SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંક્રાતિના કહેલા મૂળ વિશે. ૯૪ ઉપસ્થી માંથી કર્યુંકળ સાચુ કહેવું? માટે આ પરવિચાર કરવાથી સાક્ નજર આવે છે કે મેં કેવળ અસંખ કલ્પનાખા છે. સઘળાઐ યાદ રાખવું, કે જોશી ખાવા વર્ષના સારા વાંચી જે ગપ્પાં મારે છે. તૈયા ઉદાસ રહેવાને કાંઈ પણ ખરૂં કાર નથી. ૧૦૭ ચેાગ એટલે મેળાપ,વિષે પાછલા પ્રકરણમાં આ નદાદી ૧૮ અને ચાઉ ૧૩ યાગ જેના મેળાપયી કહેલા છે,તેમજ એ પ્રકરણના છેવટના ભાગમાં કહેવા પ્રમાણે નિર્જીવ અને કલ્પિત છે, તે તે ચૈાથી કહેલાં કળા કલ્પિત હાવાં જોઇયે એવું સ્પષ્ટ માલૂમ પડે છે. ૧૮ હાલમાં લેાકામાંથી નામ પાડવાની, તથા જમપત્રોં રાખવાની ખરી મતલબ ખસી જવાનું કારણ એટલુંજ, કે પાછળ કહેવા પ્રમાણે જોશી બાવાએ જયાતિષ સંબધી વિચાશને, ધર્મની અંદર શેળભેળ કરી નાખ્યા છે, ને હરેક ધર્મ સંબંધી ખાળતમાં હિંદુઓ ખરી મતલબ ખેાળા નથી, તે એ વિચારા પણ ધર્મની અંદર બૈંડાયા પછી લાકા ને વાં વળ મત્તાન રહી, અની ખરી મતલ” ન સમજતાં ફકત જા શી ખાવા કરે તેજ નામ પડાય. અને તેની પાસે જરૂર 38મકુંડળી કઢાવવીૐ, તેઉપરથી સારૂં નરતું ભવિષ્ય માલમ પડે આાત્ર વિચારથી લેાકેા હાલમાં ખત્રી મતલખ સમજીને નામ પા ડતા રાય, અથવા જન્મકુંડળી રાખતા હોય, એવું નજર આાવતું નથી. ૧૯ જન્મકુંડળી ઉપરથી જે ભવિષ્ય જોવામાં આવેછે, એ કેવળ કલ્પનાછે, કારણ તેમા જે લગ્ન બનાવે છે, તેં શું છે ? તે વિષે પગે આહીમાં ક્ીયી યાદ કરાવીએ છીએ, કે એ જન્મ વખતે ક્ત કઈ રાશિના ઉદય હતા, અ થવા ઉદયસ્થળ ગાગળ કઈ રાશિ દેખાતી હતી, એનું નામ ~~ ગ્ન અને એ કુંડળીમાં મૂઢુલા ગ્રહ પણ તે વખતે એટલુંજ તેમાંથી માલૂમ પડેછે. આ પર વિચાર કરવાથી માલૂમ પડે હાલમાં કેટલાક મા બાપે પોતાનાં કાકરાંનાં પા કર્યાં હતા, તાને અનુકૂળ આવતાં નામ પાડેછે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy