SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ર ફળાદેશથી થએલી માઠી અસર. ૐ સર્વ ગ્રહે સૂર્યની આસપાસ લંબવર્તુળમાં ક્રેછે, અને સૂર્ય તેના એક કેન્દ્રમાંછે, વગેરે ખાખતા કહેલીછે) પરંતુ જોગીખાએ એ પુસ્તકની વૃદ્ધિ પુરાણું મત્તથી વિરૂદ્ધ હાવાને લીધે કરેલી નથી; તથા એને કેવળ અંધારામાં રાખેલુંછે. તેમજ ખીજા ક સારા વિચાર આપી ગયાછે. તેઓ પેાતાના ગ્રંથોમાં લખતા ગયાછે, કે મા આગળના ગ્રંથાને આધારેજ કહીએ છીઐ; અને તે સારા વિચારાને પૂરાણુમત્ત વાળાઝ્માના ભથી બહાર પાડવાને તરેહવાર યુક્તિ પોતાના ગ્રંથેામાં વાપરેલી છે, જેમકે ભાસ્કરાચાર્ય જેમેંએ ન્યાતિષ, ગણિત, અને સિદ્ધાન્ત મત્તના પાચા રહ્યાછે, તેખાના વિચારમાં અને પુસ્તામાં રાહુ મેં ગ્રહ નથી, પણ ક્કત ખીજા પ્રકરણમાં કહેલુંછે, તે મુખ સંપાતનેજ રાહુ કહેછે, અને ગ્રહણ થવાનું મુખ્ય કારણ સ્થા પ્રકરણમાં ખાગળ લખ્યું છે તે મુજ્બ તૈઞાનભુવા છતાં, ખીમાના ભયને લીવે પેાતાને આ નીચેના લેાકમાં કહેવા પ્રમાણે નિરૂપણું કરવું પડયુંછે. श्लोक રાF:દુમામØ:ચાં, શાં:છાતિનાવવું || तमोमयः शंभुवरप्रदातात्सर्वागमानामविरुद्धमेतत् ॥ १ ॥ અર્થ—શિવજીના વરદાનને પામ્યે સ્ખા જે રાહુ, તે પૃથ્વીની છાયામાં રહ્યો થકી ને ગળે છે, પણ પૃથ્વીના છાયા વગર તેના સામા આવીને ગળતા નથી. મા જે મત હું કહુંહું તે ઊના મતની વિરૂદ્ધ આવનાર નથી, આ ખીના ઉપરથી સાફ માલૂમ પડશે, કે રાહુ શિવના વાનથી ચક્રને ગળે છે, એ કહેવું તે ફ્કત અજ્ઞાનીના ભયને લીધેજ છે, કારણ કે ખીજા પ્રકરણમાં જે ચંદ્ર અને પૃથ્વીની કક્ષાના છેદન બિંદુરૂપ રાહુ કહેલે છે તે હમેશા પૃશ્રીની છાયામાં હાય તાજ ગ્રહણુ થાય છે. ગ્રંથામાં આવી તરેહના વિચાર। દાખલ કરવાથી કોઇ પણ માણસ બહેરાંતમાં વિરૂદ્ધ મત પ્રગટ કરી શકતા નથી, અને તેનેલીધે હંમેશ વહેમ ભરેલી નાખતાને તામે થયા વગર ચાલતું નથી એ એક માટી Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy