________________
.
૯૮
અક્ષતના ખાટાપણાનું કારણ, ગરમી.
જખ દીનાનાથ ગ્રુપા કરે, તખસબ બની આવે એ ગંગ શુકન મહુરત સામ્યાં નથી, એ તા ભ્રમણાછે ભાઈ; જનમાતરી પણ જાણવી, ટીલી ડંગની ઠગાઇ,
ટેક
છે કામ;
સારા શુકન ઐઇ સાંચરે, આવે જો ખેતાખા", દ્મશ્રી મુહુરત નાના સાહેબે, એંડ કારનું કીધું; વણુ મુહુરતે ‘બીલાયતી લેાકે”લડી રાજ લીધું. શુકન જોતાં સમા જાય છે, જાય હાથથી બાજી; કાંતા હિંમત હટી જાય છે; તતકાળની તાજી, મુહુરત જોતાં મનુશ્યનાં, કનાં માટે મુહુરત મેલા પડયાં, લાને દેવનું નામ. અડચણા આડી હાય છે, એ છે અશ્વેગ; વાર ક વાર ન વાંચી, આપે કરતાં ઉદ્યોગ, ચ્યા કહું હું અનુભવથી, નહિં નિા મમતથી; વૈમ તો મારા વાલાખ, કરા કામ હિંમતથી, કઈ કહે ટાળા નહી ટળે, લખ્યા છઢીના લેખ; તાપણું તે ધે શુકનને, પુછે છે મીનમેખ,
ધે શાદે શીખીને, ચંદ્ર સુરજ નાડી; સત્ય. અસત્ય શોધા વિના, દંભ રાખે છે દાહાડી, રાગીને રોગ મટાડવા, શોધે વૈદક સાચુંઃ જંત્ર મંત્ર શુઠા ગણી, ઘટા ભીનું ડાચું. મૂર્ખ લેાકેા કરૈ માનતા, જાણે રાગ ઘટાડે; દેવી દેવા નથી. લાંઞીમાં, લાંચ લઈને મટાડે, માનતાથી જો મટેજતા, જવાળાજ ; પૂરી રચાવે પાંચસે, દીપમાળાઓ દીવે. ભ્રમણા ભાગા ખાઈ ભાઇઓ, ઉરમાં સમજીને ભાવ ભલે પ્રભુને ભજા, દાખે દલપતરામ.
Aho ! Shrutgyanam
શુકન ૧
શુકન २
શુકન.
શુકત
શુકન.
શુકન.
3
શુકન
×
શુકન. છ
ગામ
મ
શુકન ૯
શુક્રન ૧૦
શુકન ૧૧
શુકન ૧૨
૧૧૪ મોંદા માણસ ઉપર વાળેલા અક્ષતોલને ૮૧ની કલમ માં જે પ્રકાર કહેલાછે,તે વાંચવા ઉપરથીજ માલૂમ પડ્યું, કે એ કેવળ અજ્ઞાનીને ઠગવાનાજ ઉપાયછે.પહેલા પ્રકારમાં જૅમ