________________
જન્મપત્રી ઉપરથી દાખ 7ોવા. (મર્ષ)
विषाधिन्यून्यस्य पुरूषोदा रेद्र विषाधिकंस्यस (अर्ध) पुरुषस्यभाग्यं । અર્થ—જો એ સરવાળા વીસ થકી આછા ગ્માવે તા તે માણસ દરિદ્રીં થાય, અને વીસથી વધારે આવેતા ભાગ્યવાન, ( સાધારણ ) અને ત્રીસ ઉપર આવેđા નિશ્ચય રાજ્ય ચુંગ જાણવા.
૭૧ આ રશ્મિ પછી, અન્નવર્ગ,
સર્વતાભદ્ર, નાડી ચ, વગેરે બીજી ખાખતા નાંખે તે ઘણી ખરી ને જીવી છે. માટે તેના વિસ્તાર લખવાની જરૂર નથી, પરંતુ તે પછી દશામા લખેછે તે નીચે મુજઃ
સ્મારદ્રાથી જન્મ વખતે જે નક્ષત્ર હોય, ત્યાં સ્ત્રી જેટલાં નક્ષત્રો થાય, તેમાંથી પહેલાં ચાર નક્ષત્રો સુધી સૂર્યની ૬-શા, પછી ત્રણ સૂધી `દ્રની દશા, ચાર સુધી મંગળની, ત્રણ સૂધી બુધની, ચાર સૂધી શનિની ત્રણ સુધી ગુરૂની, ચારસુધી રાહુની અને છેલાં ત્રણ સૂધી શુક્રની દશા જાણવી, જેમકે, કેઇ માણુસના જન્મ વખતે હસ્ત નક્ષત્ર ત્રીસ પડી સૂધી ભાગળ્યુંછે તા ઞરદ્રાડા પેહેલાં ચાર અલૈસા સુધી સૂર્યની, પછી ઉત્તરા ફાલતુની સૂચી ચંદ્રની, ને હસ્ત જ્યારથી બેઠું, ત્યાથી મઁગળની દશાને પ્રવેશ કેહેવાય; હવે મંગળની શા ખાડ વર્ગની, તેમાં હસ્ત ત્રીસ ધડી ભોગવ્યું, માટે થેોડાક મહિના જન્મ થતાં પહેલાં ભાગવી ને ખાકી સાત વર્ષે ભાગવવાનાં રહ્યાં, એ મુજબ કહાડેછે.
દરેક ગ્રહની દશા કેટલા વર્ષની છે તે નીચે પ્રમાણે:રાંધે..મમળ. બુધ, શનિ ગુરૂ, ગ્રહુ. શુક્ર.
૧૫
૧૭ ૧૦ ૧૯ ૧૨ રર
આ દર્શાઓમાં કેટલાક ફેરફાર કરી અંતર ાઐ કાહાકે આ ગ્રહાની સ્મૃત દક્ષા પછી જમાતરીની અંદર યાગનીદશા કહાડે છે; તે યાગની ાને તથા તે દરેક કેટલાં વર્ષ રહેશે, તેના અનુક્રમ નીચે મુજ્બ :~
Aho ! Shrutgyanam