SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ કુર સાતાં અતર તથા મહત્વ વિષે પિતા. જોઈએ છીએ ત્યારે ૩૧.૯૮ ના ખૂણે દીઠામાં આવેછે, માટે ૩૧.૭ અથવા ત્રણુંજ પાસેપાસે ૧૫-, ૪. ૩૬ એ એનું ગુણાત્તર ૐ એ પ્રમાણમાં ચંદ્રના વ્યાસ પૃથ્વી કરતાં નાના થશે, એટલે પૃથ્વીના યાસના જે આપણે ૧૧ ભાગ કરીએ તા.તેમાંના ત્રણ ભાગ ચંદ્રના વ્યાસછે.(માટે પૃથ્વીના વ્યાસ ૭૯૫૬ના પાસે પાસે. ચંદ્રના ભ્યાસ થશે) તૈયા ચંદ્રના વ્યાસ ૨૧૬૦ મલ છે, એવું આ ઉપરથી સાખીત થાયછે, તેમજ (ભૂમિતિપ્રમાણે) સરૂપ ગાળા તેમાના ૦૫ સેાના ઘન સાથે પ્રમાણમાંછે તૈયા ૩૩:૧૧; ચંદ્રનું મહત્વ પૃથ્વીના મહત્વની સાથે પ્રમાણમાં છે. અથવા ઘણું પાસે પાસે ૧ઃ ૪::ચંદ્રનું મહત્વ પૃથ્વીના મહત્વ સાથે પ્રમાણમાંછે. એટલે પૃથ્વીનું મહત્વ સ્. દ્રુના કરતાં ૪૯ ગણું મટ્ટુ છે. ૪૭ એજ પ્રમાણે સૂર્યના વર્ણનમાં સ્થાનભેદ લખેલે છે. તે ઉપરથી સર્વનું તે વાંચનારાઐ આ રીતે તપાસ કરશે મ પડશે. અને એજ રીતે બધા ગ્રહનું હેલું છે તે બરાબર સાબીતીયી સિદ્ધ આવશે. સૂર્યના ક્ષ સ. સઁ. પૃથ્વીથી અતર કરેલું છે તેની સાખીતી માલૂસયથી જે અંતર કેકરેલું છે એમ ધ્યાનમાં - re ઉપર જે જુજ બાબત ચહેા વિષે લખીછે, ત ઉપરથી વાંચનારાઓની ખાતરી થઇ હશે કે, સૂર્ય, ચંદ્ર મેર ચણને આપણી પૃથ્વીની માફક રાર્વ શક્તિમાન પરમેશ્ર્વર અને જડ નક્કર પાર્થના બનાવેલાછે. અને તે તેને એ ક સરખા નિયમને તાબે શખેલાછે. તે નિયમ એકે મૃત પદાથા સુદમાં ઈશ્વરે અકર્ષણના નિયમના તાણમાં રાખેલા છે, તેમ એ ગ્રા પણ એજ નિયનને આપીન છે.તે મધ્યાકર્ષક અને મઘ્યેત્સાી બળને લીધેજ સૂર્યની આાસપાસ હનેશુ પેાતાના માર્ગમાં એક સરખા વેગે ભ્રમણ કરેછે, અને એ કામ એવી રીતે તા ખરાબર થાયછે, કે તેમાં કાંઈ પણ ફેર પડતા નથી, હવે આ ગ્રાનું વર્ણન બંધ કરવાની અગાઉ એ ટલું કહેવાનું કે આ નાના પુસ્તકની અંદર તે વિષે ખરાખર Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy