________________
૧૩૬ જોશીએ કર્યો કહેવામાં શાથી ફાવી જાયછે?
નાતના બાળમ
રાંડેલું હોવું ન જોઈખે. ઘણાને મામ હશે કે એવી વિરૂદ્ધ હજાર, દાખલા બન્યા છે, તેપણ શૈાડાક કહુંછું. અમદાવાદમાં છત્રેશ્વર જોશી સૈાથી સરસ ગણાતા હતા, એવું (મમાવાદના) બધા લોકોના જાણવામાં છે. તેમને એકજ છે.કરા હતા, તે પરણાવ્યા પછી ઘેાડેક હાડે મરી ગયા. આ ભાખત સધળાઓએ વિચાર કરવા, કે શું એમણે પોતાના છોકરાને સારૂ ખાટુ મહત શૈખેલું? તેમજ દીપની જૈશી જે જ્યાતિષ શીખવાને કાશીĂ ગયા હતા, તેમને પહે લી વારની સ્ત્રીથી ાકાંત થયાં ત્યારે બીજી પરણ્યા તેને છેકરા થયા તેને જનાઈ દેવા સારૂં અબાજીની બાધા મૂકવાને ગયા, સોંપી પાછા આવતાં માણસાની પેલી મૈર ત્રણ ગાઉ ઉપર ચરેડ ગામમાં છેકરા મરી ગયા, તે શું એ જોશી ભાવાએ પેતાના છોકરાને સારૂ ગામ જતી વખતે મોઢુ મુહૂત જોખેલું અને તેની જન્માત્રી ઉપરથી નહિ તપાસ્યું "હાય કે આવી ધૃત છોકરા મરી જશે? વળી મારી નાતના એક વિદ્વાન જૈશીએ પેાતાની જુવાન છેાકરીને પિચ્યા પચાસ ખરચ ચોપેહેરાયે! પણ બરાબર ઞાડ દિવસે તે છેકરી રાંડી,
૧૫૫ કડીના પ્રખ્યાત જોશી સાંકળેશ્વર જેરામ્બા બેહેચદાસ અભાવસને ત્યાં આશરે ત્રણ વખત આવ્યા હતા અને એમની તેમના ઉપર એમનું ફૈતિષફળાદેશ સંબ...બી સારૂં જ્ઞાન હેવાને લીધે સંપૂર્ણ આસ્થા હતી. તેમણે વીરમગામ પ્રગણાના ભાડાના ઠાકોરના છાકાની જ માત્રો વાંચવાને તેઓ જે િ વસે ગયા હતા તે દિવસે કારભારી, સગાંઞ, અને ખીન્ન ઘણા માણસો ત્યાં બેઠાં હતાં, તે સમક્ષ તે છેકરાની જમાત્રી વાંચીને એને હાલના કરતાં ઘણું રાજ્ય, હાયાને બેડા મળે, છત્રપતિ થાય, વગેરે એટલું તા કહ્યું કે ડાહચા સાંભળનાસખાના મનમાં તરત ખ્યાલ આવ્યા, કે આમાં કેવળ અતિશયોકિત છે; અને તેની સાથે તે છે।કરાને આવરદા
- ગુરૂ લગ ભગ ૮૦ વર્ષન તાન્યેા હતેા તેમજ જન્માત્રી આપવા આવ્યા તે ર્ષ ઘણું સારૂં કહ્યું હતું, તે છતાં તે કરી Rશ્રી જમાત્ર વાંચી ગયા પછી મારે એક મહીને મરી
Aho! Shrutgyanam