SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ જોશીષ્મ ફા કહેવામાં શાથી કાલી જાયછે? જેમ કાગડાનું બેસવું અને આવે છે. વળી કેટલીક વખત ડાળનું પડવું.” એ માફક બનવાથી તેમનું કહેલું સાચુ પણ પડે છે, તેથી અન્નાની તેખા ઉપર ઘણા વિશ્વાસ લાવે છે, જેમ એક છુ મત્રવાળા બ્રાહ્મણ એક શેરીમાંની દશ ખાય ડીખાને છાકમાં સારૂ દેવા કરી આપીનેખાંને ખાધા આપે છે.તેમાં જો એનેછેાકરા ખાવ્યા, તે બત્રીઞા સાચું માને છે, કે એના ઘેરાથી છેાકરા વ્યા પણ ગેમ નથીવિચારતી કે એના દેશરાથી આઠને ફ્રેમ છોકરા ના આવ્યા. તેમજ તે અને પ્રપૌંચ વાપરે છે, કે અસ્તાની હરેક રીતે આવ્યા વગર રહેતાં નથી, અનેજેમ પારધીની આવવાથી આખરે તે બિચારાંના એવી રીતે જા પક્ષી પ્રાણની હાની થાય છે તેમ તેઓની હરેક તરેહથી ખરાબી થાય છે. ૧૫૪ હવે જો કાપ એમજ કહેશે, કે ઉપરની સમ્રળી હકીકતથી જ્યેાતિષ (ફળાદેશ) સંબની સન્નળા વિચાર કેવળ ખા છે, એવું સાખીત થાયછે, તેપણ તેને સારૂ કાંઈ પ્રત્યક્ષ દાખલા સિવાય તેના ઉપરથી એકદમ ભરૂસા ખસે નહિ. તે આ ખાખત હું તેઞાને એટલીજ વિનંતી કરૂંછું, કે તેાગ્યે પેાતાની આસપાસના સઘળા થતા બતાવે ઉપર લક્ષ પૂર્વક ધ્યાન આપવું,કે તેથી તેવા હજારો દાખલા જોવામાં આવશે,તે પણ અહીમાં તે વિષેના ઘેાડાક દાખલા લખ્યાછે. ને જ. શીખાવાનું કહેવું સાચું હાય, તા બધી બાબતમાં તે નું કહેવું બરાબર મળવું જોઈએ એટલુંજ નહિં, પરંતુ તેનું પેાતા વિષેનું કહેવું તે બરાબર ખરૂં પડવુંજ જોએ, પણ તે માંનું કાંઇ મળતું નહી. કેટલીક વખત ઘણી મૈી બાબતને સા ૩, વાર્ વારે ચેતવણી આપવાને વખતે વખતે લાંબુ ભાષણ કરી સમાવવું કઠણ પડેછે. તેને સારૂ ખરાખર ટંકામાં સાર આવે એવા એક વાકયને કહેવત કહેછે,અને ખેતી કહેવતા સઘળા દેશમાં છે. આપણામાં એક કહેવત છે કે વૈદનાં મરે નહિ અને જોશીનાં રાંડે નહિ” નાની કહેવતમાં ઘણા માટે અર્થ રહેલા છે, કે જ્યેાતિષ ફળાદેશમાં કહેલાં મુહર્ત, મળતાવર્ધક, વગેરે ખાખતા સાચી હાય, તેા જોશીના ઘરમાં કેટ Aho ! Shrutgyanam ૧૩૫ તેઓના ક્માં જાળમાં હરેક રીતે
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy