________________
પંચાંગ ઉપરથી ભવિય જેવા વિષે. ૬૧ પ્રશ્નોત્તરી કહે છે,
૭૪ ઉપર સિવાય ફક્ત પંચાંગ ઉપરથી પણ માણસનું કેટલુંક ભવિષ્ય કહી શકાય છે. જે માણસનું ભવિય જેવું હોય છે, તેની રાશિથી તે દિવસે હું જે રાશિઓ હોય છે, તે સશિ સુધી મણીને તે ઉપરથી કહે છે.
श्लोक सहजद शमषष्टेलाभगयातिसर्ये धनयशनृपमान्य सर्वकार्ये . पुसिद्धि ॥ शुभमतिम खिलार्थबंधुवर्गेपिसौख्यसुतसुख धनलाभपुन्यवृद्धिं करोति ॥ १ ॥
ઇત્યાદિ નવ ચહેને સારૂ, જૂદા જૂદા નવ ોક એજ પ્રમાણે છે, તેની મતલબ નીચે પ્રમાણે – (1) રવિ ત્રીજ, છે કે, દશમ, અને અગીયારમો સાર તે કહે છે. તેથી ધન, યશ, રાજાનું માન, સર્વ કામની સિદ્ધિ
અને પિતાના ભાઈઓમાં સુખ આપે ઇત્યાદિ. (૨) ચંદ્ર—પડિલો, ત્રીજે, છઠે, સાતમ, દશમ, અગી
રમે હોય તે સાર કહે છે. (૩) મંગળ-ત્રીજે, છઠ અને અગીઆરમ સારો
બુધ-બીજે, ચ, છ, આઠમ, દશમો, ને
અગીઆર રર. (૫) ગુરૂ-બી, પાંચમ, સાતમ ને અગીઆરમો સારા.
શુક્ર–પહેલે, બીજે, જોજે, આઠમે, નવમા,
અગીઆરમે ને બારમો સારો. (૭) શનિ--બી, છઠા, અને ગીર સારે.
રહ–-પિહેલે, ત્રીજે, છઠ. નવમ, દશમા અને
અગીઆર સારો. (૯) કેતુ-રાહુ પ્રમાણે ફળ કહેલું છે.
આ સિવાય દરેક માણસને પિતાની રાશિથી બારમે (બારમી રાશિઓ) શનિ હોય તે માથે પનોતી, તેજ શિખે (જન્મ) હોય તે છે, અને બીજી રાશીએ હિય તે
(૪)
૭૧
(૯
Aho ! Shrutgyanam