SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ બેરીગ્મો ક્ય કહેવામાં શાયી ફાવી જાયછે? શુર૬ રૂતુમાં—(કન્યાને તુળા રાશિમાં)—ઝાડે, ચૂક, ઉદાસી, પથરી, હરશ, લેાહીના બગાડાના રાગ થાયછે. હેમંત રૂતુમાં— વશ્ચિક ને ધન રાશિમાં )—ગર્ભસ્થાનના, અને અપ ્ારના, તાથી મરકી, લાહીની ગરમીના રોગ થાયછે. શિશિર રૂતુમાં—(મકર ને કુંભરાશિમાં ) ચામડીના, બેચેની, અકસ્માત બનાવે, વગેરે રાગ થાયછે, ત ૧૪૮ આ ઉપરની બીના જોતાં માલૂમ પડેછે, કે સ્મગાઉના હું ૬ વિદ્વાન!એ શોધી કહાડેલી ખાખતા હાલના પશ્ચિમ તરફના વિદ્વાનોના મત સાથે મળવામાં થેાડાકજ ફેર રહેછે. આ ઉપરથી અગાઉના હિં‘૬ વિદ્યાનેના જ્ઞાન અને નિરીક્ષા વિષે આપણે ઘણા મગરૂર છીએ, પણ હાલના હિંદુ જેશીઓના જ્ઞાન તક્ નજર કરતાં તે મગરૂરી જતી રહે છે એટલુંજ નહિ પણ ઊલટી દિલગીરી પેદા થાય છે. હિંદુશ્મના જૈશીખા વર્ષના અમુક માસમાં અમુક રાગ થશે, મૈત્રી જે અગમચેતી છેક તેનું કારણ વાંચનારાખાના યાનમાં આવશે; જો હાલ બરાબર મળતું નથી, ( કારણ કે ઘણા કાળે કરીને સગાઉની નીક્ષા ઉપરથી ખેાળી કહાડેલા નિયમમાં ફેર પડી ગા છે.) તાપણ તેમાંની કેટલીક બાબતા વિચાર કરવા પરંતુ એથી ભયભીત થઈ જે પુન્ય અને દાન કરવું, ( ગ્રહણ જેવે સમયે ) આભડછેટ પાળવી, જય અને તેવીજ ખીજી ધર્મની વહેમી ક્રિયાઞા કરવી એ ખેાટુ' છે, અને તેજ પ્રમણે માણસના જન્મ વખતથી, સૂર્ય અને ચંદ્રની રાશિ ઉપરથી તથા બીજા ચાની ગતિ ઉપરથી કેટલીક અગમચેતી કહેલીછે, તે જો કે ખરી નથી તેપણ વિચાર કરવા જેવી છે, ખૈમ તપાસ કરવા ઉપરથી ધ્યાનમાં આવે છે, અને આ બાબતને સારૂ કાંઇ વ્યાસ મત આપી શકાતું નથી તેપણ તેમાં જે પાછળ બતાવેલી વહેમ ભરેલી વાતા, અને તેથી જે સાથે અથવા માઠું ફળ થવાનું માનવું એ ખાટ્ટુ છે. ૧૬૯ મા બીના ઉપરથી માલમ પડશે, કે જે કેટલીક વખત ફાવી જાય છે, તેનું કારણ અજ્ઞાન મા જોગીઓ Aho ! Shrutgyanam • []
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy