________________
૧૨૪ કળાના એક ખીજાથી ઊલટાપણા વિષે વિચાર. અને છેાકરાંને ધેર છેાકાં થાય. ફ્~~ાતકાભરણઃ—જો સાતમ ચંદ્ર હોયતે। માહ અભિમાની, વ્યભિચારી દુર્ખલ ધન અને નખતા વગરને થાય.વને—જે સાતમે ચંદ્રમા હાય સદાવૃત કરે એવા થાય, ઘણી દયાવાળા, (નાગી, ધણા વેભવાળો, કીર્તિવાન અને સારા બુદ્ધિવાન થાય. ૭ ભામફળ ચિંતામણે—જો નવમા ધરને પ્રેમ ગળ હેયા ના ટા બુિદ્દ વાન ભાગ્યવાન અને માટાભાઈ અને મેટા, સાળા વગરને થાય. મારુ” પામ કરતાં છતાં કૂળ થાડું મળે. -વર્લ્ડવ ને:જન્મકાળે નવમા ધરને વિષે મંગળ હાયતા નઠારા મિત્રવાળા, ભાઇ વગરના ઊનભાગી, લાના તિરસ્કાર ખમનાર,ખારીલો અથવા ખળેએવા અને બુદ્દિકીન થાય..—ચિ'તામઃ—દશમા ધરને વિષે મંગળ હાય તેને સર્વવાતેમંગાય વળી ગેમમાં કડાપાસે મણીનાહાર રહે નહિ તેમ તેને ઘણી સિદ્ધિઓ મળે પણ તે તેની પાસે રહે નહિ એથાય. યવનેઃ— જેને
મેમ ગળ હેાય તે કુકર્મ કરે, બેટી બુદ્ધિવાળો, અને લાકાપવાદવાળા, કૃડ્યો થાય, મિથ્યાશ્રમવાળે, અને બંધુ્રવર્ગમાં નિંતિયાય.—બુધફળ-ચિંતામણા-જેનેઞા બેબુધ હેાયતે ટૂંકા આવરદાવાળા, દેશાંતરમાં વિખ્યાત, રાજાથી અથવા પુ રાક્રમથી ધન રાખનારા થાય. અને સ્ત્રી વિલાસી થાય. યવને,સાહી બુધ હાયતા પૂર્ણ કામ કરનાર કફ અને વાયુ नो રાગી, દુર્ભેળ, તેજ વગરના અને કુટંબ દ્રોહી થાય,૧૦
4
ચિંતામણેઃ ને બારમે બુધ હાય તે બ્રાહ્મણે ને આશ્રમ આપનાર રણને વિષે શત્રુને નસાડના રા અને કાઇથી ધૂાય નહિ એવે થાય વૃદ્ યવને બારમે બુધ હોય દરિદ્રી થાય; ધા વ્યનિયારી, શત્રુ અને બંધુ વર્ગથી હારે એ, રૂપ વગરના, ખરાબ બુદ્ધિ વાળા થાય.૧૧ ગુરૂકુલ~તકા ભર:--જો ત્રીજે ગુરૂ હાયતા ભલમાનસાઈ વગરના, કૃષ્ણ ક્રીં શ્નો અને પુત્રમાં પ્રીતિ નહિ જઠરાગ્નિમંદ વાળોથાય, વર્લ્ડ યને—જેને ત્રીજે ગુરૂ હોય તે ઘણા પુન્યવાન, બુદ્ધિમાન,ડાહ્યો, કુળ દીપક અને સ્ત્રીએકમાં માન મળે તથા દુમાં ધી કીર્ત્તવાન થાય. કે
Aho! Shrutgyanam