________________
૧૩૮ ફળાદેશના મોટાપણા વિશે દાખલા હજી હરી અનુકૂળ નહિ માટે, સંત દુખ સેહેવું; હી કપા તો દીસે શુકનમાં, બેલે હેમી એવુંભાઈ. શુ સંકટ ૫ડત ઈશ્વર , એમ કઈતાં લેવું પ્રશ્ન પુછવા રહેવામાં ના, અરીનું ફાવ્યા દેવું. ભાઈ. શુ ૩ ચાર પાસથી જમાવી સજવું, નિજબળ કૂમક કેરું: સંબી તાકીને ઝડપી લેતાં, ઉડાવિ દે મેિરૂ. ભાઈ શુ. ૪ કાયર ને હેમી જાણે છે, શક પડે છે બાટા, તે એ તેના ભાવિક થાએક હાડ તણું તે બેટા, ભાઈ. શુ૫ બળ ઉદ્યમને ખંત ઉપર છે, જશ અપ જશનું ઠરવું; તિયારી થઈ કે હરી સમરી, કુદી પડીને તરવું. ભાઈ. શુ. ૬ ભણી ગણીને જે ન જે, કામ કરવા માટે, નર્મદ બન્ને પ્રતાપે તેમાં, કદી ન આવે તેભાઈશુ૦ ૭
૧૫૭ આ સધળા ઘખલા કરતાં ઉઘાડે , અને મને બૂત દાખલ વાંચનારને જાણમાં હશે, તે પણ કહું છું, કે - તિષમાં પ્રખ્યાત એવા ભાસ્કરાચાર્ય શું નહિ જાણતા હોય, કે માહારી છોકરી લીલા વતી રાંડશે? જો તેઓના જાણવામાં હોય, તો તેઓ એવા ટૂંકા આવરદા વાળા જમાઈને પત, ની છોકરી પરણાવે?આ બાબત સમજુ તરત વિચારશે કે તેમ કદી કરે નહિ, પણ તેમણે તે છોકરી પરણાવેલી રાંડી હતી અને તેને સારૂ તેમને ઘણે ખેદ થ હતો. હું ખરું કહુછું કે ભાસ્કરાચાર્યને પતિ ફળાદેશ વિષે જરા પણ વિશ્વાસ ન હતો ફકત ઘણું કરી તેઓ તે સંબંધી ગણિતને સારૂજ લખી ગયા છે. એ સિવાય એક કવિએ એ વિષે નીચે મુજબ વિચાર જણાગ્યા છે.
છપો. રવિને શિર રિ૬ રાહુ ચંદ્ર, ક્ષયગી આપ મંગળ છે અંગાર', બૂધ શિર કલંક છાપ; ગુરૂએ ગુમાવિ નારી શુક્ર આંખે છે કાણે;
મંગળ પીકતા અંગારા જેવો છે માટે તેનું નામ પણ અંગારક છે.
Aho ! Shrutgyanam