SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ *; ફળાદેશથી થએલી માઠી અસર, દરેકમાં તેની સલાહ લીધા વગર ચાલેજ નહિ. આ બાબત ખીજા પ્રકરણમાં શુજ મુખ્ય મુખ્ય બાખતા કહેલીછે, પર કેટલીક હલકી ખાખતાને સારૂ જેમકે દરેક માણસને દર સાલ બળતણને માટે છાણાં અને લાકડાં લાવવાને સારૂં, અને તે ખડકવાને સારૂં, નવું લૂગડું આણલું પેહેરવાને સારૂં, પ્રથમ ચલે કરવાને સારૂં, અને નવે જો। આણેલા પેહેરવાને, ઇત્યાદિ ધણી ખાખતા કહેલીછે તેને સારૂ સલાહ આપવાને કુરમાવ્યું છે. ગામ જતી વખત ગમે એવું અડચણનું કામ હાય, તે પણ જોશીના કુમાવેલા દિવસ સિવાય જવાયજ નહિ, ધર્મ કાર્ય બને ત્યાં સુધી ધર્મ શાસ્ત્રમાં હમેશ કરવાને કહેલું છે, તાપણુ જૈશીના ફરમાવ્યા વગરે બનતું નથી. આ સિવાય ચૈાતિષ - ળાદેશથી એટલીા માઠી અસર થએલી છે, કે હિં દુખામાં જે હેમરાજે પાતાને અમલ કાયમ કીધા છે, તેની અર્ધી સત્તા એ ફળાદેશયા વેલી એમ કહેવાને પૂરતાં કારણ છે. કેટલ એક આગ વહેમવાળા માણુસા થોડીક નજીી જોશીની સલાહ કીધા વગર કરી શકે છે, ગ્ય કામામાં જર્જોશીઞાને પૂછ્યા વગર ચાલતું ખાખત ખેંટલીતા સાધારણ થઇ ગએલીછે, કે ણે જોશીએ પરમેશ્વર તરફથી લાકેને હેવાને તેના વકીલ હાય, એવા તેખ્ખા લેાકેા ઉપર તેમની પૂરતી સત્તા બેઠલી જાય છે. આમ થવાનું મુખ્ય કારણ એટલુંજ, કે કાઇ પણ મુખ્ય બાબાને માઘણી પેાતાના ઞક સાધારણ નિયમ પ્રમાણે ધર્મની અંદર શેળભેળ ખામત ઉપર પરંતુ દરેક સુનથી, અને એ એક તરફથી જા સારૂં તરતું ભવિષ્ય !ગણાય છે. અને તેથી કર્યા વિના રહેતા નથી; કે તેથી તે દરેક બાબતમાં ખીજાએને કેવળ અધામમાં રાખવા આવ્યા છે. તેમજ આ યૈ!-- તિષ સંબંધી વિચારાને તેખાએ ધર્મની અંદર શુભેળ કયાથી લોકોને ખરેખરા આંખે પાટા બાંધીને કેવળ ચ્યધારાની આદર રાખેલા છે. જ્યેાતિષ સંબધી કેટલાંક પુસ્તગ ( ફળાદેશ અને સિદ્ધાંત મત્તનાં ) ઘણું કરીને અવાર્પીન કાળમાં મનુષ્યએ કરેલા, તે છતાં તેના કાગળ તથા કતાને સારૂં બેહદ સ્મૃતિસ્પર્શ કવ વાપરેલી છે. જેમ કે સૂર્ય સિદ્ધાન્ત નાñ ગ્રંથ ઈસ્ત્રી Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy