SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ તિષને ઉપયોગ. એ સંબંધી ઘણા ઊંચા વિચાર આપ્યા. છેલ્લાં ૭૫ વર્ષની અંદર સર એઝા કન્યટન, જેમ્સ ફરગ્યુસન, ડાકતર હર્ષલ વગેરે વિદ્વાનો એક પછી એક થયા, તેમણે જ્યોતિષ વિદ્યાને અંધકારમાંથી કાઢોને હાલ0 ઉત્કૃષ્ટ સ્થિતિએ પહચાડી છે. ૮ ને એમ પૂછશે કે જ્યોતિષ શા કામમાં આવે? તે આ ઘણા મોટા પ્રશ્નના એટલા જવાબ છે ; તેઓને બરખર વિસ્તારથી લખતાં એક મોટા ગ્રંથ બને. પરંતુ એ વિશે ટુંકામાં જવાબ એ છે કે, વહાણવટીઓને એના જ્ઞાનથી મુસાફરીમાં પોતે કયા સ્થળ ઉપર છે, એક સ્થળથી કેટલે અંતરે આયા,ભરતી ને બેટ કયારે થશે, એ વગેરે બાબતોમાં એ જિલ્લા ઘણી ઉપયોગી છે; અને તેની સહાયનાથી તેઓ સલામતીએ પિતાની મુસાફરી કરી શકે છે. તેમજ વિદ્યાથી રાત્રીને દેખતાં અનંતકોટી બ્રહ્માંડની રચના, તેઓના માર્ગ,તથા તે બની દેના દેન' ગતિ વગેરે બાબતેનું જ્ઞાન થાય છે તથા તે શા આધારે થાય છે. એ વિશેના ઇશ્વરી નિયમોના અ-- ર નાનનો અત્યંત લાભ તે વિદ્યાના જાણનારાઓને થાય છે. અને એ વિદ્યાનો મૂળ આધાર ગણિત છે, તેથી એના શિઅનાર નું મન કેળવાઇને તેની તર્કશક્તિ ઘણી વધે છે. - બી એ વિદ્યામાં એ વાત ખબી ભરેલા એવા રામ રસ છે કે, તેના શોખીલા ભકતોને એક પછી બીજી મનોરંજક બાબતો જેવાને ચિત્તાકર્ષક થયા વગર રહેતું નથી; અને તેથી તેઓ - ત્યાન દે એના વિચારની અદર મગ્ન રહે છે. વિદ્યાથી આ સષ્ટિની તથા અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, રચના વગેરૂ બાબતોમાંના એક સરખા ઈશ્વરી નિયમમાં તે ઉત્પન્ન કરનારની અપાર શકિત તથા ડહાપણું એને જાણનારા એના મનમાં ઠસે છે, તેથી તેઓ બીજાઓના કરતાં ઇશ્વર વિશે સંપૂર્ણ આસ્થાથી આતિક ધર્મને અનુસરી તથા સદા તેને હાજર જાણ, હમેશ સદાચરણ વર્તા, તેનાભકિત શુદ્ધભાવે કરેછે, માટે જીવતાં આ લોકમાં નયા મુવા પછી પરામાં, અક્ષય સુખમાં નિવાસ કરશે. ૧ દરની ગતિ. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy