SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ કાળાદેશના ખાપણુ વિશે દ ખલા ૧૪૭૭ ગયો. આ ઉપરથી વિચાર કરો કે એમાં કેટલું સાચું વળી કેટલી વખત ભૂકંપ થાય છે ત્યારે વખતે આખા શહેર અને માણસોનો નાશ થાય છે. સમુદ્રમાં વહાણ ભાગે છે ત્યારે હજારો માણસના પ્રાણ જાય છે ત્યારે શું એ સઘળો જન્મ કાળ એક સરખા આવેલા કે કેમ? સગર રાજના ૬૦ ૯જાર છોકરા એક વખતે મરી ગયા તેમને એકજ જન્મકાળ આપલે શ્રીકૃષ્ણની સાથે સઘળા જાદવે પ્રભાસ પાટણ આગળ શરૂ પી કપાઇ સુખ તમને પણ શું એકજ જન્મકાળ આવેલો લડાઇની વખતે લાખો મનુએ એક વખતે મરે છે તે સધળાઓને શું એક જન્મ કાળ આવે છે? આ સઘળા દાખલા ઉપર વિચાર કરવાથી માલુમ પડશે કે એ કેવળ ઠગાઈ છે. ૧૫૬ અને ધાણાઓને માલમ હશે, કે નાગર અને ક્ષત્રિની નાતમાં ઘણું કરી બધા વરકન્યાના બાપ એક ખીઅને જમાત્રી આપી મળતા વશેક જોવરાવીને તથા ખરેખર સુહર્ત પૂછીને પરણાવે છે; પરંતુ તપાસ કરશે તે તેઓની નાતમાં એક સ્ત્રીએ રાંડેલી માલમ ૫ડશે. જેશીઓએ જેઓનો જમાત્રીમાં છે અને બેઉ વર્ષને આવરદા લબેલો હોય છે તેવા એ પંદર, સોળ અને ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉમરમાં મરી ગએલા છે. જેને જોશીએ જમત્રી ઉપરથી બે અને ત્રણ બાયડી થવાને કહ્યું હોય છે, તેને એક પણ મળેલી નથી. તેમજ ' ઓને પાંચ અને સાત છોકરાં કહ્યાં હેય છે, તેની સ્ત્રીને મુદલ સીમંતજ - કયું નથી એવા સેંકડે દાખલા બનેલા છે. તો આ ઉપરની બીનાથી વાંચનારાના સમજવામાં આવશે, કે જન્મોત્રી ઉપર ભરૂ રાખ, અને શુભકાળ અથવા સુહર્ત જેવું, એ કેવળ બટું છે.માટે દરેક માણસે ઉપર કહેલી વાત વિષે ખબ વિચાર કરી તેઓએ કદી ઠગાવું નહિ. શુકન કાળ તે ના જે ના જો , લાગ ફાવત ના બે ના આવે છે ટેક. મુરત જોતાં સંધી ખાવી હાથ ઘશીને ૨વું, લવની ચાલ કરવા આવે મેં જોઈ આવું કેવું, ભાઈ, શુક. ૧ Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy