SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ગ્રહેાના અસ્તાયનું કારણ હૈ। અને પૃથ્વી એ બેઉના ક્વાયી, અને તેખાની એક સરખી ગતિ નહિ હૈાવાથી, રાશિચક્રમાં કાઈ કાઇ વખત આવા દેખા૧ માલૂમ પડેછે,તેને આપણે વક્રગતિ કાઐછીએ.(અને એજ પ્રમાણે બધા ગ્રાની વક્રગતિ વિષે નણવું. ) તા હવે ચ હાની વક્રગતિથી માધુ થશે. ખેંગ લખ્યું છે, એ તદ્દન જૂઠ્ઠું છે, એવું ઉપરની ખીના ઉપરથી ધ્યાનમાં આવશે એટલુંજ નહિં, પરંતુ તેથી કાંઈ પણ ભય માની ભ્રમણતા રાખવાની જરૂર ન થી, એમ સિદ્ધ થાય છે. 1 હર તેમજ પંૉંગમાં ગ્રાના અસ્ત વિષે કેટલીક વખત લખેલું હાય છે, જેમ કે અસ્તાં જીરે,ખરતાં સી,ર ઈત્યા દિ, તા એ અસ્ત એટલે શું એ ઉપરનીજ સ્માકૃતિથી ધ્યાનમાં આવ્યુ કે જેવખત પૃથ્વી પાતાના માર્ગમાં (પ્ર)ગળ દરે વખતે ધારા કે શુક્ર અને બુધ પેાતાના માર્ગમાં અનુપ્તે (y) તથા (બુ) ખાગળ હશે. જેથી તેઓ દર એક સૂર્ય સુધાંત પૃથ્વીની સાથે એક સીબીલીટીમાં સ્ગશે, તા (આાપણે પહેલા પ્ર કરણમાં કહી ગયા છીએ કે બુધ અને શુ” વગેરે ચના કાંઇ સ્વપ્રકાશિત નથી પણ તેઓ સૂર્યન પ્રકાશથી પ્રકાશે છે અને જયારે એ મુજમ સીધી લીટીમાં સ્થાવ ત્યારે ( ચંદ્રની માફક ) તેઓના પ્રકાશિત ભાગ સૂર્ય તરફ અને પ્રકાશ વગરને કાળા ભાગ આપણી તરફ રહેવાથી તેઓ આપણને દેખાશે નહિ. સ્મા વી રીતે જયારે બને છે ત્યારે તે વખતના દેખાવને અસ્ત એમ ૧ ભાસ્કરાચાર્યે પૃથ્વી પછવાડે સર્ય ચંદ્ર ઇત્યાદિગ્રંહા રાશિય≠ સુધાંત કરેછે, અનેતેને વક્ર થવાને સારૂ એમક૫લુંછે કે રાશિ ચક્રધાંતસર્વ શ્રણ પ્રવહ વાયુને ચાગે છે અંશુ ઉપરચંઢેછે અને તેટલાજ નીચે ઊતરે છે, તેથી વજ્રથાયછે, પણ ઉપરની ખીના ઉપરથી બરાબર સાખીત થાયછે, કે તેમના સમજ્યામાં એ વાત (પૃથ્વીનું ક્રવુંતથા સ્માકર્ષણના ખરાખરનિય મ, વગેરેખાખãા ) ન આવવાથીજ એવી અસંભાવ્ય ૬૯૫ના કરી હશે. 3 ૨ 3 (બુ) એટલે બુધ, સી અટલે શુ Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy