________________
૮૪
રાહુ તથા કેતુ વિષે. દશે. આ જે છેદન બિંદુઓ થાય છે. તેમાંના એકને રાહુ, અને બીજાને કેતુ કહે છે. આ પાસેની જે આકવિ કહાડી છે તે એમ સમજવી કે એક ખગોળના ગોળ ઘુમટે મહિલી જુદી જૂદી સફાઈની લીટીઓ છે.
૧૦૦ રાહુ અને કેતુ એ કાંઈ આકાશની અંદર ગ્રહ નથી કે તેઓરાત્રીએ નિરીક્ષા કરવાથી જોવામાં આ છે, પરંતુ ફકત પૃથ્વીની અને ચંદ્રની કક્ષાએ આ આકાશમાં એક બીજા ને બે બિંદુએ છેદે છે તેમાંના એ કે બિંદુનેહ, અને બીજા ને કેતુ એમ કહે છે. ને તે સમજવાને, જે આપણે (મિ કે ત વ ) એ રાશિચક્ર હશે, અને (૫, ૨, ન) એ પૃથ્વીની કક્ષા, અને ( ચ મ ચ”) એ ચંદ્રની કક્ષા, જે સર્યના સામે થઈને અને પૃથ્વીની નીરો અને ઉપર જાય, એવી સફાઈ નું પ્રગળની સફાઈ ઉપર છિન છે, કે જેએનું છેદાવું () અને તેની વિરૂદ્ધ દિશાનું (પૃ ) બિંદુઓમાં, એટલે (મિ ) અને (તે ) રાશિ ઉપર થશે. હવે પૃથ્વીને (પૃ ) બિંદુથી નીકળીને ફરીથી તે જગે એ માવતાં ૩૬૫ દિવસ લાગે છે, અને ચંદ્રને પૃથ્વીની આસપાસ ફરીને તેના પગ કાળમાં આવતાં ૨૯૫ દહાડા લાગે છે. આ કારણને લીધે ફરીથી પૃથ્વીને સર્યના પૂરી પ્રદક્ષિણા થતી વખતે જગાને સંપાત ૩૪૬-૬ દહાડે થાય
૧ આ છેદન બિંદુઓને હાલના વિદ્વાનો રાહુ અને કેતુ ન કહેતાં સંપાત કહે છે.
૨ અહીં જે કેતુ વિષે વર્ણન કર્યું છે, તે અને પહેલા પ્રકરણુમાં વર્ણન કર્યું છે, તે બેઉ એક ન સમજાવા. કારણ તે આકાશની અંદર રાત્રીએ કેઈ કોઈ વખત જોવામાં આવે છે. અને આ તો ફકત બે માગ (લીટીઓ)નાં છેદન બિંદુ છે.
Aho ! Shrutgyanam