________________
ફળાદેશથી થએલી માઠી અસર. ૮૭ સનના પાંચમા અથવા છઠા સૈકામાં એક જ શીએ કરેલો છતાં તે ગ્રંથ ૨૧૬૪૯૦૦ વરસ ઉપર દેવ થકી પ્રાપ્ત થશે, એવું હિંદુઓએ માનેલું છે. આવી રીતે પોતાના વિચાર છપાવી દોને વિચાર છે. એવું કહેવાથી બ્રાહ્મણોએ શાસ્ત્રની ઘણી દુર્દશા કરેલી છે, એ જ કારણને લીધે તેઓએ જે આધારથી ગ્રહોની ગતિનાં કેટકે બનાવ્યાં, તે કઈ પણ કહેલાં નથી. અને તેમા પાસે નિયમથી લીધેલા વેધનાં લખતા પણ નથી; તિથી હિંદુસ્તાનમાં જતિષ વિદ્યાની વદ્ધિ થવામાં ઘણી હરકત થઈ હશે. તે વખતમાં વેધ કરવાને હુનર થોડાઓને માલુમ હશે; અને આગળ આ વિષય જાણનારાઓની સંખ્યામાં ઘટાડે થવાથી, તથા તે ઇશ્વરકત છે, તેથી તેમાં ફેરફાર ન કરવાના વિચારથી, તેમના વંશજોમાં એ હુનર રહ્યો નહિ; પણું આગળ
જ્યારે એ ઇશ્વરકત માનેલાં શ્રેષ્ઠ માં વધારે સકે આવા લાગી, ત્યારે ફરી વેધો લેવાની, તથા પુસ્તકે સુધારવાની જરૂર પડી; પરંતુ તે વખતના લેકોના સાધારણ વિચાર જોઈને પિતે સુધારા કરવા, એવું લોકોને ને જણાવતાં, તથા પિતા ની કીર્તિની આશા ન રાખતાં, પોતે ફેરફાર કયા નથી, એમ બહારથી લોકોને બતાવવા યુકિતઓ પ્રવામાં તેઓને ઘણી મહેનત કરવી પડી છે; અને ધર્મને બને છે ચૂક આવતી તે સુધારનારા ઘણી ફિકરમાં રહેતા.૧ એ વાત સૂર્ય સિદ્ધાન્ત ઉપર ટીકા કરનારના લખવા ઉપરથી સાફ ન– જરે આવે છે. તેના નિધમાં એવું કહેલું છે, કે સારાસાર બુદ્ધિને રેગ્ય લાગે એ પ્રમાણે ફેરફાર કરો, એ ક્રમ પ્રાચીનકાળથી સ્થાપેલે હતો; તો પણ તેને પુરાણ મત્તની સાથે લડાવે એ કામ ધર્મ વિરૂદ્ધ છે, એવું તે વખતે પણ લોકો સમજતા હતા. આ જ કારણને લીધે હિંદુ વિષની અંદર જે “ખંડખાઈ” નામના પુસ્તકમાં તેના કર્તા એ ખરા ઉત્તમવિચાર પિયા ગોરામના પહેલાં આપેલા છે, (જેમકે પૃથ્વી વગે
૧ એવું સર્વ દેશમાં અગાઉના વખતમાં હતું. ગાલિલી એ વગેરે પંડિતોને એવા જ કારણથી દુખ પડયું હતું: ૫ ૨તું તેથી તેઓ પાછા હઠયા નહિ,
Aho ! Shrutgyanam