________________
ફળના એક બીજાથી ઊલટાપણુ વિષે વિચાર. ૧૨૩ આબરૂ વગરને અને કતધો, શ્રદ્ધા વગર, નઠારા સ્વાભાવને, નબળા મિત્રવાળો અને ધારો થાય.—૧ ચમત્કાર ચિંતામણ –જન્મ લગ્નમાં એધે સર્ય હિય તે સારી શોભા પામે, બંધુ વર્ગ થકી કળશ થાય, પ્રવાસ કરે શથી માન ભંગ થાય, અને કોઈ દિવસ તેનું મન શાંતિ ન પામે.વયવને –– ચેાથે સ હ ય તો તે કતી; હિંસા કરનારો, કટીલ, ટ્યને વશ, ટંટાર, કુરૂપવાન અને નઠારેમાગ પથા પેિદા કરનાર, થાય.૨– ચિંતામ
– પાંચમું સ્થાનકે સૂર્ય છે તે તેને થએલી પહેલી પ્રજા થકી ત્રાસ ઊપજે, ઝીણી બુદ્ધિવાળો, મંત્રશાસ્ત્ર જાણનારો, લકોને ઠગનાર, આળસુ, કાડાદિ રોગવાળ થા.– વર્ક યવને –જેને જન્મપાંચમે સ ય હોય તેને છ કરોડ થાય,ઉદ્ધત, બોટાં કામ કરવામાં તત્પર, દુર્બસની પિત્ત રાગી અને ઘણું સાથે વિરોધ કરનાર થાય.-- જાવકા ભરણેઃજેને પાંચમ સૂર્ય હોય તેને ચેડાં કરાં થાય, શિવ પાર્વતને માનનારે, સુખ વગરને, નઠારો આચરણવાળે અને ભ્રમિતચિત્તવાળે થાય. ૩– ચિંતામણું –જે છે કે સર્વ હોય શત્રને નાશ કરે, રાજદ્વારમાં અને મિત્રોમાં ખર્ચ કરે, મુસાળથી અને વાહનથી આપત્તિ થાય અને પ્રવાસમાં ચોરી નેદુ:ખ થાય–વધુ યવને – છડે સહિય તે શત્રનો નાશ થાય, રૂપવાન, વિનયવાળે સારા સંબતી, સ્ત્રી, અતિયિ અને બાંધવ એની પ્રીતિવાળો થાય. ૪– ચિંતામણ –જેને નવમસૂર્ય હોય તે દુટસ્વભાવવાળે, ચિત્તને વિરામ વગરનો થાય અને તપશ્ચર્યા ઉપર પ્રોતિ રહે. બંધુ વર્ગથી પરિતાપ થાય–વૃદ્ધ યવ-નવમે સંર્ય હોય તો કીર્તિ વાન થાય, રાજાને પ્રિય થાય, પાકું ધનલાવે અનૈ ધર્મ ઉપર પ્રીતિ વગરનો થાય પ-ચંદ્રફલા જા કારણે –ત્રો જે ચંદ્રમા હિયતિ હિંસા કરનાર થાય, ઉપશું થો ડીબુદ્ધિવાળે બંધુ વર્ગને આશ્રમ રાખી રહે, દયા અને માયા વગર ન થાય.-વૃદ્ધ યવને –જે ત્રીજે ચંદ્રમા હૈય તો રાજદુત્વ થાય, કાંતિવાન ભાગ્યવાન, સામાના મનની વૃત્તિ જાણનારો, સ્ત્રી અને વર્યા છે, કળાવાને લોકપ્રિય
Aho ! Shrutgyanam