SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ખ્યાતિષના ખોટાપણા વિષે લખતા. ૧૪૫ શખલે આ નીચે આપ્યો છે. ૧૬૫ અમદવાદમાં બ્રાશીરામની શળતા એક બ્રહ્મક્ષત્રોને ૫ગે ખીલે। વાગવાયી તાણ થઇ તેથી જોશોને ખોલાશે. તેણે આવી જન્માત્રી જોક (ખાસડને બદલે ) તાળા ગ્રાના દશહજાર, તથા મૃત્યુંજયના પાંચ હજાર જ દર હજારે પરૂપિચ્યા પ્રમાણે કરાવવાને કહ્યું તે મુજબ તેણે કબૂલ કર્યું. તેથી જોશીંબાવાએ પેાતાના જેવાજ ખીજાગા ભીષ્માને ખાલાવી સારંગપરા દરે વાન બહાર કર ચુકતેશ્વર મહાદેવમાં જપ ફરા બેઠા અને મિાનને સારૂ રસોખું પણ ત્યાં કરાવી હતી. મહામો જપ કરી રહ્યા અને મિષ્ટાન લેવાની તૈયારી કરૂ છે એટલામાંજ પેલાં આર્મીને જીવ ગયા એવી ત્યાં ખખર આવી એટલે બ્રા ઝટ તેા જમવાને ખેશી ગયા. આ કેવી સાસની વાત છે! પક્ષી મરી જાય છે ! ગમ એની ભૂખ લાગી હાય તા પણ પાળમાંથી મડદુ લઈ ગયાં વગર જમાતું યી. તેમજ કાઈ માણસ મરી ગયા એવી ખખર જમવા નૈસતી વખતે જણાઈ તા તરત જમવું ગમતું ની, તે ચ્યા જેનું અન્ન અને જૈના જપ કરવાને આવેલા તેજ મરી જાય તે તે અન્ન જમતાં એક મડા ઉપર બેશીને ખાવા જેવું લાગે. પરંતુ ા મહારાજે ા જા ઉંઉં કરી તૈયાર થએલું મિાન રીતે, આપઢવી ખાદ વગર દક્ષિણએ ઝટાઝટ ધેર જતા રહયા. તેમજ દમ છી અને તમાકુ નાતના, તડાકા મારે છે; તયા તેની સાથે છીકણી લેતા જાય છે. થળી પુષ્કળ મિષ્ટાન લેવાય, માટે એનાાદ મા” સપાસે ભાંગ મગાવી સારી રીતે વટાવી પીએ છે,તથા કેટલાક એ મકાનમાં કાઈ વેરાગી હાય તા તેની પાસે જઈ ગાંજાના સપાટા મારી આવેછે.અને કાઇ માતાને ભકત જરા ઢાંશપાણી ક્ષેત્રે અને ટ્રાઇ કસુંબા પાણીપીĂછે, એમ કરતાં સઁસાઇ થવાના સમય આવેછે, એટલે રસોઇ કરનાર પૂછે કે કેટલી નરી તા કહેછે કે પાકાંતસમાપ્તિ આવી, રીતે જપ કરી દક્ષિણા લઈ ઘેર જાય છે. ૧ સદરહુ માસના ત્રણ છેાકા હાલ હયાત છે, અને તેગ્મા સરકારી નોકરી કરે છે. તેઞ ઉપર મુજબ બનેલા Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy