SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વિષે આવે છે તે વખતે એ એ રાશિની ૩૬ કુંભ ઋથવા કળા ચંદ્ર જે વખતે (૨) આગળ મકર અને (૩) મ માલૂમ પડશે; માટે ચદ્રની તે વખત કઇ તિથિ છે એ સૂર્ય ચંદ્રના અંતર ઉપરથી કહાડી શકાય છે. તે સારૂચદ્રની રાશિ તથા ખામાંથી સૂર્યની રાશિ તથા અશ ખાદ કરવાથી એ બેઉનું અંતર નીકળશે. આ અંતરને ચંદ્રની ગતિ માંથી સૂર્યની ગતિ બાદ કરીને ભાગેછે તે ઉપરથી ગએલી તિથિ માલૂમ પડે છે. ધારોકે ચંદ્ર જયારે ( ૫ )ઞાગળાય ત્યારે તે ( મ) મકર અને (૩) કુંભ એ શિઓની વચ્ચેછે તેમજ તે વખતે (સૂ) સૂર્ય કન્યારાશિએ ૯ શે તો એ બેઉનું અંતર ચાર રાશિ અને ઉપર કઇંક અંશે છે એમ કહેવાશે. આ અંતર જયારે ખરાખર છ રાશિનું આવેછે અથવા ચંદ્ર જયારે (4) આગળ મિથુન રાશિષે અને (સૂ) સૂર્ય કન્યારાશિએ હાય ત્યારે પ્રતિયોગ કાળ (પૂનમ ) થાયછે. એટલે ચંદ્ર સૂર્યથી સામા હાયછે. તેમજ જ્યારે અબેઉની રાશિમની બાદ બાકી શૂન્ય હોયછે ત્યારે યોગ કાળ (અમાંસ) થાયછે. આ ઉપરથી તિથિ એટલેશું એ વાંચનારના સમજવામાં ગાવશે. – તે (મ) વરચે છે એ ૯૨ તપાસ કરવા ઉપરથી માલૂમ પડશે કે પૃથ્વીપરના • સર્વ દેશમાં વારાની સંખ્યા એક સરખી છેડે, અને તેનાં નામ પાત પેાતાની ભાષામાં નદી નંદી રીતે ખેલે છે. આ બાબત ઉપર વિચાર કરવાથી એવું નજર આવેછે કે,દુનિચ્છામાં ને ચંદ્રનું એક રાશિએ આવવાના કાળનું નામ યોગકાળ,તેમજ પ્રતિયોગકાળ એ યાગકાળથી ઊલટુ' એટલે તેઓને સામા સામી રાશએ આવવાને કાળ, ૧ અહી’જ્યાં સૂર્યની ગતિ લખી છે ત્યાં પૃથ્વીની ગતિ સમજવી કારણ કે પૃથ્વીના ફરવાથી યનું ફરવું સમજાયછે, २ સઘળા દેશમાં વારની સંખ્યા ઉત્પત્તિ કાળથી જે ચાલતી આવેલીછે,તેજ હાલના સુધરેલા વખતમાં કાંઇ પણ કૅરફાર કર્યા સિવાય ચાલેછે તેનું કારણ એજ કે વર્ષના દિવસ ઘણું કરી ૩૬૫ ને સાતેભાગતાં અઠવાડીઓં પર થાય છે. આવી રીતે વર્ષનાં અઠવાડીખાં ગણતાં ફકત એક દહાડાની ક~ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy