SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ યાગ જા. वाहनादिबुधैर्ज्ञेय मथोक्रांतिविशेषतः ॥ वाहनादिवस्तुनां संक्रमातु विनाशता ॥ १ ॥ ૪૫ અર્થ-જે વાહન ઉપર સક્રાંતિ ખેસક્શે, અને જે ૧સ્તુનું ધારણ કરશે તેના નાશ છે. વળી સંક્રાંતિના મુહૂર્તનો પ્રકાર, જાળ. संक्रांता मुर्तिभेदाहरप वृनयमेनारूणेसामै एषापंचेदु संज्ञागुरुकरपितृभचाग्निदत्रेच साम्ये ॥ त्वाष्ट्रे मैत्रेच मुले श्रुति वसुवपुषात्रिणिपुर्वाखरामै ब्राह्मदित्यद्विदैवभवतिशरकृतादुસરાત્રિનિરક્ષ बाणवेदैः समर्धस्यान्मध्यस्थव्योमरामयेाः ॥ मूत्तपंचदशेयाते दुर्भिक्षंचप्रजायते ॥ २ ॥ અર્થ ખારડા, સ્વાતિ, ભરણી, સત્તભીક્ષા, અશ્લેશક અન્ત્યા, એ નક્ષત્રોએ સંક્રાંતિ ખેસે તા ૫દર મુર્છા, તેથી, પ્રજાએ કાળ જાણવા પુષ્પ,હસ્ત, માકૃતિકા,અશ્વિની,ગસર,સી ત્રા, અનુરાધા સુળ, શ્રવણ,ધેનેષ્ટા એબેસેતા ૩૦મુહૂર્ત તે મધ્યમ જા વી; અને રાહીણી, પુનર્વસુ, વીશાખા, ને ત્રણે ઉત્તરા એ નક્ષત્રો ઉપર બદલાયા ૪૫ મુહૂર્ત તેથી સાંધાઇ જાણવી. મા સિવાય વર્ષમાં સાંધુ અને માધુ અનાજ થશે એવું જૈવાને ખીજા ધણા પ્રકાર છે, તેમાંથી એક નીચે પ્રમાણે— श्लोक. संक्रांतिनाडयस्तिथिभिस्तुवारै धन्याक्षैरयुज्यत थोडुं भिश्च । भागंहरेत्पावकसंख्यकां कैः शेषात्कलंज्ञेयम साधुसाधु ॥ १ ।। संक्रांतिनाडयो नवमिश्रिताश्च सप्ता हताः पावक,भाजिताश्च ॥ एकेसमधं द्वितियेच सौम्यं शून्येमहमुनयोर्दति ॥ १ ॥ એ મર્ય—સંક્રાંતિની ઘડી અને ગએલી તિથિ, શૂર નક્ષત્રો, અને જે મનાજ લેવું ાય તેના નામના અક્ષર ગણી સર્વે એકમ કરવા ને ત્રણે ભાગવા. એ એક મતનીજીસંક્રાંતિની ઘડીમાં નવ મેળવવા, ને તેને સાતે ગુણવા, ને જે ગુણાકાર આવે તેને ત્રણે ભાગવા, ને જે ભાગતાં બાકી એક રહે તે સેધુ રહેશે,ખે રહે તા ધારણ ખરાખર અને બાકી શૂન્ય રહે તા માબાઈ જાણવી. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy