SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ કરણ તથા ગહુ વિષે ૮૩ છે.અને વિદ્વાન લેાકાએ એ સરવાળા વારે વારે યાદ રહેવાની જરૂર ઉપરથી તેનાં નામ પાડવાં છે. આ ઉપરથી વાંચનારાની ધ્યાનમાં આવશે, કે એ કલ્પેલાં નામાંથી કાંઇ પણ સારૂં અથવા માઠું ફળ હેાવું ન જોખ્ખુ, તે ઉપરથી એટલું નક્કી છે કે વૈધૃત, વ્યતીપાત વગેરે સારા નતા યાગ કહેલા છે, એ ફકત જોશીખે. પાતાના સ્વાર્થ સારૂ જ કહેલા છે. પંચાંગની અંદર જે અમુક ધડી અને પળે અમુક તિથિ ઊતરીને ખીજી બેસશે, તેને અ ર્થ જેમ કહેલા છે, તેમજ કોઇ પણ વા૨ે અમુકબડી અને ૫મૈં અમુક યાગ તરીને ખીને ખેસશે, એના અર્થ એટલાજ કે એ મુકરર કરેલા સરવાળામાંને એક (સરવાળા) અમુક વખતે ખરાખર થઇ રહીને ખીજાના પ્રારંભ થશે, જેમકે રવિવા ૐ વ્યતીપાત ૧૪ ઘડી ને ૩૫ પળે ઊતરશે, એટલે રવિવારને ૬હાડે વ્યતીપાત જે નારવાલાનું નામ ઠરાવેલુંછે, તે સરવાળો થવાને સર્ય સોંદ્ર તે રાશિના અાએ તે વખતે ખરાખર આવી ચકશે, અને તે વખત પછી ખીન્ન ચેગના જે ખીને સરવાળા તેની ૯૬માં તેચ્યાનું ચાલવું થશે, એમ જાણવું. ૯૮ હવે ૫૯ કલમમાં કહેવા પ્રમાણે તિથિના સ્મ ર્ધને કરણ કહેછે. આ દરેક અર્ધને જૂદું જુદું નામ - પેલું છે. જેમ કાન બે છે, તેમ તિથિના પણ બે ભાગ કરેલા છે. તે ઉપર્યા તેને કર્ણ કહે છે. આ ભાગોનાં નામ ઉપર જે કહેલાં ફળ લખ્યાંછે, તે ફકત કલ્પિત છે. કારણ કે તિથિ વિષે જે કારણ લખ્યું છે. તેજ કારણુ કરણને વું જોઈએ, મતલબ કે તેઓ તિથિાના ફ્કત અર્ધ છે, એ સિવાય એમાં ખીશુ કાંઇ ના. આગળ પણ હાભાગેાજ ૯૯ હિંદુમાં જે નવ ગ્રહ કહ્યા છે. તેમાંના સૂચંધી શિન સુધીના સાત ગ્રહનું ખરૂં વર્ણન પેહેલા પ્રકરણમાં કરેલુંછે, માટે ફકત અહીમાં બાકીના રાહુ અને કેતુ વિશે સંક્ષેપમાં બ્યાન લખ્યુંછે. આકાશના વાદળી રંગના ઘુમટની અંદર પૃથ્વીના ફરવાને જે માર્ગ તેની લાલ નીશાની પડી રહેલી હાય, એમ કલ્પીએ, અને ચંદ્રના ફરવાની જાણે પીળી નીશાની પડી હોય, તા એ બેઉ માગો એક ખીજાથી વિરૂદ્ધ બિંદુમાં છે. Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy