________________
૧૯
ચંદ્ર
આસપાસ છે, એમ માનવાને લીધે ચંદ્ર પણ રહ્યું છે એમ તે એ કહયું છે, પરંતુ અવાચીન કાળમાં ગ્રા સર્યની આસપાસ ફરે છે એમ સિદ્ધ થવાયી અને ઉપગ્રહ કેહે છે. ચંદ્રને પૃથ્વીની પ્રદક્ષિણા કતાં જે વખત લાગે છે; તેટલા સમયમાં તે પોતાના આંસ ઉપર પણ ફરી રહે છે. તૈયી તેના ાત્રિ દિવસની લંબાઈ લગભગ આપણા એક માસ જેલી છે. ને ઐજ કારણને લીધે આપણને 'દ્રની એકની એક બાજુ દેખાય છે. ચંદ્ર જ્યારે પૃથ્વીની આસપાસ ફરતા કરતા ખા પણી અને સૂર્યની. વચ્ચે આવે છે, ત્યારે તે આપણને દેખાતા નથી, કારણ કે તેના પ્રકાશિત ભાગ આપણી તરફ હતા નથી. આ દેખાવને માપણે ચૈગકાળ અથવા માંસ કહીએ છીએ, અને જેમ જેમ યંત્ર ા યાગ કાળથી આગળ ચાલે છે, તેમ તેમ તેની પ્રકાશિત ખાજુના ભાગ થા થાા વધતા આપણા નૈવામાં આવે છે. કે જેને આપણે ચઢતી કળા કહીએ છીએ. અને જ્યારે સૂર્યની સામે દીઠામાં ચ્યાવે છે, ત્યારે તેની આખી પ્રકાશિત ખાજી પૃથ્વીની તરફ હાયછે, તેથી ચંદ્રનુ પૂર્ણ તેજસ્વી () બિબ આપણે જોઈએ છીચ્યું. આ દેખાવને પ્રતિયેાગકાળ (પૂનેમ) કહે છે. પછી જ્યાર્ એજ પ્રમાણે ચંદ્ર પાતાના ખાકી રહેલા અર્ધું મા. ર્ગમાં જાય છે, ત્યારે ધીમે ધીમે તેના કળા ક્ષીણ થતી જાય છે આવી રીતે ચંદ્રની કળા હમેશ ક્ષીણ અને વૃદ્ધિ થવાથી એવું સાખીત થાય છે કે તે પોતે સ્વપ્રકાશિત નથી.
૨૭ ચંદ્ર આપણી પૃથ્વીની અને ખીજા ગ્રહેાની માફક નક્કર પદાર્થના બનેલા છે. અને વધારે તપાસ ઉપરથી એવું માલૂમ પડયું છે કે, તેની ઉપર રૂતુના ફેરફાર તથા આપણી પેઠે વાતાવરણ અને સમુદ્ર નથી; તેથી તેની ઉપર વસ્તી હશે એમ કહી શકાતું નથી. ચંદ્રના કેટલાક પહાડની છાયા, પાંતર માપક યંત્રથી માપવામાં આવી છે, તે ઉપરથી તેઓની ઊંચાઇ જણાખેલી છે. સાથી મેટામાં મા પર્વતની ઊંચાઈ આશરે ૨.” મેલ છે.
ખ
મદ્ર ઉપર વધારે નવાઈ એજ છે કે જે
Aho ! Shrutgyanam