરું સો રાખી આવી રીતે ઊલટું પાલટ વિચાર કરવાથી સાફ ખુલ્લું માલુમ પડે છે કે એમાં એક સિંચુંત ભરું રાખવા જેવું એક ૫ણુ વાક્ય નથી.
૧૩૮ અક્ષત જવાના જે પ્રકાર લખ્યા છે, તે પણ વિચાર કરવાથી એક એકથી ઊલટા માલુમ પડે છે. પહેલા પ્રકારમાં જુદા જુદા બાર દેષ બતાવ્યા છે, અને બીજામાં આઠ, દેષ કહ્યા છે, તો કોઈના અક્ષત અને પહેલા પ્રકારમાં આવેલ ફળને ખરું કહેવું કે બીજાથી આવેલાને ખરું કહેવું? વળી કાંઇ કામને સારૂ પ્રશ્ન જવાના જે લોક કહ્યા છે, તેમાં જે એક એકથી વિરૂદ્ધ મત છે તે પણ ઉપર પ્રમાણે વિચાર કરવાથી માલૂમ પડશે. અરે! આ વિષે ઝાઝું ન લખતાં ટંકામાં એટલું જ કહેવાનું, કે આપણું જેશીઓના કહેવા પ્રમાણે જતિષ ષિના આશરે ચાર લાખ ક હશે; તે એ બધાનો કર્તાએ,
એક એકનાથી ઘણી બાબતોમાં ઉપર કહ્યું તે મુજબ ઊલટા વિચાર આપી ગયા છે, પરંતુ તે વિષે આ નાના ગ્રંથમાં વિસ્તારથી બતાવાને પૂરી જ કરી શકાતી નથી, તેથી ઘણે દિલગીર છું તેપણુ આ ઉપરના છેડા વર્ણનથી ધ્યાનમાં આવશે, કે તમાં કાંઈ પણ સાચાઇ રહેલી નથી. કારણ સાચી વાતને સારૂ કદી એક સિવાય જાદે મત હવા ન જોઈએ. તેમ જ વરસાદને સારૂ જે બીને તેમણે લખી છે, તે પણ એજ માફક કલ્પિત
Aho ! Shrutgyanam
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ફળાના એક ખીજાથી ઊલટાપણા વિષે વિચાર
છે; એવું વિચાર કરવાથી માલૂમ પડશે.તેવિષે એક સાખા કહેલી છે કે‘આભ, ગાભ ને વર્ષા કાળ, સ્ત્રી ચરિત્ર અને રાતો ગાળ એ પાંચેની પરીક્ષા કરે, તે સહદેવ જોશી પાણી ભરે છે ૧૩૯ ઉપર જણાવ્યું કે ાતિષ ક્ળાદેશના શ્ર્લોક આશરે ચાર લાખ છે અને તેના કરતા જાદા જાદા હાવા જેછું. તે બાબત ગ્રંથ વાર ભયથી ચોડાજ ાખલા નાથે याच्या छे.
:
सूर्यफल ॥ चमत्कार चिंतामणी ॥ धनेयस्यभानुःसभाग्याधिकस्यात् चतुष्पद् सुखं सद्व्ययस्वंच याति ॥ कुबेकलिर्जीयतेजाययापिक्रियानिष्फलायातीराभस्यहेतोः ॥ १ ॥ ॥ वृद्धयवने ॥ द्वितियसंस्थः कुरुतर्थहानिः सूर्यः प्रसिद्ध्यारहितं क्रतनं ॥ श्रद्धाविहिनंविगतस्वभावकामत्रयुक्तं परवंचकंच ॥ १॥ चितामणी ॥ तुरीयोदेनेशोत शोभाधिकारान्जनः संलमेद्विगृहंबंधुतोपि ॥ प्रवासिवि पक्षाहवेमानभंग कदाचिन्नतशांतिलभेतस्यचेतः॥ २॥ ॥ वृद्धयवनो ॥ चतुर्थगः संजनयेत्कृतमहिस्रं सदाशीलावेवर्जितांगं ॥ स्त्रीभिजितं युद्ध परंकु देहविवज्जित सत्यधनेननित्यं ॥ २॥ || चिंतामणी ॥ सुतस्थानगे पूर्वजापत्य तापि कुशाग्रामतिभीस्करोमंत्रावेद्यः ॥ रतिर्वचनेसंचको पिममादिमतिः क्रोडरोगादिजाभावनीया ॥ ३ ॥ ॥वृद्धयवने॥ सुतस्थितः स्वल्पसुतं प्रसूतेदिवाधिनाथः प्रणयेनहीनं ॥ कुरुव्यरक्तंव्यसनावि भूर्तपित्ताधिकं भूरिविपक्षयुक्तं ॥ ३ ॥ ॥ जातकाभरणे ॥ स्वल्पापत्यशैलदुर्गेशभक्तं सौख्यायुक्तंसत्क्रियाविमुक्तम् ॥ भ्रांतस्वात्तं मानवहिप्रकुर्यात् सुनु स्थाने भानुमान्वर्त्तमान ॥ ३ ॥ ॥ चिंतामणी ॥ रिपुद्वंसकद्भास्करोयस्यषष्ठेतनोति व्ययं
Aho! Shrutgyanam
Page #140
--------------------------------------------------------------------------
________________
ફળના એક બીજાથી ઊલટા પણ વિષે વિચારઃ ૧૨૧ राजतोमित्रतोपि ॥ कुलेमातुरापञ्चतुष्पादतोवाप्रयाणे निशादै विषादंकरोति ॥ ४ ॥ ॥वद्धयवने॥रिपुस्थितोवासरपःप्रसूतेर्हतारिपक्षपुरुषंसुरुपं ॥ विनीतवेषंसुजनैः समेतं प्रियातिथिवांधवसंमतंच ॥४॥ चिंतामणी॥ दिवानायकेदुष्टता कोणपातेनचानोतिचित्ताविरामोऽस्य चेतः ॥तपश्चर्ययानिछयापिप्रयातिक्रियातुंगतांतप्यतेसो दरेण ॥५॥ ॥वृद्धयवने ॥ धर्माश्रीत:स्तीक्ष्णकरःपसिद्धंकरोतिमय॑नपतेरभीष्टं॥पराप्तवित्तेनसदासमेतंनिरस्त धममीत वर्जितंच ॥५॥ ॥ अथ चंद्र कलं ॥ जात काभरणे ॥ ॥ हिंत्रःसगर्वःकपणोल्पबुद्धिर्भवेल रोबंधुजनाश्रयश्च ॥ दयामयाभ्यांपार वग्नितश्चद्विजा. धिराजेसहजेप्रसूतौ ॥६॥ वृद्धयवने ॥ नराधिपंसंजनयेत्ततीय :सुरुपदेहसुभगंमनोज्ञ ॥ स्त्रीवस्त्रगंसर्वकलासुदक्षप्रजास्वभीष्टंबहुपुत्रपौत्रं ॥६॥ जातकाभरणे ॥ माहाभिमानी मदनातुरश्च नरोभवेक्षीणकलेवरश्च॥धने नहिनोविनयेनचंद्रेचंद्राननस्थानविराजमाने ॥ ७ ॥ ॥ वद्वयवने ॥ कलत्रगःसंजनयेछशांकोधर्मध्वजंभरिदयासमेतं ॥ प्रसन्नमुत्तिविभवान्वितंचप्रख्यातकीर्तिसुधि यासमेतं । ७॥ ॥ भौमफलम् ॥ चिंतामणौ । महो ग्रामतिर्भाग्यवंतमहोग्रं तपोभावगो मंगलस्तं करोति ।। भवेन्नादिमःशालकःसोदरोवाकुताविक्रमस्तुछलामोवि - पाके ॥ ८॥ वृद्ध यवने ॥ धर्माश्रीतःसंजनयेत्कुधर्म भौमे कुभित्रंगतबंधुवर्गं ॥ भाग्यविहीनविगताभिमानंप्र तप्तदेहंमति वर्जितंच ॥८॥ ॥ चिंतामणी ॥ कुलेत स्याकं मंगलंमंगलोनोजन यतेमध्यभावेयादिस्यातू ॥स्व
Aho! Shrutgyanam
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨ કળાના એક ખીજાથી ઉલટાપણા વિશે વિચાર तः सिद्धयोनावतंसीयते ऽसीवरा कोपि कंठीरवः किं द्वितीयः ॥ २॥ ॥ वृद्धययने ॥ कर्माश्रीतोभूतनयः प्रसुतेः कुकर्म रक्तं कुधियासमेतं ॥जना पचादेनयुतं कृतघ्नं वृथाश्रमं बांधव निंदितंच ॥९॥ ॥ बुध फलम् ॥ चित्तामणी ॥ शतंजीवी नोरंगेराजपुत्रेभवंतियदेशांतरेविश्रुतास्ते ॥ निघानंनृपाद्विक्रमाद्वालभंते युवत्युद्भवं किडनंप्रीतिमंतः ॥ १० ॥ ॥ वृद्धवने ॥ रंध्रान्वितं रंप्रयुतो नितांतंबुधः प्रसुत्तसरुजंम नुष्यं ॥ कफानिलाभ्यां परीपिडितांगंकविवर्णं कुलघातकंच ॥ १० ॥ ॥ चिंतामणौ ॥ नचेद्वादशेयस्यसितां शुजन्माकथंतग्रहं भूमिदेवाभजंति॥रणेवैरिणोमितिमायां तिकस्माद्विरण्यादिको शंशठः कोनभयात्॥ ११ ॥ वृद्ध यवने ॥ व्ययाश्रितो भूरिदरिद्र भाजंबुधः प्रसूतेविषयप्रसक्तं ॥ पराभिभूतंनिजबंधुवर्णै: कुरु पदेहं कुधियायुतंच ॥ ११ ॥ ॥ गुरु फलम् ॥ ॥ जातकाभरणे ॥ सौजन्याहेन: ऋपणः कृतघ्नः कांतासुत प्रीतिविवज्जितश्च ॥ नरोऽमिमां द्योबलतासमेतः पराक्रमे शक्रपुरोहितेऽस्मिन् ॥ १२ ॥ ॥ वृद्धवने ॥ तृतीय गोदेवपतिप्रपूज्या मेधान्वितं संजन येत्सुविनं ॥ कुलप्रधानं प्रमदानुमान्यंप्रसिद्धमुर्वीतलमांडे तंच ॥ १२ ॥
·
ઉપરના ફ્લાકના ભાવાર્થ,
जन्म કાળે
सूर्यइण - - यमत्र चिंतामगो:-लेने સૂર્ય ખીજે સ્થાનકે હાય તે માટેા ભાગ્યવાન થાય, વાહનાદિ સુખ મળે, સારૂં ખર્ચ કરે, કુટુંબ અને સ્ત્રી સાથે કલેશ કરે, ઉતાવળથી કામ કરે અને તેમાં કરેલા શ્રમ નિષ્ફળ જાય, वृषपवनेः- જો ખીજે સૂર્ય હાયતા અર્થની હાની થાય,
Aho ! Shrutgyanam
Page #142
--------------------------------------------------------------------------
________________
ફળના એક બીજાથી ઊલટાપણુ વિષે વિચાર. ૧૨૩ આબરૂ વગરને અને કતધો, શ્રદ્ધા વગર, નઠારા સ્વાભાવને, નબળા મિત્રવાળો અને ધારો થાય.—૧ ચમત્કાર ચિંતામણ –જન્મ લગ્નમાં એધે સર્ય હિય તે સારી શોભા પામે, બંધુ વર્ગ થકી કળશ થાય, પ્રવાસ કરે શથી માન ભંગ થાય, અને કોઈ દિવસ તેનું મન શાંતિ ન પામે.વયવને –– ચેાથે સ હ ય તો તે કતી; હિંસા કરનારો, કટીલ, ટ્યને વશ, ટંટાર, કુરૂપવાન અને નઠારેમાગ પથા પેિદા કરનાર, થાય.૨– ચિંતામ
– પાંચમું સ્થાનકે સૂર્ય છે તે તેને થએલી પહેલી પ્રજા થકી ત્રાસ ઊપજે, ઝીણી બુદ્ધિવાળો, મંત્રશાસ્ત્ર જાણનારો, લકોને ઠગનાર, આળસુ, કાડાદિ રોગવાળ થા.– વર્ક યવને –જેને જન્મપાંચમે સ ય હોય તેને છ કરોડ થાય,ઉદ્ધત, બોટાં કામ કરવામાં તત્પર, દુર્બસની પિત્ત રાગી અને ઘણું સાથે વિરોધ કરનાર થાય.-- જાવકા ભરણેઃજેને પાંચમ સૂર્ય હોય તેને ચેડાં કરાં થાય, શિવ પાર્વતને માનનારે, સુખ વગરને, નઠારો આચરણવાળે અને ભ્રમિતચિત્તવાળે થાય. ૩– ચિંતામણું –જે છે કે સર્વ હોય શત્રને નાશ કરે, રાજદ્વારમાં અને મિત્રોમાં ખર્ચ કરે, મુસાળથી અને વાહનથી આપત્તિ થાય અને પ્રવાસમાં ચોરી નેદુ:ખ થાય–વધુ યવને – છડે સહિય તે શત્રનો નાશ થાય, રૂપવાન, વિનયવાળે સારા સંબતી, સ્ત્રી, અતિયિ અને બાંધવ એની પ્રીતિવાળો થાય. ૪– ચિંતામણ –જેને નવમસૂર્ય હોય તે દુટસ્વભાવવાળે, ચિત્તને વિરામ વગરનો થાય અને તપશ્ચર્યા ઉપર પ્રોતિ રહે. બંધુ વર્ગથી પરિતાપ થાય–વૃદ્ધ યવ-નવમે સંર્ય હોય તો કીર્તિ વાન થાય, રાજાને પ્રિય થાય, પાકું ધનલાવે અનૈ ધર્મ ઉપર પ્રીતિ વગરનો થાય પ-ચંદ્રફલા જા કારણે –ત્રો જે ચંદ્રમા હિયતિ હિંસા કરનાર થાય, ઉપશું થો ડીબુદ્ધિવાળે બંધુ વર્ગને આશ્રમ રાખી રહે, દયા અને માયા વગર ન થાય.-વૃદ્ધ યવને –જે ત્રીજે ચંદ્રમા હૈય તો રાજદુત્વ થાય, કાંતિવાન ભાગ્યવાન, સામાના મનની વૃત્તિ જાણનારો, સ્ત્રી અને વર્યા છે, કળાવાને લોકપ્રિય
Aho ! Shrutgyanam
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪ કળાના એક ખીજાથી ઊલટાપણા વિષે વિચાર. અને છેાકરાંને ધેર છેાકાં થાય. ફ્~~ાતકાભરણઃ—જો સાતમ ચંદ્ર હોયતે। માહ અભિમાની, વ્યભિચારી દુર્ખલ ધન અને નખતા વગરને થાય.વને—જે સાતમે ચંદ્રમા હાય સદાવૃત કરે એવા થાય, ઘણી દયાવાળા, (નાગી, ધણા વેભવાળો, કીર્તિવાન અને સારા બુદ્ધિવાન થાય. ૭ ભામફળ ચિંતામણે—જો નવમા ધરને પ્રેમ ગળ હેયા ના ટા બુિદ્દ વાન ભાગ્યવાન અને માટાભાઈ અને મેટા, સાળા વગરને થાય. મારુ” પામ કરતાં છતાં કૂળ થાડું મળે. -વર્લ્ડવ ને:જન્મકાળે નવમા ધરને વિષે મંગળ હાયતા નઠારા મિત્રવાળા, ભાઇ વગરના ઊનભાગી, લાના તિરસ્કાર ખમનાર,ખારીલો અથવા ખળેએવા અને બુદ્દિકીન થાય..—ચિ'તામઃ—દશમા ધરને વિષે મંગળ હાય તેને સર્વવાતેમંગાય વળી ગેમમાં કડાપાસે મણીનાહાર રહે નહિ તેમ તેને ઘણી સિદ્ધિઓ મળે પણ તે તેની પાસે રહે નહિ એથાય. યવનેઃ— જેને
મેમ ગળ હેાય તે કુકર્મ કરે, બેટી બુદ્ધિવાળો, અને લાકાપવાદવાળા, કૃડ્યો થાય, મિથ્યાશ્રમવાળે, અને બંધુ્રવર્ગમાં નિંતિયાય.—બુધફળ-ચિંતામણા-જેનેઞા બેબુધ હેાયતે ટૂંકા આવરદાવાળા, દેશાંતરમાં વિખ્યાત, રાજાથી અથવા પુ રાક્રમથી ધન રાખનારા થાય. અને સ્ત્રી વિલાસી થાય. યવને,સાહી બુધ હાયતા પૂર્ણ કામ કરનાર કફ અને વાયુ नो રાગી, દુર્ભેળ, તેજ વગરના અને કુટંબ દ્રોહી થાય,૧૦
4
ચિંતામણેઃ ને બારમે બુધ હાય તે બ્રાહ્મણે ને આશ્રમ આપનાર રણને વિષે શત્રુને નસાડના રા અને કાઇથી ધૂાય નહિ એવે થાય વૃદ્ યવને બારમે બુધ હોય દરિદ્રી થાય; ધા વ્યનિયારી, શત્રુ અને બંધુ વર્ગથી હારે એ, રૂપ વગરના, ખરાબ બુદ્ધિ વાળા થાય.૧૧ ગુરૂકુલ~તકા ભર:--જો ત્રીજે ગુરૂ હાયતા ભલમાનસાઈ વગરના, કૃષ્ણ ક્રીં શ્નો અને પુત્રમાં પ્રીતિ નહિ જઠરાગ્નિમંદ વાળોથાય, વર્લ્ડ યને—જેને ત્રીજે ગુરૂ હોય તે ઘણા પુન્યવાન, બુદ્ધિમાન,ડાહ્યો, કુળ દીપક અને સ્ત્રીએકમાં માન મળે તથા દુમાં ધી કીર્ત્તવાન થાય. કે
Aho! Shrutgyanam
Page #144
--------------------------------------------------------------------------
________________
ફળના એક બીજાથી ઊલટાપણ વિષે વિચાર. ૧૨૫
૧૪. વળી કેટલાકએક જોશીઓએ રાહુને ગ્રહ કહે છે. અને વારાહમીરહ તેને ગ્રહ કહેનારને મૂઢ કહે છે તે વિશે લોક
रास्याधिपत्यंचदिनाधिपत्यं होराधिपत्यनचजातकेपि ॥ नराहुहः कर्तरिकोनदोषोराहुग्रहश्चेतिवदांतमूढाः ॥१॥
૧૪૧ અને એ જ પ્રમાણે કેટલાક જોશીએ રાહુ સુધાંત ૮ ગ્રહની જનાકાળે દશા ગણે છે. અને કેટલાક જન્મકાળે રાહુ વગર સાત ગ્રહની દશા ગણે છે. આ બેમાં સાચું શું! બીજુ આઠ ગ્રહની દશા ગણવાથી રવિ,મંગળ, શનિ અને રોહુ એ ચાર ૫૫ ગ્રહની દશા ગણાય કે જેનું ફળ બેટું કહેલું છે. તેમજ સાત ગ્રહ ગણે ત્યારે ત્રણુ પાપ ગ્રહની દશા ગણાયાથી પિહેલી ગણત્રી કરતાં બીજ ગણત્રીમાં એમ આવે કે પહેલી રીતે ગણતાં જે વખતે સારું આવે તેજ વખતે બીજી ગણત્રીથી બે ટુ ફળ આવ્યા વગર રહેજ નહિ. આથી આ બે વિરૂદ્ધ મતમાંથી ખરું કહ્યું માનવું? -
૧૪૨ વળી સહુને ગ્રહમાનનારમાં દશા પણુ ગણવાનાં બે મત છે. તેમાં એક રાહુ સુધ ગ્રહની દશા ગણે છે જેને અમેતરીની દશા કહે છે, જે પાછળ ૫૯ મે પાને તે જોવા ી રીત કડલી છે.અને તે સિવાય તેમાંના કેટલાક રાહુ અને કેતુ સુધાંત નવ ગ્રહની દશા ગણે છે જેને વિંછેતરીની દશા કહે છે તે નીચે મુજબ ગણે છે.
श्लोक श्लोक. द्विहीनंजनुर्भमंक दृक्रमशोऽर्केदु कुजागुगुरवः।।
शनिचंद्रजकेतुभार्गवाःपरिशेषात्तुदशाधिपास्ततः ॥
અર્થ-જનમ નક્ષત્ર સધી ગણતાં જે સંખ્યા આવે તેમાંથી બે બાદ કરતાં જે આવે તેને નવે ભાગતાં જે શેષ એક રહેતો રવિની, બે રહેતો ચંદ્રની, ત્રણે રહેતા મંગળની, ચાર રહેતા રાહુની, પાંચ રહતે ગુરૂની, છ રહિતે શનિન, સાત રહેતો બુધની, આઠ રહે તો કેતુની અને શૂન્ય રહિતિ
Aho ! Shrutgyanam
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ફળ નાએક બીજાથી ઊલટા પણ વિષે વિચાર. શુક્રની દશા જાણવી.
૧૪૩ માં દરેક ગ્રહની દશાઓ નીચે મુજબ વર્ષ ભગવે છે, અહ, રવિ, ચંદ્ર, મંગળ, રેહ, ગુરુ, શનિ, બુધ, કેતુ, શુક્ર, વર્ષ ૬ ૧૦ ૭ ૧૮ ૧૮ ૧૯ ૧૭ ૭ ૨૦
૧૪૪ આ ઉપરથી જોતાં સ્પષ્ટ માલૂમ પડશે કે જન્મકાળે નવગ્રહ માનનારામાંથી જે બે વિરૂદ્ધ મત પડયાં છે તેમાં એક
! ગ્રહની દશા માને છે અને બીજે નવગ્રહની દશા ગણે છે. તેમજ અષ્ટોતરીવાળી આઠ ગ્રહની દશાનાં કુલ વર્ષ ૧૦૮ થાય છે, અને વિંશ તરીથી નવગ્રહવાળી દશાનાં કુલ વર્ષ ૧૨૦ થાય છે. ત્યારે એ બેમાંથી ક મત ખરો માની તેમજ અષ્ટોતરીની રીત ગણતાં જે વર્ષમાં સારું ફળ મળવાનું આવછે તે વર્ષમાં વિંશનીથી ગણતાં ખોટું ફળ આવવાનું ત્યારે આમાંથી કયું ખરું માનવું? આ જ પ્રમાણે સારી રીતે તપાસ કરતાં એમ માલૂમ પડે છે કે જે વિષ ફળાદેશની ઇમારત દિન કપિત અને જૂઠી તેના કર્ત એ એક "જાના વિરૂદ્ધમતો માં ચણેલી છે એમ સાબીત થાય છે. આ બાબતને માટે એટલા બવા દાખલા છે કે એ વિષે લખેલાં ગ્રંથનો વિસ્તાર ઘણો થએવી આ પુસ્તકની કીમત એટલી વધે છે તેને લાભ વધારે લિકે લઈ શકે નહિ. તેથી દલગીરીથી અહી તે બધા લખી શકતા નથી..
૧ આ ગ્રંથમાં પાછળ પર મે પાને જન્મકુંડળી આપેલી છે તેના જન્માકાળ વખતે હસ્ત નક્ષત્ર છે. હવે અષ્ટોતરી રીતે ગતાંજન્મ વખતે મંગળ દશા આવે છે કે જેનું ફળ ખોહું કહેલું છે. અને વંશતી ગણતાં ચંદ્રની દશા આવે છે કે જેનું ફળ સારું કહેલું છે તે હવે એ બેમાંથી ખરું કયું માનવું? એ વાંચનારાએ વિચાર કર. એજ પ્રમાણે પાછળ જે જે જગાએ વિરૂદ્ધમતના ફલક આવેલા છે તે તે જગેએ તેને માટે દાખલા લઈ વાંચનાર તપાશ કરશે તો એક બીજાથી વિરૂદ્ધ ફળ આવશે.
Aho ! Shrutgyanam
Page #146
--------------------------------------------------------------------------
________________
જોશીએ ક્ળા કહેવામાં શાયી ફાવીાયછે. ૧૨૭
૧૪૫ ઉપરની ખીના ઉપરથી વાંચનારાની ખાત્રી થશે, કે ચૈાતિષ ફળાદેશના વિચાર તદ્દન કલ્પિત છે, તાપણુ તેના મનમાં ખટક રહેશે, કે જોશીખાવા કહેછે તે વખત પરશાથી મળેછે. તે વિષે ચડેાક ખુલાસા નીચે કરવાની જરૂરછે. ૧૪૬ આ ફળ કહેવામાં ફાવી જવાનાં બે કારણ છે, એકતા ભગાઉના વિદ્વાન જોશીએ દરેક વખતે તપાસ કરીને બનેલી વાતની કેટલાક કાળસૂત્રીની લખી રાખેલીનુંધા ઉપથી કેટલાક નિયમ હરાવ્યાછે. એ નિયમા હમેંશ બરાબર મળતા આવતા નથી, તાપણ તે મુજબ ઘણી વખત બનેછે. અને બીતુ તેઓની કહેવાની કપટ ભરેલી યુક્તિ એ બંનેછે.
૧૪૭ પૃથ્વી પરનાં મનુષ્ય પ્રાણીષ્માની હયાતીને સારૂ માર્કસર ગરમી, પ્રકાશ, વાયુ, અને ટાઢ હાયછે, તો તેઓની હયાતી ખુશી ભરેલી ચાલેછે, એવું આપણને અનુભવ ઉપરથી માલૂમ પડેછે. આજ ઉપરથી આગળના વિદ્વાન જોશીઓએ ગ્રહેાની (મુખ્ય સૂર્ય અને ચંદ્રની ) ગતિ ઉપરથી કેટલાક નિયમ શોધી કહા થાછે. આપા જોશીએ સૂર્ય ( પૃથ્વી )ની ગતિ ઉપરથી, વર્ષની છ રૂતુા કરાવીએ તે પાછ કહેલીછે. તેમજ ખે છની સાથે તેમાંથી મુખ્ય ત્રણ લીપીછે, શિખાળા, ઊનાળે, અને ચાબાપુ, સાધારણ રીતે ખાપણું કહી શકીએ છીએ કે શિખાળામાં સંપીવા, વગેરે; ઊનાળામાં કાગળીયું વગેરે, અને ચામાસામાં શરદી, અને તાવના ઉપદ્રવ થાયછે. એજ પ્રમાણે અગાઉના જોશીઓએ છ ફરાવેલી રૂતુઓમાં જાદા જૂદા રાગ થાય, એવું જોઇ રાખ્યું છે, જેમકે વસંત રૂતુમાં (મૌનને નૈષ રાશિના સૂર્ય હૈાય ત્યારે) ઊધરશ, ખળીમ્યા, ચામડીના ( ખસ વગેરે ) અને ભેજાના રાગ થાયછે. ગ્રીમ રૂતુમાં—(વૃષભને મિથુન રાશિમાં)—કુંગળીયું, ગળાના રોગ (જો મૂકાવાથી રોગ થાયછે તે) અને લોહી િ કારના રાગ થાયછે.
વર્ષા શ્તુમાં—( કને સિંહ રાશિમાં )—જળુંધર, ઉધ રસ, અપચા, હાજરીના, કાળજાના તાવ, કમળો,મરક, અને પિત્તના રોગ થાયછે.
Aho! Shrutgyanam
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮ બેરીગ્મો ક્ય કહેવામાં શાયી ફાવી જાયછે?
શુર૬ રૂતુમાં—(કન્યાને તુળા રાશિમાં)—ઝાડે, ચૂક, ઉદાસી, પથરી, હરશ, લેાહીના બગાડાના રાગ થાયછે.
હેમંત રૂતુમાં— વશ્ચિક ને ધન રાશિમાં )—ગર્ભસ્થાનના, અને અપ ્ારના, તાથી મરકી, લાહીની ગરમીના રોગ
થાયછે.
શિશિર રૂતુમાં—(મકર ને કુંભરાશિમાં ) ચામડીના, બેચેની, અકસ્માત બનાવે, વગેરે રાગ થાયછે,
ત
૧૪૮ આ ઉપરની બીના જોતાં માલૂમ પડેછે, કે સ્મગાઉના હું ૬ વિદ્વાન!એ શોધી કહાડેલી ખાખતા હાલના પશ્ચિમ તરફના વિદ્વાનોના મત સાથે મળવામાં થેાડાકજ ફેર રહેછે. આ ઉપરથી અગાઉના હિં‘૬ વિદ્યાનેના જ્ઞાન અને નિરીક્ષા વિષે આપણે ઘણા મગરૂર છીએ, પણ હાલના હિંદુ જેશીઓના જ્ઞાન તક્ નજર કરતાં તે મગરૂરી જતી રહે છે એટલુંજ નહિ પણ ઊલટી દિલગીરી પેદા થાય છે. હિંદુશ્મના જૈશીખા વર્ષના અમુક માસમાં અમુક રાગ થશે, મૈત્રી જે અગમચેતી છેક તેનું કારણ વાંચનારાખાના યાનમાં આવશે; જો હાલ બરાબર મળતું નથી, ( કારણ કે ઘણા કાળે કરીને સગાઉની નીક્ષા ઉપરથી ખેાળી કહાડેલા નિયમમાં ફેર પડી ગા છે.) તાપણ તેમાંની કેટલીક બાબતા વિચાર કરવા પરંતુ એથી ભયભીત થઈ જે પુન્ય અને દાન કરવું, ( ગ્રહણ જેવે સમયે ) આભડછેટ પાળવી, જય અને તેવીજ ખીજી ધર્મની વહેમી ક્રિયાઞા કરવી એ ખેાટુ' છે, અને તેજ પ્રમણે માણસના જન્મ વખતથી, સૂર્ય અને ચંદ્રની રાશિ ઉપરથી તથા બીજા ચાની ગતિ ઉપરથી કેટલીક અગમચેતી કહેલીછે, તે જો કે ખરી નથી તેપણ વિચાર કરવા જેવી છે, ખૈમ તપાસ કરવા ઉપરથી ધ્યાનમાં આવે છે, અને આ બાબતને સારૂ કાંઇ વ્યાસ મત આપી શકાતું નથી તેપણ તેમાં જે પાછળ બતાવેલી વહેમ ભરેલી વાતા, અને તેથી જે સાથે અથવા માઠું ફળ થવાનું માનવું એ ખાટ્ટુ છે.
૧૬૯ મા બીના ઉપરથી માલમ પડશે, કે જે કેટલીક વખત ફાવી જાય છે, તેનું કારણ અજ્ઞાન મા
જોગીઓ
Aho ! Shrutgyanam
• []
Page #148
--------------------------------------------------------------------------
________________
શીઓ ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? ૧૨૯ આગળ અગાઉના વિદ્વાન ઠરાવેલા નિયમ ઉપરથી વિચારીને કહેવું જ છે. જો કે એ નિયમ સઘળાઓને એક સરખાં લાગુ પડતા નથી, તેપણુ વખતે તેમ બનેથી તેવી બાબતે વિશ્વાસ લાવવા જેવી થઈ પડેથી તેઓ પોતાના કામમાં ફાવી જાય છે.
૧૫૦ તેમજ તેઓ કેટલીક વખત ફળો કહેવામાં ઘણી ખરી મતલબ દો અર્થમાં બોલે છે, જેને અથે વખત પર કહેવા પ્રમાણે ન બને, તો જુદી રીતે કરી શકાય. જેમકે કહે છે કે આ વર્ષમાં “સાતમો બહપતિ છે તેથી સુખ થશે. (આવા કય ખુલી રીતે હિંમતથી બેલે છે) અને તેની સાથે બીજો નબળો ગ્રહ છે; એમ કહી તે વિષે ડુંક કહે છે, કે એનાથી દુઃખ અથવા નુકશાન થશે. (આ વાકય સહેજ જાગે એમાં કાંઈ જીવ નથી, એમ થોડું કહે છે.) હવે જે કાંઇ સુખ થયું તે કહે છે, કે અમે કહ્યું હતું તે પ્રમાણે થયા વગર રહેજ નહિ. અને જે કદાપિ તેમ ન બનતાં ઊલટું થયું, તે કહે છે, કે અમે તો પ્રથમથી જ કહ્યું હતું કે ભારયે સારું થાય, કારશુ બી ગ્રહ નબળે છે. વળી કઈ તવંગરને ઘેર કઈ માંદુ હોય છે, ત્યારે શી બાવાને ઘેર બોલાવે છે. આ વખતે તેએ કહે છે, કે ભાઈને ફલાણો ગ્રહ નબળે છે, પણ બીજો સારો છે તેથી હાડ ફીકર જેવું નથી; તોપણ બાટા ગ્રહ પિતા ને ભાવ ભડ્યા વગર રહેતા નથી; તેથી પીગ થશે, માટે તેને સારૂ અમૂક ન કરવું. કારણ કે પુજે પાપ કેલાય એમ કહી દશ બાર રૂપિઆનો મતા સેટી જતી વખતે ઘરના કોઈ બીજા માસુસને અથવા ચાકરને બિજા ન સાંભળે એમ કહે, કે ભાઈ બચવાના નથી. હવે જે ઇશ્વર ઈચ્છાથી સારું થયું, તે ચાકરની આગળ કહેલી વાત કે સંભારે નહિ તેથી પિતાની બડાઈ હાકે, અને જે ભાગ જેને નાશ થશે, તો એમ કહે કે એવી બાબતમાં ઉપર કહેતાં જીભ કેમ ઊપડે માટે મેં તો ફલા| ચાકરને કહ્યું હતું કે શેક બચવાના નથી. એ પ્રમાણે કેટલીક યુકિતઓ કરી પિતાનું માન વધારે છે. - ૧૫૧ કઈ જન્મોત્રી અથવા પ્રશ્નોત્રી લઇ બતાવવા આ
Aho ! Shrutgyanam
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦ જેશી ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? વે છે, તેને કેટલીક વખત જાણે વિચારમાં હોય એમ કેળ કી કહે છે, કે તમને કાંઈ શરીર કષ્ટ, પાષાણુ, ગુમડાં, તલ અને મસાદિ લાંછન, એક જળ ઘાત, એક અગ્નિની ઘાત, બે પદવાડની ઘાત, ઈત્યાદિ ઘાતે થવી જોઈએ; એ વગેરે બાબતો કહે છે. હવે એ ઉપરનાં વચનનો વિચાર કરવાથી સાફ ખુલે જણાય છે, કે માણસને નાનપણમાં ઘણી વખત ગુમડો થાય છે. તેમજ પડી જવાથી પથર થવા લાકડું વાગે છે, અને ઘણુ ખરાઓના શરીરે તલ અથવા કેકને મસા હોય છે, તેમજ નાનપણમાં બાળકે અજાણપણુથી ઘણી વખત દેવતામાં હાથ નાખવાધીદે છે.વળી મંદવાડ પણ હરેક માણસને આવ્યા વગર રહે તા નથી. વગેરે તેઓ જે કહે છે તે ઘણું કરી નાનપણુમાં સઘળાઓને તેમાંથી એકાદ પણ થયા વગર રહ્યું ન હોય. તેથી તેમાંની એકાદ કોઈપણ બાબત મુળી: એટલે અજ્ઞાની લાકે વિચાર કર્યા વગર પાધર એમ શક લઈ જાય છે, કે
શીબાવાએ ખરેખરી વાત કહી. વખત પર સારૂ તેઓને ભવિષ્ય કહેવાનું હોય છે, તેની તરફની ઘણી ખરી બાબતોથી આસપાસના એને પૂછી વાકેફ થાય છે, પછી કેટલીક બાબતે કહે છે, આ સઘળામાં જે વિચારવાન ( ફગવાની બાબતમાં હુશીમાર) હોય છે, તે વધારે ફાવે છે. અને અવિચારી ઘણા પ્રતા ખાય છે, તેમજ વિચારીને ફળ કવિને ફળા દેશમાં પણ કહેલું છે, કે જે માણસનું ભવિધ્ય કહેવું હોય તેની જાતિ,શકિત, દેશ, સમય, વય તથા પિતા
( ૧ એક જેશી કાશીએથી સારી રીતે જ્યોતિષ વિદ્યા ભણીને આપે તેને એક માણસે પૂછયું કે હમારે બળદ એવા તે કોણ લઈ ગયું? જોશીએ લગ્ન માંડી જોયું, તે ઉંદર લઇ ગયો એવું આવવાથી કહયું કે હુંદરે ચોરી કરી છે. આ જવાબથી તેની મશકરી કરી તેથી તેણે પિ તાના ગુરૂ પાસે જઈ કહયું કે મેં પુસ્તકમાં કહેવા પ્રમાણે બરોબર લગ્ન માંડીને જવાબ કો તે છે કેમ પડી ત્યારે ગુરૂએ જવાબ દીધો જેમાંહી લખેલા ઉપરભરૂ સે ન રાખતાં વિચારીને કહે તો જ ખરું પડે માટે તું ભ પણછ ગ નથી.
Aho ! Shrutgyanam
Page #150
--------------------------------------------------------------------------
________________
જોશી ફળ કહેવામાં થાયી ફાવી જાયછે? ૧૩૧
હારી છે. કે અમિતાહારી, સાચેા છે કે જૂડે વગેરે ખાંભુતાને તપાસ કરી તેનું ભવિષ્ય કહેવું. તેમજ ખીજું એવું કહ્યુ છે કે કરૂં બે વર્ષનું થાય, ત્યાં સુધી તેનું ભવિષ કહેવું નહિ.
ઠેરાવવજ્ઞે દેજો. જો.
जिवेत्क्वपिविभंगरिष्टजशिशुरिष्टं विनाम्रियतेचाद्येऽब्दे शिशुदुस्तरेपिच परे कार्याहिनो पत्रिका | कार्या प्रश्ननी मित्तपूर्व शकुनै रक्षेत्स्वमानंधीया होराज्ञेन सुबुद्धिना बहुविधोदर्कश्च कालोवली ॥ १ ॥
ढुंढीराजे कहेलो श्लोक.
लमस्यनंदां शपतेहि मूर्त्यामात्तीवीच त्याबलशालीनोवा ॥ स्यादिदुनंदांशपतेस्तुवर्ण परविचार्यकुलजातिदेशः ॥ १ ॥ તેમજ કેટલાક હુસીઆર શૈશી કહેવાય છે. તેની પાસે ખાતમી મેળવવાને શ્રેણીક માણસે ડ્રાય ૨ છે. ણે કે મારા મિત્રના કહેવા પ્રમાણે સ્માર
૧ ઉપરની બાબતામાં વિચાર કરવાથી સાફ માલૂમ પરેછે કે તેના ભવિષ્ય કહેવામાં ખરેખરી ઠગાઈછે. અને જો એમ ન હેાયતા તેની અંદર દેશ, જાતિ, મિતાહારી, સાચે, ૧ગેરે બાબતા લેવાની કાંઇ પણ જરૂર ન રહેત, વળી હર કઇ નાનેથી માટું થાયછે માટે નાના જન્મકાળ ઉપરથી પણ ભવિય કહેવાની જરૂરછે, તેમ છતાં નથી કહેતા તેનું કારણ ઐટલુંજ કે નાના કરાને એક વર્ષની અંદર તાવ, ટોટી, વરાધ, ખારી, અછબડા, વગેરે મરણની, ધાતા ઘણી હોય છે. ને જમૈત્રીથી કહેલું કાંઈસાચુ પડવાનું નથી એમ તેના વિચારમાં નકી ઢસેલું તથા ગ્રન્થેાની અંદર એના વિચાર ઘ્રસ્ખલ કરેલાછે એમ ખુલું નાલૂમ પડેછે.
૨ જેમ તેલીગ્મા રાજાઞાની સાથે ધણું' કરી ઓછામાં ઓછા પાંચ અથવા છ માણસ હોયછે, કે તે દર એક ને
Aho! Shrutgyanam
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩ ૨ જોશીખે ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? ગામના લાલજી જોશી પાસે બાતમીને સારૂ આશરે પચાસ માણસ હમેશ તેની સાથે રહેતું. એ ફરતો ફરતો કરાંચી બંદરમાં ગયે હતો, ત્યાંના એક હદેદારની સ્ત્રીની સાથે એના બાતમીદારમાંના એક માણસને લગાવડ થવાથી દોસ્તી થઈ હતી, એક વખત એ હદેદારે પિતાના વારને ( બાતમીદારને રે કહ્યું, કે મેં ઘરમાં ફલાણી જગાએ મિતી સંતાડયાં છે, તે બાવાયાં ઇરશે એટલે હું તેમને આપીશ. અહિં એના વરે મિતીની ઘણી ધ કરી, પણ કંઈ જ યાં મહિ. આ ઉપરથી એને કેટલાક વહેમી માણસેએ કહ્યું કે ગામમાં લાલજી જોશી આવ્યા છે, તેમને પૂછશે તે તે બરાબર કહેશે. જોશી બાવાને તે એના બાતમીદારે અગાઉથી કહેલું, તેથી જ્યારે તે પૂછવા ગયે, ત્યારે તે વખતે પિસે કાંઈ નિત્ય કર્મ કરે છે એવું કહી તે દિવસે પાછા વિદાએ કીધે, બીજે દિવસે કહે વખતે આપો, ત્યારે કેટલાક ઉંડા વિચારમાં પય એમ ઢોંગ કરી કહ્યું, કે એ મોતી તારી સ્ત્રીએ ફલાણી જગ્યાએ સંતાડયાં છે. જેને કહેવા મુજબ તેણે જ તપાસ્યું. તે તેજ પ્રમાણે ત્યાંથી નીકળ્યાં, આ ઉપરથી તેને એ જેથી બે વા ઉપર એટલા તો વિશ્વાસ બેઠા છે તેની તરફથી એ બાવાને આશરે સો રૂપિઆની મતા મળી; અને એ જ પ્રમાણે તે હિલામાં જતી વખતે અગર તે પહભાં જાણે કે બીજા માણસ હાય એમ ડળ કશ હરેક યુતીથી તેલ ચઢાવવા આવનારનાં સગાં વગેરેનાં નામ પૂછી લઈ ઠરાવેલી કર પલવી જેવી નારતથી બતાવે છે, કે તેથી તેલી આ રાજા બીજાઓનાં નામ કહી
૧ એ હદેદાર ઈગ્રેજી જાણતા હતા, અને તેના મનમાં સુધારાના સારા વિચાર હતા. તેનું નામ ઘણું કરી અહીં આપવાની જરૂર ધારતા નથી; તે શું તે હિંદુકે મુસલમાન કેદ ક્રિશ્ચીઅન કે યહુદી ન હતો, એટલે અહીં વાંચનારને સમજ પડવા જણું વું છું.
૨ સવારમાં રોજ બ્રાહ્મણે નાહીને સંધ્યા અને પૂજા
રે છે તે.
Aho ! Shrutgyanam
Page #152
--------------------------------------------------------------------------
________________
જોશીએ ફળ કહેવામાં શાથી ફાવી જાય? ૧૩૩ ગામમાંથી આશરે ત્રણ માસમાં ત્રણ ચાર હજાર રૂપિઆ એકઠા કયા. એ મુજબ ઠગતે ઠગને જામનગર, જેને ડીઆ, વગેરે કાઠીઆવાડના ગામોમાં પણ છે. અને ત્યાંથી મુંબઈ ગયે. ત્યાં પણ કેટલીક ઠગાઈ કરી પિસા એકઠા કર્યા, પરંતુ સુધારવા ળાએ તેની લુચાઇ તરત પકડી અને તેની ફજેતી કીધી, તેથી આખરે એને મુંબઈ છોડવાની જલદીથી જરૂર પડી. એ લાલજી જોશી હાલ પણ (પહેલી આવત્તિસધી)હયાત છે.હવે આમાં કરે વાપ્રમાણે કેટલાક ધારાઓ વખતે તરેહવાર યુકિતઓ કરે પરંતુ તે વિષે ની સમજવું, કે જે તે ઠગાઈ આપણે સમજવામાં ન આવી, પણ તેમાં કપટ સિવાય બીજું કાંઇ નથી, માટે જે તેને તપાસ પિતાથી ન બને તો પિતાના કરતાં કોઈ સારા વિચારનો હુશાર માણસ હોય, તેની સલાહ લઇ કે કપટ પકડ વાને મહેનત કરવી. જ્યારે તે કોમાં આવી રીતે કરવાની ઊલટ થશે, ત્યારે જ ધનસોનું બળ નરમ થશે.
* ૧૫૩ વળી એ પિતાની કરેલી જાત્રીમાં કહેવા પ્રમાણે મળતું નથી તે કહે છે, કે અમે શું કરીએ? એમાં અમારો વાંક નથી. જન્મ કાળની ઘડી ને બરોબર ખની હોય, તો ફેર પડે જ નહિ. આવી બાબતને સારૂ કેટલીક જડી કડવી વાતોમાંથી ડાંક ૮ટાંત આપે છે, તેમાંની એક વાત અહીં લખું છું. એક જેશી ઘણા વિદ્વાન હતા. રમે શિકર અવતર્યા તે વખતે તેણે દઈને પ્રથમ કહ્યું હતું, તે પ્રમાણે પ્રસવ થયા પછી તે દઈને બહાર લીંબુ નાખ્યું. લીબુ બ હાર આવ્યું તે વખતે ઘડીઆળમાં જઈને આકરાની જન્મોતરી કરી, તેમાં એવું આવ્યું કે બાપ છોકરાનું માં જુવે તો બાપનું મત્યુ પ્રાય, તેથી જ વિચાર કરી ઘરમાં ન રહેતાં પાસેના બીજા દેશમાં ગયે. અહી આ છોકરો મોટા થયો, અને બાપનાં પુસ્તકે ઉપરથી સારી રીતે તેણે વિશ્વ વિદ્યાને અભ્યાસ કીધે આગળ એણે એની માને પોતાના બાપ વિષે ની હકીકત પૂછી તેથી તેણે જમત્રો વિશેની હકીકત કહી, તે ઉપરથી તેણે. જન્મોત્રી પાશી તો તેજ પ્રમાણે માલૂમ પડયું. પણ તેણે લીબુ નાખતાં વચમાં જેટલો વખત ગયે તે ગણત્રીમાં લેઈ ફરીથી
Aho ! Shrutgyanam
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪ જૈશીષ્મ ફળા કહેવામાં શાથી ફાવી છે.
જમાતરી કરી; તેમાં એવું આછ્યુ કે ખાલ છેકરાનું માં
જુવે તા સવા લાખ રૂપિચ્યા મળે, આ ઉપરથી તે પેાતાના આપને શોધવાને ગયા, અને જ્યાં એના બાપ હતા, તે ગામમાં આળ્યે, તે વખતે જુવે છે તા તે ગામના રાજાને ત્યાંના એક જોશીએ (તે છે।કરાના બાપે) એવું કહ્યું હતું કે આજ ફલાણી વખતે એક બતાવેલા કુંડાળામાં આકાશમાંથી સવામણ સેાનાની માંછલી પડશે. આ વખતે પેલા છાકરાએ પણ ગણિત કરી વિચારીને કહ્યું કે સવામણ કરતાં કાંઈક આછી પડશે, અને એ કુંડાળામાં ખરાખર ન આવતાં થાડી ક બહાર પડશે, આ ઉપરથી રાજાએ એવું કહ્યુ` કે જેનું સાચુ· પડશે તેને સવા લાખ રૂપિગ્મા મળશે. એ રીતે થયું; પછી ખાપ અને અંક મળ્યા, અને એક ખીજાને ઓળખ્યા, પછી તે ધેરા ગયા. આ વાતમાં વિચાર કરવાથી સાક્ માલમ પડશે, કે - માં કાંઈ પણ સાચાઇ નથી, પરંતુ ફકત જોશી ખા પાતાની ઠગાઈ ન માલમ પડે, એવા કારણથી વખતનું ખાનું બતાવવાને એવી વાતા જોડી કહાડે છે, કારણ કે આકાશમાંથી સાનાની સવા મણની માછલી પડવી અંજ ખોટુ છે. અને સેાનું વાયુથી સાસાશે એમ કહેવું પણ ખાટુ. છે. ખેજ પ્રમાણે ખીમ આવી તહેવાર વાત એવી તા યુકિતથી શૈશી સામામાણસને કહેછે, કે સાંભળવાથી અજ્ઞાનીખાના વિચારમાં, તમ્માનું કહેવું ખરૂં છે, એમ ખરા. ખર ઠરી જાય છે. (આવાજ ખીજા દાખલા ગ્રંથ વિસ્તાર ભયને સારૂં અહી માં લખ્યા નથી). વળી જેશીઓ જન્માત્રી બનાવી આપે છે, તેમાં એવી યુતિ કરી રાખે છે કે બે ચાર સારૂં થશે એવાં વાકય હોય છે, તેમજ બે ચાર ખેડુ થવાનું, એવી મતલબનાં પણ નીકળે, અને એ બધી મતલખ કપટથી પ્રાકૃતમાં નહિ લખતાં સંસ્કૃતમાં લખે છે, કે તેથી તેમાં લખેલી મતલબ અજ્ઞાન લાÈા સમજતા નથી. જેથી કાંઈ જરૂર હાય તા ફરી જોશીને પૂછવા જવું પડે. હવે તેઓ તે વખતે જેવે તેને પૂછવાના વિચાર ડ્રાય તેવી મતલમનું વાકય તેને વાંચી સંભળાવે છે, એટલે તેના મનમાં સાચું
Aho ! Shrutgyanam
Page #154
--------------------------------------------------------------------------
________________
જોશીષ્મ ફા કહેવામાં શાથી કાલી જાયછે?
જેમ કાગડાનું
બેસવું
અને
આવે છે. વળી કેટલીક વખત ડાળનું પડવું.” એ માફક બનવાથી તેમનું કહેલું સાચુ પણ પડે છે, તેથી અન્નાની તેખા ઉપર ઘણા વિશ્વાસ લાવે છે, જેમ એક છુ મત્રવાળા બ્રાહ્મણ એક શેરીમાંની દશ ખાય ડીખાને છાકમાં સારૂ દેવા કરી આપીનેખાંને ખાધા આપે છે.તેમાં જો એનેછેાકરા ખાવ્યા, તે બત્રીઞા સાચું માને છે, કે એના ઘેરાથી છેાકરા વ્યા પણ ગેમ નથીવિચારતી કે એના દેશરાથી આઠને ફ્રેમ છોકરા ના આવ્યા. તેમજ તે અને પ્રપૌંચ વાપરે છે, કે અસ્તાની હરેક રીતે આવ્યા વગર રહેતાં નથી, અનેજેમ પારધીની આવવાથી આખરે તે બિચારાંના
એવી રીતે જા
પક્ષી
પ્રાણની હાની
થાય છે તેમ તેઓની હરેક તરેહથી ખરાબી થાય છે. ૧૫૪ હવે જો કાપ એમજ કહેશે, કે ઉપરની સમ્રળી હકીકતથી જ્યેાતિષ (ફળાદેશ) સંબની સન્નળા વિચાર કેવળ ખા છે, એવું સાખીત થાયછે, તેપણ તેને સારૂ કાંઈ પ્રત્યક્ષ દાખલા સિવાય તેના ઉપરથી એકદમ ભરૂસા ખસે નહિ. તે
આ ખાખત હું તેઞાને એટલીજ વિનંતી કરૂંછું, કે તેાગ્યે પેાતાની આસપાસના સઘળા થતા બતાવે ઉપર લક્ષ પૂર્વક ધ્યાન આપવું,કે તેથી તેવા હજારો દાખલા જોવામાં આવશે,તે પણ અહીમાં તે વિષેના ઘેાડાક દાખલા લખ્યાછે. ને જ. શીખાવાનું કહેવું સાચું હાય, તા બધી બાબતમાં તે નું કહેવું બરાબર મળવું જોઈએ એટલુંજ નહિં, પરંતુ તેનું પેાતા વિષેનું કહેવું તે બરાબર ખરૂં પડવુંજ જોએ, પણ તે માંનું કાંઇ મળતું નહી. કેટલીક વખત ઘણી મૈી બાબતને સા ૩, વાર્ વારે ચેતવણી આપવાને વખતે વખતે લાંબુ ભાષણ કરી સમાવવું કઠણ પડેછે. તેને સારૂ ખરાખર ટંકામાં સાર આવે એવા એક વાકયને કહેવત કહેછે,અને ખેતી કહેવતા સઘળા દેશમાં છે. આપણામાં એક કહેવત છે કે વૈદનાં મરે નહિ અને જોશીનાં રાંડે નહિ” નાની કહેવતમાં ઘણા માટે અર્થ રહેલા છે, કે જ્યેાતિષ ફળાદેશમાં કહેલાં મુહર્ત, મળતાવર્ધક, વગેરે ખાખતા સાચી હાય, તેા જોશીના ઘરમાં કેટ
Aho ! Shrutgyanam
૧૩૫
તેઓના ક્માં જાળમાં હરેક રીતે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬ જોશીએ કર્યો કહેવામાં શાથી ફાવી જાયછે?
નાતના બાળમ
રાંડેલું હોવું ન જોઈખે. ઘણાને મામ હશે કે એવી વિરૂદ્ધ હજાર, દાખલા બન્યા છે, તેપણ શૈાડાક કહુંછું. અમદાવાદમાં છત્રેશ્વર જોશી સૈાથી સરસ ગણાતા હતા, એવું (મમાવાદના) બધા લોકોના જાણવામાં છે. તેમને એકજ છે.કરા હતા, તે પરણાવ્યા પછી ઘેાડેક હાડે મરી ગયા. આ ભાખત સધળાઓએ વિચાર કરવા, કે શું એમણે પોતાના છોકરાને સારૂ ખાટુ મહત શૈખેલું? તેમજ દીપની જૈશી જે જ્યાતિષ શીખવાને કાશીĂ ગયા હતા, તેમને પહે લી વારની સ્ત્રીથી ાકાંત થયાં ત્યારે બીજી પરણ્યા તેને છેકરા થયા તેને જનાઈ દેવા સારૂં અબાજીની બાધા મૂકવાને ગયા, સોંપી પાછા આવતાં માણસાની પેલી મૈર ત્રણ ગાઉ ઉપર ચરેડ ગામમાં છેકરા મરી ગયા, તે શું એ જોશી ભાવાએ પેતાના છોકરાને સારૂ ગામ જતી વખતે મોઢુ મુહૂત જોખેલું અને તેની જન્માત્રી ઉપરથી નહિ તપાસ્યું "હાય કે આવી ધૃત છોકરા મરી જશે? વળી મારી નાતના એક વિદ્વાન જૈશીએ પેાતાની જુવાન છેાકરીને પિચ્યા પચાસ ખરચ ચોપેહેરાયે! પણ બરાબર ઞાડ દિવસે તે છેકરી રાંડી,
૧૫૫ કડીના પ્રખ્યાત જોશી સાંકળેશ્વર જેરામ્બા બેહેચદાસ અભાવસને ત્યાં આશરે ત્રણ વખત આવ્યા હતા અને એમની તેમના ઉપર એમનું ફૈતિષફળાદેશ સંબ...બી સારૂં જ્ઞાન હેવાને લીધે સંપૂર્ણ આસ્થા હતી. તેમણે વીરમગામ પ્રગણાના ભાડાના ઠાકોરના છાકાની જ માત્રો વાંચવાને તેઓ જે િ વસે ગયા હતા તે દિવસે કારભારી, સગાંઞ, અને ખીન્ન ઘણા માણસો ત્યાં બેઠાં હતાં, તે સમક્ષ તે છેકરાની જમાત્રી વાંચીને એને હાલના કરતાં ઘણું રાજ્ય, હાયાને બેડા મળે, છત્રપતિ થાય, વગેરે એટલું તા કહ્યું કે ડાહચા સાંભળનાસખાના મનમાં તરત ખ્યાલ આવ્યા, કે આમાં કેવળ અતિશયોકિત છે; અને તેની સાથે તે છે।કરાને આવરદા
- ગુરૂ લગ ભગ ૮૦ વર્ષન તાન્યેા હતેા તેમજ જન્માત્રી આપવા આવ્યા તે ર્ષ ઘણું સારૂં કહ્યું હતું, તે છતાં તે કરી Rશ્રી જમાત્ર વાંચી ગયા પછી મારે એક મહીને મરી
Aho! Shrutgyanam
Page #156
--------------------------------------------------------------------------
________________
કાળાદેશના ખાપણુ વિશે દ ખલા ૧૪૭૭ ગયો. આ ઉપરથી વિચાર કરો કે એમાં કેટલું સાચું વળી કેટલી વખત ભૂકંપ થાય છે ત્યારે વખતે આખા શહેર અને માણસોનો નાશ થાય છે. સમુદ્રમાં વહાણ ભાગે છે ત્યારે હજારો માણસના પ્રાણ જાય છે ત્યારે શું એ સઘળો જન્મ કાળ એક સરખા આવેલા કે કેમ? સગર રાજના ૬૦ ૯જાર છોકરા એક વખતે મરી ગયા તેમને એકજ જન્મકાળ આપલે શ્રીકૃષ્ણની સાથે સઘળા જાદવે પ્રભાસ પાટણ આગળ શરૂ પી કપાઇ સુખ તમને પણ શું એકજ જન્મકાળ આવેલો લડાઇની વખતે લાખો મનુએ એક વખતે મરે છે તે સધળાઓને શું એક જન્મ કાળ આવે છે? આ સઘળા દાખલા ઉપર વિચાર કરવાથી માલુમ પડશે કે એ કેવળ ઠગાઈ છે.
૧૫૬ અને ધાણાઓને માલમ હશે, કે નાગર અને ક્ષત્રિની નાતમાં ઘણું કરી બધા વરકન્યાના બાપ એક ખીઅને જમાત્રી આપી મળતા વશેક જોવરાવીને તથા ખરેખર સુહર્ત પૂછીને પરણાવે છે; પરંતુ તપાસ કરશે તે તેઓની નાતમાં એક સ્ત્રીએ રાંડેલી માલમ ૫ડશે. જેશીઓએ જેઓનો જમાત્રીમાં છે અને બેઉ વર્ષને આવરદા લબેલો હોય છે તેવા એ પંદર, સોળ અને ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉમરમાં મરી ગએલા છે. જેને જોશીએ જમત્રી ઉપરથી બે અને ત્રણ બાયડી થવાને કહ્યું હોય છે, તેને એક પણ મળેલી નથી. તેમજ ' ઓને પાંચ અને સાત છોકરાં કહ્યાં હેય છે, તેની સ્ત્રીને મુદલ સીમંતજ - કયું નથી એવા સેંકડે દાખલા બનેલા છે. તો આ ઉપરની બીનાથી વાંચનારાના સમજવામાં આવશે, કે જન્મોત્રી ઉપર ભરૂ રાખ, અને શુભકાળ અથવા સુહર્ત જેવું, એ કેવળ બટું છે.માટે દરેક માણસે ઉપર કહેલી વાત વિષે ખબ વિચાર કરી તેઓએ કદી ઠગાવું નહિ.
શુકન કાળ તે ના જે ના જો , લાગ ફાવત ના બે ના આવે છે ટેક.
મુરત જોતાં સંધી ખાવી હાથ ઘશીને ૨વું, લવની ચાલ કરવા આવે મેં જોઈ આવું કેવું, ભાઈ, શુક. ૧
Aho ! Shrutgyanam
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ફળાદેશના મોટાપણા વિશે દાખલા હજી હરી અનુકૂળ નહિ માટે, સંત દુખ સેહેવું; હી કપા તો દીસે શુકનમાં, બેલે હેમી એવુંભાઈ. શુ સંકટ ૫ડત ઈશ્વર , એમ કઈતાં લેવું પ્રશ્ન પુછવા રહેવામાં ના, અરીનું ફાવ્યા દેવું. ભાઈ. શુ ૩ ચાર પાસથી જમાવી સજવું, નિજબળ કૂમક કેરું: સંબી તાકીને ઝડપી લેતાં, ઉડાવિ દે મેિરૂ. ભાઈ શુ. ૪ કાયર ને હેમી જાણે છે, શક પડે છે બાટા, તે એ તેના ભાવિક થાએક હાડ તણું તે બેટા, ભાઈ. શુ૫ બળ ઉદ્યમને ખંત ઉપર છે, જશ અપ જશનું ઠરવું; તિયારી થઈ કે હરી સમરી, કુદી પડીને તરવું. ભાઈ. શુ. ૬ ભણી ગણીને જે ન જે, કામ કરવા માટે, નર્મદ બન્ને પ્રતાપે તેમાં, કદી ન આવે તેભાઈશુ૦ ૭
૧૫૭ આ સધળા ઘખલા કરતાં ઉઘાડે , અને મને બૂત દાખલ વાંચનારને જાણમાં હશે, તે પણ કહું છું, કે - તિષમાં પ્રખ્યાત એવા ભાસ્કરાચાર્ય શું નહિ જાણતા હોય, કે માહારી છોકરી લીલા વતી રાંડશે? જો તેઓના જાણવામાં હોય, તો તેઓ એવા ટૂંકા આવરદા વાળા જમાઈને પત, ની છોકરી પરણાવે?આ બાબત સમજુ તરત વિચારશે કે તેમ કદી કરે નહિ, પણ તેમણે તે છોકરી પરણાવેલી રાંડી હતી અને તેને સારૂ તેમને ઘણે ખેદ થ હતો. હું ખરું કહુછું કે ભાસ્કરાચાર્યને પતિ ફળાદેશ વિષે જરા પણ વિશ્વાસ ન હતો ફકત ઘણું કરી તેઓ તે સંબંધી ગણિતને સારૂજ લખી ગયા છે. એ સિવાય એક કવિએ એ વિષે નીચે મુજબ વિચાર જણાગ્યા છે.
છપો. રવિને શિર રિ૬ રાહુ ચંદ્ર, ક્ષયગી આપ મંગળ છે અંગાર', બૂધ શિર કલંક છાપ; ગુરૂએ ગુમાવિ નારી શુક્ર આંખે છે કાણે;
મંગળ પીકતા અંગારા જેવો છે માટે તેનું નામ પણ અંગારક છે.
Aho ! Shrutgyanam
Page #158
--------------------------------------------------------------------------
________________
ફળાદેશના ખેાટાપણા વિશે દાખલ
શુની તુલા સરવદા રાહુ ધડ વીના ગાણ વળી કેતુ ને માથુ નથી એમ નવે દુઃખીયા થઞા ગ્રહ નડવાયિજ દુખ થાયતા, ગ્રહને ડેા નથા ક્યા? ૧ ૧૫૮ એક વખતે એક કપડવણજના શાહુકારે પેટલાદના કાઇ સરસ વિદ્વાન જૈશીને (કળા દેશ કહેવામાં હુંશીખરને ) પોતાના છેાકાની કેશવી પદ્ધતિની ૧ સરસ જન્માત્રી કરવાને કહ્યુ, અને તેના બદલામાં સાર રૂપિગ્મા આપવા કબૂલ કર્યા, તે ઉપરથી જોશીએ સરસ (લાદેશના કહેવા પ્રમાણે) જન્માવી કરી; અને પછી કેટલેક દિવસે વાંચવાને સારૂ શેઠને ત્યાં ગયા. અહી ગ્યા ઈશ્વર ઇછાથી જેશીના આવવા અગાઉ આશરે બે મહીના ઉપર ઠાકામની ગએલા, ધ્રુડે જોશીને પોતાને ધેર લઈ જઈ એક પાસેના ઘરમાં ઊતારા માપ્યું અને કહ્યુ કે જન્માંતી જમીને વાંચી કે પહેલી તેમણે લાડુ ભટની રીત પ્રમાણે જવાબ આગા જમ્યા પછી. તે ઉપરથી શેઢે સીધું માકલાવ્યું તેના જોશીખાવા લાડુ બનાવી જમ્યા, પછી જ માતરી વાંચવા બેઠા, છેડે પાતાના સગા વગેરે માણસને ભાગળથી કહી રાખેલું, કે તમે કોઇ છોકરા મરી ગયા એ વિષ ભાલશે નહિ. તે મુખ કાઈ પણ ન ખેલતાં પકીથી સઘળાં સાંભળવા ખેડાં. જોશીએ જમાથી વાંચી અને કહ્યુ કે શકરાના આવરા ૮૦ વર્ષના આવ્યા છે, તેથી ડે પૂછ્યું હાલમાં કાંજી એને લાત જેવું છે. તેણે જબ દીધો કે પંદરમું વર્ષ
જાય છે માટે કોઈ ફીકર નથી. ૨ વર્ષ જા મંદવાડ જેવું જણાય છે. હાડ શીકર જેવું નથી. એ સિવાય છે.કાને સ્માટલી દાલત, પ્રજા, વિદ્યા, સ્ત્રી, વગેરૂનાખતા કા
પણ
હાલ તો ભાઇને
પરંતુ
૩૬
૧૩૯
૧ કેશવ દૈવજ્ઞ નામના જોશીએ ગણિત કરવાને સારૂ તથા જન્માત્રી કરવાને માટે જે રીતિ કહાડી છે તેને કેશવી પર્વતી કહે છે, અને હાલના જૌરી લાશ અને તથા તેની ગણવાની રીતને ઘણી કઠણ કહે તેમાં કહેલાં કળા બરાબર મળે છે એમ કહે છે. ૧ પ્રજા એટલે
વખાણે છે. છે, તેમજ
કાં
Aho ! Shrutgyanam
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ફળાદેશના ખેાટાપણા વિશે દાખલા
પછી જન્માત્રી વાંચી આશીવાદ દીધા, ત્યારે શેઠે રૂપિગ્મ ક્ષેાના બદલામાં પચાસ આપ્યા. જોશીએ કહ્યું મહારાજ આમ કેમ? ત્યારે તેને જવાબ દીધા, જે મહારાજ છેકાને મરી ગએ લગભગ આશરે બે મહીના થા વ્યા અને આપે કહ્યુ` કે ઐશી વર્ષને આવરદા છે, માટે એ જન્મા ત્રી કહેલી વાત ખીલકુલ જૂઠી છે,
પણ જે આ તમને રૂપિ પચાસ સ્માપુ' છું, તે ફકત તમે આટલી મહેનત કરી અને અીમાં સબી ધ ખાધા તેના બદલા સમજવે. ઍવુ સાંભળી જૌથી નીચું ઘાલી રૂપા લઇ ચાલતા થયા આ ઉપરથી વાંચનારાએ વિચાર કરવે કે એ ફળાદેશમાં કેટલી સામ્યા છે.
૧૫૯ સર! જો
ચાતિષ ફળાદેશ સાચુ કહીએ તે તેમાં કરેલા સધળા ર્નિમમ પૃથ્વીપરના રાધળા મનુષ્ય ને એક સરખી રીતે લાગવા જોઇએ, સુ. તેવું કદી ખનતું નથી એમ ખ઼લું જણાય છે, તેમાં હ્યું છે કે કેમ માણસને ચંદ્ર અને શુક્રને નવમાંશ આવે, તે (સ્માતળ ખીજા પ્રકરણૢમાં ગ્રાનું રૂપ કૃપિત લખ્યું છે, તે મુખ્મ) તે માણસ ગેરૂં થાય, અને બુધ તથા ધ્રુરૂને નવમાંશ આવે, તેમાના વર્ણ જેવા એટલે જાકુ પીળા વયું થાય, તેમજ મુગળ તથા સર્યના નવમાંશ ગાવે, તા રાતા અને શિતના નવમાંશ ગ્યાયે તા કાળો વર્ણ થાય.હર્ષ આ ઉપરથી વિચાર કરેા કે શું મિસર,ગીનિઅને ઘણું કરી સઘળા આફ્રિકાના લોકોને હંમેશ તિના નવમાંશ આવે છે, કે તે બધા કાળા રગના હોય છે. તેમજ ઈંગ્લડ, રૂશુિચ્યા, જર્મ, અને રીત્ઝરલંડ વગેરે, ધણુંકરી ઉત્તરના સઘળા લોકોને ચંદ્ર અને શુક્રને નવમાંશુ આવે છે, કે તે ગેરા થાય છે? સ્મરે એટલે દૂર જવા કરતાં ગુજરાતમાં વિચાર કરીએ, કે શુ ઘણું કરી સબળા નાગર ક્ષેત્રી અને કેટલાક કાઠીાવા ડ તરફના રબારીને ચંદ્રનો અને શુક્રના નવમાંશ આવે છે, કે તેઓ ગોરા હાય છે! આાપામાં તેખાના બૈરાપણા વિષે કહેવત છે કે નાગરવી ગારૂં કાડ઼ીલું” તેમજ ત્રણું કરી ઢેડ, વાધરી, ખાવાં, કાળી વગેરે નાતના સધળાખાને શિતને નવમાંશ આવ
Aho ! Shrutgyanam
Page #160
--------------------------------------------------------------------------
________________
ફળાદેશના ભાટાપણા વિશે દાખલા
૧૪૧
ત પાસ
મ
તા હશે કે તેખા કાળા થાય છે? (આપણામાં કેઇને ભ્રૂણે કાળા કહેવાને ભીલની ઉપમા આપે છે. તેમજ વધારે કરતાં બીજા પ્રકરણમાં જે જન્મકુંડળી આપીછે, તે વિષેજ વિચાર કરીએ કે તેમાં ડૅચંદ્રક અને લગ્ને રાહુ છે, તથા લગ્નને શનિ પાપ ગ્રહ જુવે છે, તા ( કલમ ૬૫ મીના) યાગાયેાગન માં કહેવા પ્રમાણે તે માણસનું જન્મયતાં વત મૃત્યુ થવું જોઇએઁ, પરંતુ તેમ કાંઇ ન બનતાં તે હાલમાં ચાળીસ વર્ષની ઊમરે પે હાયેલા છે, અને ઈશ્વર ઈચ્છથી આગળ પેાતાની હયાતીના હાડા કહાડવાની તે હૅસ રાખે છે. વળી યેગા યાગમાં રાહુ હાય તા, સેાળ વર્ષના થાય એટલે, અને લને ખુષ હેટય તે ચેષે વર્ષે મૃત્યુ થાય ખૈમ કહેલું છે. તે મારી માશીના છાકરાને મેં રાહુ હતા, તે ૩૬ વર્ષની ઊમર્ મી ગયે. અને એક ખીજા મારા સગાને લગ્ન છુષ છે, તેવી હાલ મૈત્રીસ વર્ષની ઊમર થઈ છતાં, હયાતીમાં છે. વળા હૅપર જેએના દા ખલા આપ્યા છે તે દરેક એમ કહેતા કે મારી જમાત્રો સાધ્વી છે, અને એમાં કહેલી અંધળો બાબત અમને સાચી મ જ્યા વગર રહેતી નથી! આ ઉપરથી તેમના જન્મકાળ બેટા છે, એમ કહેવાને પણ કાંઇ આધા૨ે નથી.
=
૧૬ અમદાવાદના મગનભાઈ કરમચંદની જમાત્રી અમદાવાદના પ્રખ્યાત નૈથી ઉત્તમરામે જોઇ હતી તેમણે જ ચાતિષમાં કહેવા પ્રમાણે જો તે જાતિષ સાચુ હાય તા મગનભાઇને એક વખત સખ્ત મજૂરી સાથે કેદ મળવી જોઇએ એવા યોગ તેમાં જોયા હતા. તેમજ જેઠાભાઈના છે.કરાના ડ્રાકા હરીલાલની જન્માત્રી જોઇને તેમણે કહ્યું હતું કે ૩૬ વર્ષની ઊમટ્ તારા વડાવા મરશે, પણ તેમાંનું કાંઈ બન્યું ન હતું. હરકુંવરશે!ણી અને તેમના ધણી હઠી સંગની જન્માત્રી જોઇ તેમણે તે શેઠાણીને ચાર પુત્ર થાય એવા યેગ કહ્યો હતા પણ તેમાંનું કાંઇ જણાયું નહિ.
૧૬૧ જ્યારે ચારી થાય છે ત્યારે જેશી વસ્તુ કર્યાં છે. અને ચાર કયાં ગયા છે એ વગેરે ખતાવે છે. તે તાનાજ ઘરમાં ચારી થઍલી અને તે રાતા રહેલા એ
Aho ! Shrutgyanam
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪ર
ફળાદેશના ખેાટાપણા વિશે દાખલા
ા સેક દાખલા છે. પરંતુ તે વિષે કુત એકાદ લખુછું. અમદાવાદના સાંકળેશ્વર જોશી કે જેમણે સેાની નિબંધ તથા બાળ વિવાહ નિષષક બનાન્યેા છે તેમના વંશમાં ત્રણ ચાર પેઢીથી જોશીપણા ને ધંધાં ચાલતા આ॰ ચૈા છે. તેમના ઘરમાં એહ જયારૢ નહાના હતા તે વખતે ચેરી થઈ હતી મને ઘણું કરી સ×ળી મીલકત ગઈ હતી. વળી મેહેમદાવાદના એક પ્રખ્યાત જૈશીના ઘરમાં પણ ચોરી થઇ હતી, અરે હાલમાં પંકાખેલા જૈશી ઉત્તમરામના ઘરમાં થોડી મુદત ઉપર ચૈારી થઈ હતી. કે જેથી તખા ખાંખા ચાળીને રહ્યા છે. હવે જો તેખા જાતિય ખરૂં માનતા ત, ા તે મુજ્બ તરત ચારને ાથી કહાડીને પેાતાના ગમેલા માલ મળવત અને સરકારની પણ મદંત માગવાની ગરજ રાખત નહિ. અને જો તેએાની વસ્તુ (કળા દેશમાં કહેવા પ્રમાણે) પાછી આવવાની ન હેાતી એમ તેઓ જાણતા હતા તા તેએ સરકારમાં તેની શાષને સારૂં જે કરીદી કલી, તે અજ્ઞાનતાથી કરેલી એમ ઠરે, વળી વિચાર કરશ } એ મુજબ કહેવું સાંચું હોત, તા સરકારને અથવા રાજાને ચેકીને સારૂ આટલા બધા પોલીસના માણસે રાખવાની જરૂર ન પડત તેમજ પકડાખેલા ચેાગના મુકદમા ચલાવી તપાસ કરવાને ઘણા પ્રસાદારને રાખવાની જરૂર ના પડત. કારણ કે એ સઘળાના બદલામાં કાઈ ખેતી ખાખતમાં સારા હશીખાર જૈશીને રાખીને વ્યારાને ઝટ પકડત, અને તેઓએ જે જગ્યાએ માલ સંતાડી મૂકયા હત, ત્યાંથી ખેાળી કાહાડત કે તૈથી સરકારને કેટલું બધું ખરચ બચત? તેમજ જો તેઓનું કહેવું ખરૂં હાત, તા ચારા અગાઉથી સુ લેચની નક્ષેત્રમાંજ ચારી કરત અને ખીજામાં કદી ચાવી કરવાને નીકળત નહિ, કે તેથી તેઓએ કીધેલી ચાવી પકડાતજ નહિ.
૧૬૨ જોશી કહે છે, કે આા માસમાં ( પાંચ ગુરૂવાર છે તેથી) અનાજ વગેર્ જસે સાંધી થશે; અને આ માસમાં પાંચ મગળવાર છે તૈયા) માંધી થશે, એવી કેટલીક નાખતા જુવે છે. જે તે વિષે તેની પક્કી ખાત્રી હાય તા તેઆજ કાઇ નાજાણે, (એમ સેાંધી વખતમાં કેટલીક જણસ
Aho! Shrutgyanam
Page #162
--------------------------------------------------------------------------
________________
ફળાદેશના બોટાપણુ વિષે દાખલા ૧૪૩ ભરી રાખીને માંઘાઈમાં વેચત, કે તેથી તેઓ બીચારાને આબે દહાડે ભીખ માગવાની અથવા કોની જન્મોત્રી વર્ષફળલખવાની તથા જોવાની માથાકટ મટત, પણ હું નક્કી કહેછું કે આ બાબતમાં તેઓ કેવળ અજ્ઞાન છે, મારી પાસમાં એક ભટ મવારે હરીભાઈ પાઠેક કરીને જે રહેતો હતો, તેણે એક વખત વર્ષને ભાવ જોઈ નક્કી કર્યું, કે આ સાલમાં વરસાદ આવનાર નથી તેથી પિતાની સ્ત્રીનાં સાંકળાં પરાણે મૂકી સે મણ ઘઉં ભર્યો. પણ ઈશ્વર ઈરછાથી વરસાદ સારો થયે તેથી એ જોશીએ જે ભાવના ઘઉં ભરેલા તે કરતાં સાંધા થયા. તેની બેટ મૂડીનું વ્યાજ તથા ઘઉં સબી જવાથી કેટલુંક નુકશાન થયું, તેથી આ ખરે જે સાંકળાં ઘઉં ભરવા મૂકયાં હતાં, તે “ખરે જ ઘઉં ભરવા ગયાંકે ફરીથી તેનું માં જવા પામ્યા નહિ. માટે નક્કી સમજવું કે, આ બાબત લાકે ધારેવારે સાંભળવા છતાં, તથા તેને અનુભવ થવા છતાં અજ્ઞાનપણાને લીધે સમજતા નથી.
૧૬૩ આપણુમાં કહેવત છે કે મરણ મિથું અને મહા એને દેવ ન પામે છે.'' આ કહેવત હજાને મિાહડે બોલતાં સાંભળતાં છતાં વારેવારે જેશીઓને પૂછીને ઠગાય છે. તેથી તેને વિષે ઘણી દવા આવે છે કે તેમાં કેટલી મૂર્ખાઈ ભરેલી છે? હું મારા દેશી મિત્રોને તેમજ ઘણું કરી વેપાઓને ઘણી આછછથી એટલી વિનંતિ કરું છું કે કોઈ દિવસ જેશીઓના કહેવા ઉપર રૂસે રાખી વેપાર કરે અથવા મૂકી દે નહિ, અને તે વિષે પ્રારબ્ધની વાત કોઇને જાણવામાં નથી તે વિશે. श्लोक. अश्वप्लुतंमाधवगर्जीतंचस्त्रीणांचरित्रंपुरूषस्यभाग्य।
अवर्षणंवाप्रतिवर्षणंचदैवोनजानातिकुतोमनुष्यः॥१॥
અર્થ-વછે કે નીપજશે, સ્ત્રીનાં ચરિત્ર, પુરૂષનું ભાગ્ય અને વદિ આવશે વા નહિ આવે એ દેવ સરખાના
૧ મહ એટલે વરસાદ ૨ છેહ એટલે છે.
Aho ! Shrutgyanam
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ફળાદેશના બટાપણ વિષે દાખલા જાણવામાં નથી તે તે વિષે મનુ ય શું કહેનાર છે? માટે આ વી બાબતમાં કદી ભરૂસે રાખવો નહિ.
૧૬૪ વળી બળા ગ્રહને સારૂ બીજો પ્રકમાં જે દાન અને ૫ કહેલાં છે તે દાન જોશીનેજ આપવાં તથા અિ જપ જોશી પાસેજ કરાવવા એમ કહેલું છે. તે વિચાર કરવાથી માલમ પડશે કે એ જપ અને દાન લેભી જેશીઓએ પિતાના નિર્વાહને રા૨ ઠરાવેલાં છે, કારણ કે પાછળ કહેવા પ્રમાણે ગ્રહ જડ અને નક્કર પદાર્થના બનેલા છે તથા તેઓ થી કાંઈ સુખ દુ:ખ આપી શકાતું નથી તો તે ચહાના જપ અને દાન કરવાથી માણસનું દુઃખ જવાનું જ નહિ, અને જે તે કરવાથી જ દુઃખ જતું હિત તો આ દુનીઆમાં ગરીબે કરતાં તવગર અને રાજાઓ સધ સુખી હાલતમાં આરોગ્ય, પાથી રહી શક્ત, પરંતુ તેવું કદી બનતું નથી, ઘણે ઠેકાણે જેશીઓના કહેવા પ્રમાણે જ૫ અને દાન કર્યા છતાં ઊલટું નુકશાન થએલું એવું ઘણુઓના જાણવામાં છે. તે પણ એશ્નાદ
૧ હિંદુઓમાં ઘણું ખરા ગ્રંથ કર્તએ પાછળથી પિતાના વંશજોના હિત સારૂ એજ પ્રમાણે કરતા આવ્યા છે ને તેજ મુજબ હાલમાં ધોળકાને એક પુરૂષોત્તમ મહાસ્ય અને નાવનારા બ્રાહ્મણે પણ એવું લખ્યું છે કે એ કથાના વાંચનારનેજ દક્ષણા આપવી પણ બીજાને ન આપી,
૨ જપ કરવાને સારે જોશીએ ને હજારે બે આનાથી અરધા રૂપિઆ સધી દક્ષિણ આપવામાં આવે છે. તેને માટે વખત કઈ જોશી એકજ દશબાર દિવસ લાગેટ બેશીનેજ૫ કરે છે. તેમજ કોઈ અડચણને સમે ( જેમકે કોઈ માણસ ઘણું માં હોય છે તે વખતે જપ કરવાના કહ્યા હોય તો)શી ખાવા,બીજા પિતાના ઓળખીતા ને કે જેઓની તરફથી જપ વગેરે હોય ત્યારે પિતાને પણ જમવાનું મળે, એવાઓને તે લઈ જાય છે. આ જપ કરનારાઓને સારૂં દૂધપાક, પુરી, વગેરે સારાં મિષ્ટાન જપ કરાવનાર કરાવે છે. આ જેશીઓ કોઈ મહાદેવ, માતા, અથવા, હનુમાનના દેહેરામાં ગોમુખીમાં હાથ ઘાલી સામા સામી કે ઈ સારી રૂપવાન બઈરીઓના, કોઈ વ્યસનના, અને કે
Aho ! Shrutgyanam
Page #164
--------------------------------------------------------------------------
________________
ખ્યાતિષના ખોટાપણા વિષે લખતા.
૧૪૫
શખલે આ નીચે આપ્યો છે.
૧૬૫ અમદવાદમાં બ્રાશીરામની શળતા એક બ્રહ્મક્ષત્રોને ૫ગે ખીલે। વાગવાયી તાણ થઇ તેથી જોશોને ખોલાશે. તેણે આવી જન્માત્રી જોક (ખાસડને બદલે ) તાળા ગ્રાના દશહજાર, તથા મૃત્યુંજયના પાંચ હજાર જ દર હજારે પરૂપિચ્યા પ્રમાણે કરાવવાને કહ્યું તે મુજબ તેણે કબૂલ કર્યું. તેથી જોશીંબાવાએ પેાતાના જેવાજ ખીજાગા ભીષ્માને ખાલાવી સારંગપરા દરે વાન બહાર કર ચુકતેશ્વર મહાદેવમાં જપ ફરા બેઠા અને મિાનને સારૂ રસોખું પણ ત્યાં કરાવી હતી. મહામો જપ કરી રહ્યા અને મિષ્ટાન લેવાની તૈયારી કરૂ છે એટલામાંજ પેલાં આર્મીને જીવ ગયા એવી ત્યાં ખખર આવી એટલે બ્રા ઝટ તેા જમવાને ખેશી ગયા. આ કેવી સાસની વાત છે! પક્ષી મરી જાય છે ! ગમ એની ભૂખ લાગી હાય તા પણ પાળમાંથી મડદુ લઈ ગયાં વગર જમાતું યી. તેમજ કાઈ માણસ મરી ગયા એવી ખખર જમવા નૈસતી વખતે જણાઈ તા તરત જમવું ગમતું ની, તે ચ્યા જેનું અન્ન અને જૈના જપ કરવાને આવેલા તેજ મરી જાય તે તે અન્ન જમતાં એક મડા ઉપર બેશીને ખાવા જેવું લાગે. પરંતુ ા મહારાજે ા જા ઉંઉં કરી તૈયાર થએલું મિાન રીતે, આપઢવી ખાદ વગર દક્ષિણએ ઝટાઝટ ધેર જતા રહયા. તેમજ દમ
છી
અને તમાકુ
નાતના, તડાકા મારે છે; તયા તેની સાથે છીકણી લેતા જાય છે. થળી પુષ્કળ મિષ્ટાન લેવાય, માટે એનાાદ મા” સપાસે ભાંગ મગાવી સારી રીતે વટાવી પીએ છે,તથા કેટલાક એ મકાનમાં કાઈ વેરાગી હાય તા તેની પાસે જઈ ગાંજાના સપાટા મારી આવેછે.અને કાઇ માતાને ભકત જરા ઢાંશપાણી ક્ષેત્રે અને ટ્રાઇ કસુંબા પાણીપીĂછે, એમ કરતાં સઁસાઇ થવાના સમય આવેછે, એટલે રસોઇ કરનાર પૂછે કે કેટલી નરી તા કહેછે કે પાકાંતસમાપ્તિ આવી, રીતે જપ કરી દક્ષિણા લઈ ઘેર જાય છે.
૧ સદરહુ માસના ત્રણ છેાકા હાલ હયાત છે, અને તેગ્મા સરકારી નોકરી કરે છે. તેઞ ઉપર મુજબ બનેલા
Aho! Shrutgyanam
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ફળાદેશથી થએલી માઠી અસર. રેઠમાં એક રામચંદ્ર વ્યંકટેશ જ્ઞાતે ખેડાવાળ બ્રાહ્મણ પૈસાદાર હતો. તેને છોકરાં ન હતાં તેથી જોશીએ કહ્યું કે ગ્રહોના જપ કરાવશો તો છોકરાં થશે. તે ઉપરથી તેણે અગીઆર દિવસ સુધી દરરોજ અગીઆર બ્રાહ્મણોને વારાફરતી ઊંચાં મિષ્ટાન આપી જપ કરવા અને દિવસે પૂર્ણતાને સારુ એક મોટો યજ્ઞ કી ને ગામના બધા શુકને તથા સગાઓને મિટાન કરાવી આશરે એક હજાર રૂપિઆ વાર્યો. તે પુન્યથી તેને છેકરાં થવાના બદલામાં એક માસમાં એની સ્ત્રી મરી ગઈ. વળી બીજે એ ગામને શેલત શ્રીક્રમ નામના સ્વામીનારાયણના પંથના બ્રાહ્મણે પણ તેજ કારણથી તે મુજબ જપ કરાવી એક મોટો યજ્ઞ ક્યાં અને બ્રાહ્મણને જમાડયા, પરંતુ કાંઈ છોકરાં ન થતાં એક માસમાં પિતજ મરી ગયો. અને તે પાછળ આશરે હજાર રૂપિઆ ના દાગીના સ્વામીનારાયણના મંદિરમાં આપ્યા.
૧૬૬ જે જપ અને દાન કરવાથી છોકરાં થાય, મત્યુથી બચાવ થાય અને દુઃખ જાય એમ હોય તે માઝ ખડેરાવ મહારાજે એ સંબંધી કાંઈ ઓછું કર્યું ન હતું. પરંતુ તે સધળું મિથ્યા થખેલું છે. તેમજ તેમણે માતા, મહાદેવ, રણછોડજી, પીર, વગેરે દેશની બધા રાખવામાં પણું બાકી રાખી નથી. તેમ તએ નીમીત ખરચ પણ બેહદ કરેલું છે. વળી માછ માહારાજ મલાવરાવને જે વખતે પકડવા માં આ હતો તે વબતિ વગર પશે ખરા અત:કરણથી દક્ષિણી અને ગુજરાતી સેકઠે બ્રાહ્મણો અનુષ્ઠાનાં અને જપ કરવા મંડયા હતા.સેંકડે બ્રાહ્મણને નિરપરાધી કરનલ કેરને મારી નાખવાને અનુeટાન કરવા બેસાડવામાં આવ્યા હતા. પણ તે સઘળું વ્યર્થ ગયું હતું, જતિય તથા મંત્રશાસ્ત્રને માટે અમદાવાદ, વડે દમ અને ઘણું કરી ગુજરાતમાં પ્રખ્યાત થએલા માહાશંકર જોશીએ વિના રિટ નિવારણ અથે એક દાખલે જાણતાં છતાં પણ હજી જોશી ઓને પૂછવા ઘેર બોલાવે છે. આ તે કેટલું અજ્ઞાન!! આ સિવાય આમાં જે દાખલ આપેલા છે તે ઘણું કરી સઘળા બનેલા છે.
Aho ! Shrutgyanam
Page #166
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થખેલી માઠી અસર
૧૪૭
સાનાના ખાકરો કરાવી તેનું ખળાન કરી લૂમ લીધું હતું, કે જે લાધી તેને કાપી ( પૈસા ઘડી તેનાં 1
સાનાના આંકડા
છતાં
ખુી લાવી ) ખાધા હતાં. ખાજ પ્રમાણે છેલા ખાજીરાવ પેશવા માટે પણ ઘણા જપ અને અનુષ્ઠાન કરવામાં આવ્યાં હતાં પણ તેં સધળાં યર્થ ગયાં છે. આ વા પ્રત્યક્ષ પુરાવા લાક અન્નાનતાથી મૂર્ખ શૈશીને પૂછવા જાય છે અને તેમનાં ભક્ષ હાથવતી થઈ પડે છે. વળી આજ સાં લમાં વરસાદ ન આવવાથી સૂરતના મગનલાલ મહારાજે તાપી કાંઠે યજ્ઞ કર્યા, મુંબઈના લાકોએં ઐકલગીનુંપૂજન કીધું અને ઠેરઠેર લેાકાએ મહાદેવનાં દેરાં પાણીથી ભરીકહાડમાં તા પ કાંઈ વરસાદ થયાનહિ. માટે ની સમજવું કે જપ અને ાનની કેવળ બ્રાહ્મણાગ્યે પોતાના નિવાહને સારૂ અત્તાનાને જાળ ખાંધેલી છે.
રંગવાની
૧૬૭ અરે જો જપ કરવાથી છેકરાં થાત તો અમદાવાદના સાશંકર જોશી જે હાલમાં ઘણી ખરી ખાખતમાં હુફીગ્મા કહેવાય છે.અને તે પાતાના ધર્મની ક્રિયા(પાઠ, પૂજા, અને જપ)કરવામાં મેટલા ા ચુસ્ત છે, કે ધણું કરી હંમેશ સાંજરે જમવા પરવાર્ છે. તા તેઓ પોતાનેજ છેકમાં થયા સારૂ જપ કર્ય વગર
' આ માણસ એટલે તા વહે છે, કે એના ઘરમાંસિધ્ધાંત શિરામણી વગેરે કેટલાંક ગણિત સંખ`બી પુસ્તકોછે.પ રંતુ તે ક્રોને ખતાવા નથી; એટલુંજ નહિ પણ એના ત્રીજાને પણ તેમાંથી શીખવતા નથી અને દેખાડતા પણ નથી. પેજ મુજબ બાળક્રમ જોશીના ઘરમાં ઘણાં પુસ્તકો છે એમ કહેવાય છે. કહેછે કે એની સ્રો પાસે ધકતર ભાઉદાજીએ સારી ીતે પૈસા આપવા કબૂલ કરી પુરતા માગ્યાં અને કહ્યું કે એ પુસ્ત અમારા ખપમાં આવશે અગર નહિ આવે તાપણું કબૂલ કરેલા પૈસા અગાઉથી આપીએ, પરંતુ તેણીએ તે આપ્યાં ન હૈ, તેજ મુજબ ઉપલા જોશી તરફથી સંભળાય છે. તેા એ ઉપરથી નક્કી થાયછે, કે હિંદુઆમાંથી આ મુજબ પુસ્ત તથા વિદ્યા જતી રહી, અને ખાકી હશે તેના એમના જેવા ની સાથે નાશ થવાના,
Aho! Shrutgyanam
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ફળાદેશથી થએલી માઠી અસર
કેમ રહ્યા હશે? વળી કપડવણજના લલુ જોશી અને ગામડીના રામશંકર જોશી પણ ઘણા હુશીર હતા, તેમને પણ છે! કાં નથી તેા. તેખા પાતાને ટેકરાં થવાને માટે કેમ જપ કા
વગર રહ્યા હશે,
૧૬૮ ભાવનગર દરબારના પ્રાાંવેટસેક્રેટરી છગનલાલ સંતોકરાયદેસાઈ રાજ સવારના સાતથી નવ સશ્રી વહાણામાં બ્રાહ્મણ પાસે સંઘળી પૂજા—જપ વગેરે ક્રિયા કરાવતા હતાપણ કયાઐ કારણથી તેમને છેકરાં થયાં નથી. આ બાખત આવાજ ખીજા ધણા રમુજી દાખલા છે, પણ દિલગીઘું કે એ બધાનો જગા કરી શકતો નથી, તો પણ ઉપરની ગીતા ઉપરથી નક્કી સમજવું કે ફકત એ એક પેટ ભરવાને ઉપાય છે. માટે તેમ કરવાથી કાંઈ પણ થવાનું નહિ એમ નક્કી સમજવું. એ વિષે એક સાખી કહેલી છે કે “ મ`ત્રજંત્ર ને જડીજીટી, ( થકી) જેમ લુટાય તેમ લુટેટ પેટ ભરવાના બે ઉપાયએક તો ધુતા કે પછી કરે ”. ૧૬૯ આ પ્રકરણની શરૂવાતમાં ફળાદેશથી કેવી મહી અસર થએલી છે, તે વિષણુંખરૂં બયાન કીધું છે. તે તે કેટલીયએલી છે. તે વિષને બરાબર વિચાર આપી શકવાન અહીમાં પૂરતી જગા નથી. તોપણ તે ખામત ઉપાડીઞા વિચાર આ નીચે લખું છું. તપાસ કરવા ઉપસ્થી મામ પડેછે, કે ફકત અમલવાદમાં આસરે લાખ માણુસની વરતી છે, તેમાં ભવિષ્ય કેનારા પ્રાહ્મણ જોશી ખાછામાં આછા પુરાણી ગે, ઉપાધ્યા, અને ધણું કરી બ્રાહ્મણોના માટે ભાગ ટીપહું સુખી લેતાનું ભવિષ્ય કહે છે ત
૧
ન ગણીએ તા
પણ
સે હશે. અને તેમની સાથે ગાડામ્બે, મળના પાસા નાખનારાઓ તથા હાથના પંજો જોઇનેભિવય કહેનારાઢાંગી. વૈદ્યના એસડનું ચૂરણ ૨ મળ વિષેનું એક યાતિષના
બાળકે ધ જેટલું પુસ્તક મારા જોવામાં આયું છે, તે પાસા નાખી જોવામાં આવે છે, તથા પંજા વિષે પણ લગભગ તેટલુંજ ૩૧૩ છે. અને તેમાં હાથ અને પગની રેખાઓ ઉપરથી ભવિષ્ય કહેવામાં આવે છે. હું વિષે એવું છે કે એ વિષ્ણુ પ્રથમ મુસલ
Aho ! Shrutgyanam
Page #168
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૧૪૯ એ, આશરે પચાસ હશે. તે સિવાય મુસલમાનમાં પણ આ છે રે તેવાજ પચાસ હશે તે આ શહેરમાં બધા મળીને તેવા સાતસે મા ગુગળીશકવાના તો એ પ્રમાણે હદુસ્તાનની પંદર કરોડની વસ્તીમાં ૧૦૫૦૦૦૦ દસ લાખ પચાસ હજાર માણસ ફક ત ભવિય કહેવાને જ ધંધે કરનારા હોવા જોઈએ અને જે માનમાં હતી; તે કઈ હિંદુ વિદ્વાને તેમની પાસેથી શીખીને પતાના લોકોને બતાવી. આ ઉપરથી માલૂમ પડે છે કે, અગાઉના, હિ૬ હરેક રીતે બીજાની પાસેથી કોઇ પણું હુનર શીખવાને ઘણા હશીલા હતાં. આ રમળ ઉપરથી જેવું ઘણું કરી એકી બેકી જેવું છે; તેમજ પંજા ઉપરથી પણ કોઈ સાચુ પડતું નથી. જે સઘળા તપાસ કરશે કે પુરૂષને જમણા હાથની મૂઠી વળાવી ત્યાં આગળના અા ઉપરથી કેટલી બાયરીઓ થશે એ કહે છે, તે પણ એવી રેખાઓ વાળા જમથી મરતાં સધી બાયડી વગરના કુંવારા મરી ગયા, એવા સેંકડે દાખલા છે. વળી પુરૂષોને જમણા હાથ છે ભવિય કહે છે તેમજ સ્ત્રીઓને ડાબે હાથ જોઈ ભવિય કહેવાને ચાલ છે તે હવે એમ વિચાર કરીએ કે જેમ પુરૂષને મુઠી વળાવી સ્ત્રીઓ જુવે છે તેમ સ્ત્રીઓને મૂઠી વળાવી પુરૂષ જેવાને ધારે લાગુ પાડો જોઈએ. પરંતુ આ ઠેકાણે તેની શાકા જેવાને ઠરાવ લખે છે એ બેટે કરે છે.) અને તેથી એક મિટે છેક ભરેલો સવાલ ઊઠે છે કે બ્રાહ્યણ અને વાણીઆ વગેરે નાતોમાં પુનરલગ્ન કરવાનો ચાલ નથી તેવીખોને વધારે અકા જેવા ઉપરથી કેટલા ધણી કહેવા તેમજ કેટલીક સ્ત્રીઓ જન્મથી મરતાં સુધી ( વિલાયતની માફક ) કરવા ની હેય તેને આંકાએ ઉપરથી કેટલા વર કરવા? વળી વસ્યાઓને ફકત એકાદ આ કે હોય તે તેને કેટલા વર કહેવાય? તેમજ જે આકા ઉપરથી છોકરાં કહેવામાં આવે છે તેવા આકા છતાં ઘણીઓને બીલ કુલ પર થીજ આવ્યું નથી એવા સેકડે ઘખલા છે તે પછી આ કા ઉપરથી છારાની સંખ્યા વિષ શે વિચાર કર વગેરે એ બાબતની ઠગાઈને ઘણું જ ઉઘાડા દાખલા છે પરંતુ દિલગીર છું કે તે બધાની અહીં આ જગે કરી શકતું નથી તેમ તે વિશે વર્ણન લખવાને આ વિષય નથી.
Aho! Shrutgyanam
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ ફળાદેશથી થએલી માઠી અસર. તે દરેકને પોતાના ઘરનાં સરાસરી ચાર માણસેનું ખરચ આ છામાં ઓછા બસે રૂપિઆ ગણીએ તે ફકત ભજનનું (ઉપરના ગણવેલાનું) વર્ષનું ખરચ ૨૧૦૦૦•• એકવીસ કોડ થાય અને તેની સાથે ગુજરાતના શીખોની માફક કેટલાકને ઘેર (મા બાપનું સ્તરકાર્ય છે. ડી છેકરાનું લગ્ન, સમત વગેરે) આવેલા ચણા ઉપર હજાર રૂપી આને ખર્ચ, એ સઘળું ન ગણી એ તોપણ ઉપરની રકમ ઘણીજ માટી છે; અને તેમાંથી બે ત્રણ ક્રોડ છટ મુકીએ તે પણ અઢાડ રૂપિઅપ ખરાબ થાય છે એમ વિચાર કરવાથી માલૂમ પડશે, મૈ શ્રી એ કોઈ બીજો ઉદ્યમ કરતા નથી, તેથી બીજા ધંધાવાળાઓને ખરેખર એક જ બાબર છે. પણ જે એ બાબતને પહેમા દેશમાંથી જ રહે, અને એ સાડાસલાખ માણસે બીજો હરખ 3 ઉદ્યમ કશ્યા લાગે, સોમાંથી દર સાલ અઢાર ડમી માટી રકમ ખરાબીમાં ન જતાં. (તેમને ખીજુ ને બળવાથી)અઢાર ક્રોડની બીજી વધારાની પિધશ થાય. કે તેથી દેશની પેસમાં દરશાલ છત્રીસ ક્રોડનો વધારો ગણાયા વગર રહે નહિ. પણ અફસોસ આટલેથીજ પતનું નથી. આ સિવાય જો તે કેટલાક તેલીબારાજા કેટલાક ભૂવા કેટલા કદરા ચીઠી વાળા કેટલાક પાસ, કેટલાક વડા રાદ જેવા લોકોના દેષ કહાડનારા, અને કેટલાક હનુમાન, ભૈરવ, તથા માતાને બાને દેશમાં લાખો ઠગનારો માલૂમ પડશે. તો જે દેશમાં એવા બાબા લટારાઓ વસે તે દેશ ચઢતી કળા એ શી રીતે આવી શકે કહેવત છે કે “ જે ગામમાં જ ધાડ પડે તે ગામ આબાદ થાય નહિ.” ઈગ્રેજ સરકારે જ પીઢારા વગેરે કેટલાક લટારા લોકોને મારીને તથા વશ કરીને દેશને આબાદ ક થી એમ કહેવાય છે. પણ જ્યાં સુધી ધોળે દહાડે આંખમાં ધૂળ નાખી
૧ ઉપર સિવાય વીર પુષ્ટપુષ્ટ એવા વિધારી વેરાગી, સાધુ, વ્યા સડા, ભાટ અને બાહ્મણો વધે એવાતા માગનાર છે કે જે કામ ધંધે કરવાને શકિતવાન છતાં ખીજાના ઉપર કેવળ આધાર રાખી આ ૬નીઆમાં અગરની માફક પિતાના દહાડા કહાડે છે, એટલું જ નહિ તે બીજાને એક બીજાની માફક પડે છે.
Aho ! Shrutgyanam
Page #170
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના ઉપાય,
૧૫૧
જ્યાં હાથ
લૂટારાઓને નાશ થચે નથી. ત્યાં થી દેશ સુખી હાલતમાં આવવા ઘણા મુશ્કિલ છે, પણ હાર હરિ!! લા વતી ( આખા મીર્ચીને કૂવામાં પડવાની માફક ) તેવાખાને આપે ત્યાં સરકારના કાંઇ ઉપાય ચાલવાના નહિ, માટે તેને ઉપાય તા લાકાએજ કરવા જોઇએ.
એટ
૧૭૦ આ પ્રકરણમાં ખ્યાતિષ ફળાદેશયી જે ખાટી અસર એલી છે. તે વિષે જે ટૂંકામાં વર્ણન કીધું તે વાંચો હકા સ્વદેશ હિતેચ્છુ માણસના મનમાં ખરેખરી દિલગિરીઊપ જ્યા વગર રહેશે નહિ પરંતુ આ ઠેકાણે એવા પુરૂષોને લુંજ કહેવાનું છે, કે હરેક સારા કામને સાર્ ફકત બરીષ્માન મા દલગીરી જણાવી બેસી રહેવાનું કામ નથી, પર ંતુ તે વિષે ઘટતા ઉપાય કરવાની જરૂર છે, માટે જેમ બને તેમ તે વિષે લામાંથી વેફૅમજાય તેવા ઉપાય તૈવાને આ નીચે તે વિષે થેડુંક સંક્ષેપથી લખ્યું છે.
૧૭૧ આ ખાખતમાં સઘળા આવાર પહેલે દર કેળવણી ખાતાના દરેક માણસના ઉપર રાખવાની જરૂર પડે છે અને તેમાં ણું કરી મહેતાજી અને મસ્તી ઉપર વધારે રખવાની જરૂર છે. કાણુ હાલમાં લાના માટે। ભાગ ઘણું કરી કેવળ જ્ઞાની છે, અને તેખાના હિતને સારૂં સરકારે લા કલકડ પાસ કર્યું છે, કે જેથી ગુજરાતમાં અનેઘણું કરી હિંદુસ્તાનના સઘળા ભાગમાં કેળવણીનું કામ ધમાકાર દિનર દિન વધતું જાય છે. માટે જ્યાં સુધી કે સારા વિચારના થાય, ત્યાં સધી ( નિશાળ પદ્ધતિમાં કહેવા પ્રમાણે ) દરેક કામમાં તેખાને સલાહ આપવાની ફરજ મહેતાજીની છે; એવું સમજી તેએાએ પેાતાની પાસે દરેક કેળવણી લેનારને તૈખોની શકિત પ્રમાણે ગ્રહેા એ શું છે, તે કેવી રીતે કરે છે, તેમજ તિથિ, વાર, નક્ષેત્ર, યોગ, કારણ, વિગેરે પાંચાંગમાં કહેલી બાબતને સારૂ તથા ભૂકંપ કેતુ, ગ્રહણ, ખરતા તારા, લિગેટ્ ચમત્કારાને સારૂં, આમાં જે ખુલાસા કર્યા છે તેવી બાળતા છેકરાખીને સારી રીતે ટા પુસ્તકા મુ
૧ આ સિવાય વધારે ખુલાસા બીજા
ળવા.
-
Aho! Shrutgyanam
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫ર ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય વિસ્તાર કરી, કોઇ પણુ વખતે ( બનતાં સી) દરરોજ સમજાવાને મનપર લેશે. તો હું ધારું છું, કે તેઓ એક મટે સુધારે કરી શકશે, એટલું જ નહિ પરંતુ હજારા ગરીબ લેકે, કે જેને પિતાનું ગુજરાન સાધારણ ચત કરવું ઘણું મુશ્કિલ પડે છે, તેઓને એક ખરેખરા લૂટર પાસેથી બચવાને, એક હિંમતની સાથે સમશેર આપી એમ કહેવાય, અગર તેઆ દેશમાંથી લા બે રૂપિઆ ખરાબ રીતે વપરાતા બચાવ્યા; અથવા તે ગરીબને તેટલી રકમ દાન કી પી એમ કહેવાય. માટે આવા પુણ્યના કામમાં દરેક માતાજી અને માસ્તરોએ તન અને મનથી મહેનત કરવી જોઇએ અને હું ધારું છું, કે એ મુજબ જે સઘળા મહેનત લેતો થોડી મુદતમાં તિષ સંબધી વહેમને જડમૂળથી નાશ થાય તેમ છતાં જે હાલમાં ખબર નાશ ન ય છે, તે પણ ઊછરતી પ્રજમાં આવતા જમાનાની અંદર એક મોટો ફેરફાર થયા વગર રહે જ નહિ. તેમજ આ બાબત એ ખાતાના ઉપરીઓને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે. અગાઉ તેઓને ઘણા માણસની જરૂર હતી, તેથી વખતે જેવા મળે તેવા ખાતા પરંતુ હવેથી તમ ન થવાને જેમ બને તેમ સંભાળ લેવી જોઈએ, કારણ જે બાબતનું મહેતાછમાં જ્ઞાન ન હોય, અને તેઓ જ વહેમને ગામ હિય તે, તેઓ બીજાના વહેમ શી રીતે દૂર કરી શકવાના માટે હાઈસ્કુલે અને વર્નાકયુલર કાજ જેની ઊંચી કલમોતિયસંબંધી વહેમનું જડ મૂળ કહાડનાર
૧ અંગ્રેજી અને ગુજરાતી શીખવનાર બંને સમજવા
૨ એક વખત એક મહેતા છને મેં શનિવારે હનુમાન ને તલ ચઢાવતાં જે છે, અને ઘણુંખરાઓને સેમવાર કરતા પણ જોયા છે. તેમજ એક ને મંગળવારે ફકત ઘઉંના આટાનો કંસાર કરાવીને જમતાં ખેલો છે.
૩ હું અહીં દિલગિરીથી જણવું છું કે દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને મી હાવને વિચાર હવાપર ઊડી ગયો છે, અને તે ઘણું મોટું થયું છે એવું સમજુ વિદ્વાનોના મનમાં આવ્યા વગર રહેશે નહિ. કારણ કે દેશના લોકોની સ્થિ– નિ આબાદી ભરેલી કરવાને તેને કેળવણી આપી
Aho ! Shrutgyanam
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૩ ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય. જે ગણિત, ભૂગેળ, અને ખગોળ, વિગેરે બાબતનું શીખ સુધારવામાં પહેલું પગથીઉં દેશી ભાષામાં કે ળવણી આપનાર મહેતાજીના હાથમાં છે. સબબ કે હાલમાં કેળવણી લેનાર વિદ્યાર્થીઓની તપાસ કરતાં સેંકડે દશ જણ દેશી ભાષાની કેળવણીની સાથે એચજી ભાષામાં કેળવણી લેતા માલમ પડશે, અને જેઓ ધાણું કરીને તે કેળવણી લે છે, તેઓમાંને મિત્ર ભારે ફકત પિતાને સારો ધંધે મળવાના કારણુ સારૂ જ. આ સિજય ખાકીનો મોટો ભાગ દેશી ભાષા માં કેળવણી લેનાર છે. હવે તેમને કાંઈ પણ ઊંચું જ્ઞાન ન મળે તે પિતાનું સંસારી સુખ કેવી રીતે ભગાવી શકે? આ સઘળું થવાને આધાર તેમને દેશી ભાષામાં કેળવણી આપનાર મહેતાજીએાના જ્ઞાન ઉપર રહે છે. માટે ખસૂસ કરીને તેમને ઊંચું જ્ઞાન મળવું જોઈએ. અહીં ખાં જણાવવને ખુશી ઊપજે છે કે પંજાબ આસેશિઅને દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને અરજી કરી હતી. તે ઉપરથી સરકારે તેમને સવાલ પૂછ હતા, કે તમે તેની બેઠવણ કેવી રીતે કરવા ધારે છે. અરે પરમેશ્વર! એને સારૂ જલદીથી મંજૂરી અપાવ એટલી પ્રાર્થના છે. અને તેથી આશા રખાય છે. કે જે તેમ બને તે આ ઇલાકામાં પણ કોઈ દિવસ તેમ બની શકે. અહીં મુંબઈની આશિએશન આ બાબત હજુ કેમ ધ કહાડે છે એ સમજાતું નથી. શું આપણે પંજાબીઓ કરતાં પોતાને હક માગવાને પાછળ છીએ, કે આમ બને તે માટે સરકારને આ બાબત ખાસૂમ બાહેર ક - વા લાયક છે. તેમજ મી. ફારબસ અને તેવાજ બીજા વીરલા પુરૂષો દેશ ખામાં પાતાનું અમર નામ મૂકી ગયા છે. તેમ કરવાને વિચાર કેળવણી ખાતાના ઉપરી અમલઇરોએ મનમાં રાખી દેશી ભાષામાં ઊંચી કેળવણું આપવાનું શરૂ કરવું. દેશી ભાષામાં ઊંચી કેળવણી આપવાને પુરતાં પુસ્તકે નથી, એવું જ એક રીપોટમાં છે તેને સારૂ એટલી જ વિનંતી છે, કે તેમાં થતાં પુસ્તકને તેઓની ગ્યતા મુજબ મદદ અપાવશે તો બેશક તેમાં જલદીથી વધારે થશે. અને તેને માં જેપુરતા શબ્દની બોટ કહેવાય છે તે પણ વિદ્વાને જેમ હા
Aho ! Shrutgyanam
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ફળાદેશથી થતી ખરાબ અટકાવવાના ઉપાય. નારાઓને જેમ બને તેમ દરેક વર્ગના વિદ્યાર્થીઓની પિગ્યતા મુજબ ઊંચુ જ્ઞાન અપાવવાને ચકવું નહિ. તેમજ દરેક અધિકારીએ સ્કૂલ અને નિશાળો તપાસતી વખતે છોકરાઓનું આવી બાબતમાં કેટલું જ્ઞાન છે, એ પ્રમુખ તપાસતાં રહેવું કે શિક્ષકો હમેશ કાળજી રાખે. અને તેઓના સમજવામાં આવે કે છેકરાએને વાંચવું, લખવું, અને સાધારણ હિસાબ ગણતાં શીખવા એટલું જ ભણું વવાનું નથી, પણ તેની સાથે ( નિશાળ પદ્ધતિમાં કહેવા પ્રમાણે) તેઓની વિચાર શકિત ખીલવવી, કે જેથી તેઓ હંમેશા સારા ભરતાને તથા સાચા જૂઠાને તેલ કરતાં શીખે. એવી રીતનું જ્ઞાન આપવું એ પણ એક આપણું કામ છે, આ મુજબ હમેશ છોકરીની નિશાળમાં પણ જરૂર બનવાને સંભાળ થિી, કારણ કે દરેક પુરૂષના ઘર ખટલાને તમામ આધાર સ્ત્રીઓ ઉપર રહેલો છે, અને ઘણું કરી સ્ત્રીઓ હાલમાં વધારે અજ્ઞાન છે, તેથી ધુતારાઓ પુરૂષ કરતાં તેઓની પાસેથી વધારે કાવી જાય છે તે બંધ પડે.
૧૭૨ તેમજ દેશમાં જેઓ સુધારાને શેખ રાખતા હોય, તેવા દરેક વિદને એ પણું આવી બાબતોને સારૂ લે કેના વહેમ મટાડવાને ઝાહરાત સભાઓમાં ભાષણ કરવાં, અને દરેક પ્રસંગે બનતા સુધી લોકોને ઉપદેશ કરતાં રહેવું, એટલું જ નહિ પણ દાકતર ભાઉ દાળ, મી. કરશનદાસ મૂળજી, અને રાવસાહેબ મહીપતરામ રૂપરામ જેવા પુરૂષો હિંમતથી દરેક સુધારાને સારૂ બહાર પડે છે, તેમ જાતિષ સંબંધી વહેમના વિચારને વગર અનુસરવે ઝાહરાંત પણે ખરા વિચારથી ચાલવાને બહાર પડવું . જેમકે, જનેઇ, અધરણી, યુ, લગ્ન, વિગેરે પિતાના ઘરમાં કાર જ હોય તે વખતે મહુરત જોઈને કરવું, તથા મળતા વશેક વિગેરે બાબતોમાં જેશીઓની સલાહ લેવાની જે જરૂર પડે છે, તેમ કદી બનાવા દેવું નહિ.
લમાં દેશી ભાષાની માતાજી સંસ્કત, અને બીજી ભાષાના પિતામાં ઘણું વપરાતા શબ્દ લે છે, તેમ લેવાથી કાંઈ હરકત રહેશે નહિ,
Aho ! Shrutgyanam
Page #174
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થતી ખરાબી અટકાવવાના ઉપાય, ૧૫૫
મનહર છંદ. સારું કામ સાધવોને, સુરાને શુકન કથા, ચંદને આનંદ છેફદ ફારે ફેશીને; ઘર ચલાવામાં ઘર ધણું ઘણો ઘેલો હોય, પળ પળ પ્રતિ જાય પુછવા પડેશીને; ક્યારે હાઉં, કયારે ખાઉં, કયારે સેજે સુઈ જાઉં, કયારે જાઉં કચેરી કલમ કાને ઓશીને જાણે તે તો સચ કામ રાખે દલપતરામ, જાણે નહીં તે તો જઈ પુછે જાણુ શેને.
૧૭૩ આ બાબતમાં હું ધારું છું કે સારા વિચાર, સધળા માણસો વિચાર કરી એક દમ બહાર પડશે, તે – માં તેઓને કોઈ પૈસાનો ખરચ થવાનો નથી. અને તેથી કોઈ ધર્મ વિરૂદ્ધ કામ કીધું એમ પણ કરવાનું નથી, કે જ્ઞાતિ તરફથી કોઈ હરકત થાય. કારણ એ જ ફળા દેશમાં કોઇ પણ ઠેકાણે એમ નથી કહ્યું, કે અમુક મુહૂર્તમાં જે કોઈ અમુક કામ ન કરે, તો તેણે અમુક પ્રાયશ્ચિત કરવું, અથવા તેને જ્ઞાતિ બહાર કરવો. પણ એક જગ્યાએ એવું કહ્યું છે, કે કન્યાને ૧૨ વર્ષ થયા પછી તેનું લગ્ન કરવાને મુહર્ત જેવું નહિ. આ ઉપરથી જોતાં મુહર્ત ન જોનારને કઈ શિક્ષા કરતી નથી. તેમજ વળી વિચાર કરવાથી માલુમ પડે છે, કે જે નાનાના લગ્નને સારુ મુહર્ત ન જેવાથી ગાડું થાય, એમ માનીએ તે એજ પ્રમાણે મોટાને સારું પણ થવું જોઈએ, પરંતુ તેને સારૂ ઉપર પ્રમાણે છે, તો એથી નક્કી કરે છે કે ફળાદેશ એ ફકત કલ્પિત છે. વળી આપણું પ્રખ્યાત કવિ દલપતરામ પિતાની બે કન્યાઓ વગર લને આસો મહિનામાં પરણાવી હતી, એ બાબત એમની જ્ઞાતિના લોકેએ કાંઈ હરકત પણ કરી નહોતી, તેમજ એ કન્યાઓ હાલ સુખી હાલતમાં છે. બીજું ધોળકાના શરમાળી સૂરત છલાના માતાળ,ગોધાના નાગર, કડવા કણબી અને એ વિના બીજી ઘણી નાતોમાં એ ચાલ છે કે તેમ ની નાતમાં એક જણે મુહર્ત જોયું અટલે આખી નાતમાં કન્યાઓ પરણાવે છે. તે એ બધાને કયાંથી મુહર્ત આવેલું તે વાંચ
Aho ! Shrutgyanam
Page #175
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના ઉપાય
નારેજ વિચારવું. વળી નાતના જે મુખ્ય માણસો બરાબર મુહૂર્ત જોવરાવે છે તેવાને નુકશાન થએલું છે, જેમકે ભાવનગરના દીવાન ગગાાઝાએ મુહર્ત જૈ કન્યા પરણાવી હતી પણ તૈરાંડી છે.આવા હજારા ધ ખલા છે. તો પછી મુહર્ત જોવાને મૂળ ક્યાં રહ્યા ? માટે ફકત એક મનની સ્થિરતા રાખી હિ મતથી વર્તવું. મતલબ કે ખાપણ લામાં એક સાધારણ રીત પડેલી છે, કે કાઇ પણું ( નાનું અગર કીટ્ટુ) કામ માય માણસા કરે છે, તેની નકલ કરવાને બનતા સુધી સાધારણું લાકા ચૂકતા નથી. પણુ અક્સાસ છે, કે કેટલાક ( ઉપરથી) સુ ધારામાં ખપનાર, અને સભાઓમાં મોટાં મોટાં ભાષણા કર— નાર, તથા મંડળીઓમાં કઇ પણ સુધારાના કામને સારૂં મત -આપનારા ( શકાં યુવનારા) પેતાનેજ કાંઇ તેવું કામ કરવાને સમય આવેને હાય છે, તે વખતે તે કાઈ ખીજુંજ રૂપ ધારણ કરેછે. અને વખતપર આ બાબત જેવી કોઇ પુ છુ હલકી બાબતને સારૂ,કે જેમાં કાંઈ પણ માટી હિંમતનું કામ નહેાય, તેને સારૂ પણ તે વહેમમાં ડંખી ગએલા માલમ ૧ૐ છે, માટે તેવાઓએ જેમ બને તેમ હવેથી સંભા
૧ ધણી દિલગીરીથી જણાવવું પડેછે કે ઘણી વખત ઘણા ઈંગ્રેજી જાણનારા માસ્તરા ડેપ્યુટીષ્મા, કાલેજમાં કટાઇ બે હાથનાં લાંખા નામની ડીગરી મેળવેલા અનેકેટલાક અમલદારા નૅશીને ત્યાં ભવિષ્ય પૂછવા જાયછે, તેમજ જે સુધારાના સાથીમાં વખતે ખપે છે, તેઓએ જોશીખાવાને પાતાને ઘેર વખતે સારૂં ન તું પૂછવાને ખોલાવેલા જોવામાં આવ્યા છે.હવે વિચાર કરવા કે તેઓએ જેઅભ્યાસ કીધા હશે,તેમાં તેને ગણિત,ભૂગળ,
અને ખગેાળ વિષે સ્કૂલ અને કાલેજમાંથી કાંઈ પણ જ્ઞાન નહિ મળ્યું હાય. જ્યારે આવી રીતે ખનતું જોવામાં આવેછે ત્યારે દિલગીરી ઊપજે છે કે ગુજરાતી સભામાં લાંખાં લાંબા ભાષણી કરે છે. તેમજ ભૂગોળ, ખગેાળ અને ખીજી દરેક ખા~ ખતા વિષે સારૂં જ્ઞાન હોય એમ બતાવનાર, ઊંચા હાદાવાળા,તવંગર અને જેને ખીજાઞાની ઘેાડીજ ગરજઞના આખરે પ્રસંગ આવે ઊલટા દેખાવ આપે એ ખાનું
.
Aho ! Shrutgyanam
Page #176
--------------------------------------------------------------------------
________________
ફળાદેશથી થતી ખરાબ અટકાવવાના ઉપાય. ૧૫૦ ળીને પોતાના મનને એક વખત ખરી બાબતને નિશ્ચય કરીને, તે પ્રમાણે વર્તવાને ગમે તેમ થાય તો પણ અટકવું નહિ, અને નશીબાવા જેવા ખુલ્લી રીતે લોકોને લૂંટનારાઓને અટકાવવાને ઉપર કહેલા હિંમતવાન જેવા કોઈ વીર પુરૂષ એ. ની ઉચાઈ પકડીને અજવાળામાં મૂકવી, અને તેઓને ધરતી શિલાએ પહોચાડવા, કે ફરીથી તેને અજ્ઞાનીઓને ઝહરાંતમાં ઘટવું બંધ કરે,
૧૪૬ હાલમાં વિચાર કરવાથી માલમ પડે છે, કે હિંદુસ્તાનમાં જેશી બાવાએ (ખરેખર નામ પ્રમાણે) ભીખારીની હાલત આવી ગયા છે, અને તેમાંના કેટલાક બજારમાં ઝાહરાંત પણે માગે છે. આ ઉપરથી ધ્યાનમાં આ વશે કે સેવત્વષ્ટ જાતિષ વિદ્યા તે ખરેખર માઠી હાલત આવી છે, માટે ઈશ્વરે જેઓને સારી રીતે પઇસાની બક્ષીસ કીધી હોય તેવા દયાળુ દિલના સખી ગહરાએ એક ફંડ કરી, ખાપણું દેશમાંથી જે યાતિષ વિદ્યાને નાશ થાય છે, તેની સંભાળ લેવાને તે ફડમાંથી જેઓ (ગુજરાતમાં) સારા વિચારના જોશી હેય તેઓને બોલાવી, હાલમાં જે ગયાં ૭૦૦ વર્ષથી વધે લેવાનું તથા જેતિષ સંબંધી ખરા ગણિતનું કામ, જે લાંબી મુદતથી સઈ ગયું છે, તે પાછું જાતું કરવું. અને તેને સારૂ એક સરસ વેધશાળા ફરી તેમાં વેધે લેવાને તથા નિરીક્ષા કરવાને, છતાં યંત્રો રાખકેવુંનાનઅનેઢોંગી આ ઉપરથી ગરીબ અને જેમને બીજા વહેમીઓની હમેશ ગરજ એવાથી એકદમ બહાર પડવું ધશું મુશ્કિલ છે. હું નકકી કહું છું કે ગુજરાતી બાલવું અને ચાશવું એમાં જે મિાટે તફાવત રાખે છે, તે છોડી દેશે તાજ દિશ આબાદાનીએ આવશે.
૧ કેટલાક કારતણ સુદી એકમને દિવસે રસ્તામાં( કે દર્શન કરવા જાય છે જ્યાં) વર્ષને સારો વચ્ચે છે, કે જે સાંભળી લાકે ચપટી દાણા, બામ, પાઈ, અથ પણ નાખે છે. એમ કરતાં સાંજ સુધી પાવલું અથવા અરધા ભીખ માગી પદ્ય કરે છે.
-
Aho ! Shrutgyanam
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૧
ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના
ઉપાય.
વાં તેમજ કૉઈ વિદ્વાન જાતિષ સંબંધી કાંઇ સારા શાધ કરે તેને ચેાગ્ય ઈનામ આપવું.
૧
હું
આ બાબત દેશી રાજાાએ સર્વથી વધારે ધ્યાન આપવું. અને તેા યાતિષને ખાને જે નકામાં વર્ષાશના આપતા હાય તેને તપાસ કરી તેવાં વર્ષાના દસાલ ખાવા કુંડમાં આપવાં, એટલુંજ નહિં પરંતુ ખીજા ગૃહસ્થાની સાથે પ્રથમ ઉઘરતાથી સારી રકમાં તે કુંડમાં ભરબી, તેમજ હાલની માયાળુ` સરકાર જેને એવી બાબતસર વર્ષાશન આપતી હોય, તે રકમ જો
દરસાલ
આ કુંડમાં આપવા કબૂલ થાય, તા હિંદુસ્તાનમાં ચૈાતિષ વિદ્યા બેશક ઘેાડી સુદતમાં સારા ઊંચા પાયાપર આવ્યા વગર રહેજ નહિ. તેમજ એ કુંડની કમીટીમાં ઊઁચી કેળવણી પામેલા ગૃહથાને મેખર ઠરાવી કેળવણી ખાતાના ઉપરી અધીકારીઆને તેમાં સામીલ રાખવા, કે તૈયી તે કુંડના સારા ઉપચી
ગ થાય.
અગાઉ મારા
૧૪૭ હવે આ ગ્રંથ બધ કરવાની દેશી મિત્રોને ઘેાડીક વિનતિ કરૂંછું, કે આમાં મેં જે ખાખત લખી છે, તે કાંઇ જેશી ઉપર દ્વેષ બુદ્ધિથી અથવા હિંદુ ધર્મ સંબધી ખાટા વિચારથી લખી નથી. હિંદુસ્તાનમાં જન્મ્યાતિષ વિદ્યાની વૃદ્ધિ થતી જોવાને ઘણા ઈંતેજાર હું પર`તુ જેમાં કોઈ પણ ધર્મનહિ.અને ફકત વહેમવાળા વિચારથી મારા દેશી મીત્રો તેમાં ધર્મ સમજી દુખી થાય છે, તે કારણથી આમાં કાંઈ ( વધારે લ
૧ આગલા વખતમાં જે કાઈ નવા શાધ તેને રાજા તરફથી વાશન મળતું. એ રીત કેટલે
ી હતી. તેમજ હાલમાં પણ વખત પર તેવું પર`તુ એ મારા વિચાર પ્રમાણે હું દુખામાં લીધે પૈડીજ ગુણકારક છે. તેથી એક માટી
કરતું
દરજે સા અને છે. બીજી ખેડને ખાખી એ
થઈ છે કે જેણે એક વખત સારૂં વ શો મૂર્ખ રહેલા છે. તેમજ તે ન કરતાં પેહેલાના કરેલા શધ પણ છે, એંજ કારણને લીધે હાલમાં જ્યાતિષ વિદ્યા અને વૈદ્યક વિષેનું હિંદુઓમાંથી ખીલકુલ જ્ઞાન જતું રહ્યું કહેવાય છે.
મેળવ્યું તેના
જ્ઞાન ફરીથી વધારે શોધ
ન વિચારતાં છેડી
Aho ! Shrutgyanam
Page #178
--------------------------------------------------------------------------
________________ ગ્રંથ કર્તાની વિનંતિ 159 ખાયું તો નથી તે પણું ) વધારે લખાયું હોય તે મનમાં ન લાવતાં ક્ષમા કરવી અને (કારણ કે ઓસડ કાંઈ ગળ્યું હતુ નથી, તો પણ સુખને સારુ તેને અંગીકાર કરીએ છીએ તેમ) આ ગ્રંથ પહેલેથી છેલે સૂધી નિષ્પક્ષપાતપણે વાંચવો તથા જેને વાંચતાં ન આવડે તેઓએ વંચાવીને સમજ તેમજ આ ગ્રંથમાં કેટલીક જગાએ અમુક પુરૂનાં નામ આપવા માં આવ્યાં છે તેથી હું ઘણે દિલગીર છું. પણુ દાખલાને સારું જ્યારે મને બરોબર અગત્ય જણાઈ ત્યારે આપવાની ફરજ પડી છે. માટે તે વિષે તેઓ કોઈ મનમાં લાવશે નહિ એવી આશા છે. અને આમાં જે ફળાદેશ વિષે સ્પષ્ટ રીત નિરોધ કર્યો છે, તે બરાબર સમજી કદી તે ઉપર ફરીથી ભ્રાંતિમાં પડી ભરૂ સે લાવી ઠગાવું નહિ, એ વિષે જેમ બને તેમ હમેશ સંભાળતાં જવું. અને દંભી જોશીબાવા જેવા ઠગારાઓને એક દમ પણ આપ નહિ, પરંતુ કોઈ વિદ્વાન સ્ત્રી પુરૂષને અથવા ગરીબને ઘટતી મદદ કરવી જોઈએ. મિત્રો! પૂર્ણ જ્ઞાન મેળવવાને તન, મન અને ધનથી વિધા દેવીની આરાધના જેમ થાય તેમ કરો કે જેથી આ જગતમાં અજ્ઞાનરૂપી ભૂત, પિશાચ, અને ગ્રહે રૂપી શત્રુ, તમારાથી દૂર જશે એટલું જ નહિ પરંતુ આ અનંતકોટી બ્રહ્માંડને કત જે એકજ પરમેશ્વર, તેની ઉપર પૂર્ણ આસ્થાથી શુદ્ધ ભાવે ભકિત અને અદભૂત પ્રેમ ઉત્પન્ન થશે, તેથી આ લોકમાં અને પરલોકમાં અક્ષય સુખમાં નિવાસ કરશે (તથાd). આ સમાસ. Aho ! Shrutgyanam